Wednesday, August 12, 2026

જૈનનોની વસતી ઘટી, “હમ દો હમારે તીન” સૂત્ર સાથે ફેર ગણતરી શરૂ

પારસી કોમ પછી દેશમાં જૈન સમાજની વસતી નિરંતર ઘટી રહી છે. જૈનાચાર્ય વિમલસાગર સૂરિ મહારાજે 180 વર્ષ પછી ભારતમાં જૈનોનું અસ્તિત્વ જ નહીં રહે તેમ વડોદરામાં જણાવ્યું હતું. હવે ગુજરાતમાં જૈન સમાજની વસતિ ગણતરી તેઓ પોતે કરી રહ્યાં છે. 44.51 લાખ જૈનોની વસતી બતાવી છે. પણ તેના કરતાં વધારે હશે. સરકારી માણસો જ્યારે ઘરેઘરે વસતીગણતરી માટે જાય છે ત્યારે ફોર્મમાં જા...

દાવદહાડા ગામને લોકોએ 0 મતદાન કરીને દાવ લગાવ્યો

પૂલ ન હોવાના કારણે ગ્રામજનોને ચોમાસામાં નદી જાતે પાર કરીને જવુ પડે છે. તેથી નદીના પાણીમાં રહેલાં સાપના દંતના કારણે ગયા વર્ષે 2 લોકોના મોત થયા હતા. ડાંગના દાવદહાડ તથા ધુબડીયા ગામમાં 0% મતદાન થયું છે. ગુજરાતના એક નાના એવા ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે અને ગામના એક પણ લોકોએ બપોરે બે બગ્યા સુધીમાં એક પણ વોટ આપ્યો નથી. ગામના લોકોને પ્રાથમિક સુવિ...

કોંગ્રેસના મંત્રી ભારતી પટેલની ભૂલ, મતદાનના ફોટો ફેસબુક પર મૂક્યા

સુરત ..કોંગ્રેસના ભારતી પટેલે વોટ આપતો ફેસબુક પર મુક્યો. કોંગ્રેસ નિશાન સાથે evm મશીન નો ફોટો પાડીને કર્યો વાયરલ. મરો મત કોંગ્રેસને લખીને ફેસબુક પર મુક્યો. 

સૌરાષ્ટ્રના 1.19 કરોડ મતદારોએ 7 બેઠકના 120 ઉમેદવારો માટે મતદાન શરૂં કર...

સૌરાષ્ટ્રની 7 બેઠકો પર 60 હજાર ચૂંટણી કર્મચારીઓ, 36 હજાર સુરક્ષા કર્મચારીઓ અને 13,848 મતદાન મથકો પર ફરજ છે. સવારે 7 વાગ્યાથી 6 વાગ્યા સુધી મતદાન ચાલશે. સૌરાષ્ટ્રમાંથી 1.19 કરોડ મતદારોએ સવારથી જ મતદાન શરૂં કરી દીધું છે. ગુજરાતમાં કુલ 371 ઉમેદવારો છે, જેમાં સૌરાષ્ટ્રના 120 ઉમેદવારો છે. સૌરાષ્ટ્રમાં ચૂંટણીનો સ્ટાફ બેઠક પોલીંગ સ્ટાફ - સુરક્ષા જવા...

કોંગ્રેસના પરથી ભટોળનો પ્રચાર બંધ કરી દે, નહીંતર મજા નહીં આવે

બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં લાખણી તાલુકા કોંગ્રેસના મહામંત્રી સંજય રબારી લાખણી ખાતે કોંગ્રેસના કાર્યાલયથી નિકળ્યા તેની સાથે તેને કોંગ્રેસનો પ્રટાર નહીં કરવા ધમકી આપવામાં આવી હતી. કુડા ગામડાઓમાં પ્રચાર કરવા જવા તેઓ નિકળ્યા હતા.કુડાના માર્ગે જતાં એક કાળા રંગની કાર ઊભી હતી. તેના ઉપર પાછળના ભાગે ભાજપના સ્ટીકર લગાવેલા હતા. પેલી કારમાંથી હાથ ઊંચો કરીને ...

બુરખો પહેરી મતદાન કરતાં ભાજપનો વિરોધ

વડગામ તાલુકાના માહી ગામે મતદાન સમયે પ્રિસાઈડિંગ ઓફિસર અને મતદારો વચ્ચે ચકમક થતાં તંત્ર સહિત પોલીસ કાફલો મતદાન મથકે પહોંચી મામલો થાળે પાડ્‌યો હતો. ચકમક થતાં થોડાક સમય માટે મતદાન અટક્યું હોવાનું જાણવા મળે છે. જોકે પુનઃ મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં શરૂ કરાયું હતું પ્રાપ્ત માહિતી મુજબ માહી ગામે લોકસભાની ચૂંટણીને લઈ વહેલી સવારથી શાંતિપૂર્ણ વાતાવરણમાં મત...

બનાસકાંઠાના ખેડૂત અમથુજીએ આત્મહત્યા કરવા પ્રયાસ

બનાસકાંઠાના ભાભર તાલુકાના વાવના સેડવ ગામે રહેતા ખેડૂત અમથુજી કરમશીજી ઠાકોરે પાલનપુર કલેકટર કચેરીએ પોતાના શરીર પર જ્વલનશીલ પ્રવાહી છાંટી આત્મ વિલોપનનો પ્રયાસ કર્યો હતો. પોતાના શરીરે આગ ચાંપે તે પહેલાં દોડી આવેલી પોલીસે તેનો આ પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. પોતાનુ નામ ખેતીની જમીનમાંથી નીકળી જતાં આ પગલું ભર્યુ હોવાનું જણાવતાં ખેડૂતને પોલીસ મથકે લઇ જવામાં ...

પાકિસ્તાનના પલાયન હિન્દુઓ હવે ગુજરાતમાં ભાજપની મતબેંક બન્યા

પાકિસ્તાનથી ગુજરાતમાં આવીને વસેલા 600 હિંદુઓ 60 વર્ષ પછી લોકસભામાં પહેલી વખત મતદાન કરશે. વસાહતીઓએ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કર્યું હતું. તેમને 2016થી મતદાર ઓળખ કાર્ડ ચૂંટણી પંચે આપ્યા છે. જેમાં અમદાવાદના 490, કચ્છમાં 89, રાજકોટમાં 20 અને ગાંધીનગરમાં 7 મતદારો છે. પાકિસ્તારમાં થતાં અત્યાચાર સામે લડવાના બદલે ભારતમાં ભાગી આવેલા આ હિંદ...

પબુભા માણેકને વડી અદાલતે ગેરલાયક ઠેરવી દીધા, પણ વિધાનસભાના અધ્યક્ષ મૌન...

દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકને ધારાસભ્ય પદ પરથી હકાલપટ્ટી કરવાના ગુજરાત વડી અદાલતના ચુકાદો આવતાં ભાજપને માટે મોટી લપડાક પડી હતી. ચૂદાકાને પડકારતી અરજીન દેશની સર્વોચ્ચ અદાલતમાં કરવામાં આવી હતી. જે અરજી સ્વીકાર બાદ 22 એપ્રિલના રોજ સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં પબુભા માણેકને સભ્યપદ રદ્દ થવા મામલે કોઈ રાહત મળી નથી. રાહત માટે સુપ્રિમમાં અપીલ કરી હતી, પર...

રાજકીય નેતાઓના અહંમથી દૂધસાગર ડેરી અમૂલથી અલગ થઈ પતન તરફ જશે

દૂધસાગર ડેરીના પૂર્વ વડા ડાયરેક્ટર વિપુલ ચૌધરી અને ભાજપ સરકારની લડાઈના કારણે દૂધસાગર ડેરી ખતમ થવા જઈ રહી છે. વિપુલ ચૌધરી પોતાના કૌભાંડો છાવરવા અને કૌભાંડો કરવા માટે દૂધ ઉત્પાદકોના હીતના બદલે પોતાના હીત માટે દૂધસાગર ડેરીને અમૂલથી અલગ કરીને પોતે સ્વતંત્ર ધંધો કરશે. તેની સામે રાજ્ય સરકાર અને ખાસ કરીને નિતીન પટેલે જે રીતે ડેરી અને વિપુલ ચૌધરી સામે કિન્...

પરેશ ધાનાણી અમરેલી પોલીસ મથકે દેખાવો કર્યા

અમરેલીના એએસપી પ્રેમસુખ ડેલુએ જણાવ્યું કે, રવિવારે ભાજપના ઉમેદવાર નારણ કાછડીયાએ ગૌચરમાં કરેલા દબાણ અંગે પત્રિકાઓ વહેંચવામાં આવી હતી. લોકોમાં તેની મોટી અસર થઈ હતી. ભાજપના એક સાંસદ દ્વારા ગૌચર પર થયેલા દબાણનો મુદ્દો આમતો અખબારોમાં અગાઉ આવી ચૂક્યો છે. તેથી આ ચૂંટણીમાં તે અંગે ગરમગરમ પ્રચાર થયો હતો. લોકો અને કોંગ્રેસના કાર્યકરોએ આ પત્રિકા ધૂમ વહેંચી હત...

અમિત શાહના મત વિસ્તારમાં આંગળી પર મતદાનની શ્યાહી લગાવી દીધી

ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આંગળીઓ પર સહી લગાડી દેવામાં આવી હોવાની ફરિયાદ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ડૉ.સી.જે.ચાવડાએ પણ ચૂંટણીપંચને કરી છે. કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણી પંચને લેખિતમાં ગંભીર બાબત અંગે કરેલી ફરિયાદમાં મતદારોને તાત્કાલિક ન્યાય આપવાની માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ કરી છે. ગરીબ-સામાન્ય અને લઘુમતિ મતદારોને અનેક જગ્યાએ મતદાર સ્લી...

કોંગ્રેસે અમિત શાહ વિરોધી વિસ્તારોમાં રેલી કેમ ન કરી ?

ગાંધીનગર સોકસભા વિસ્તારમાં જ્યાં અમિત શાહનો ભારે વિરોધ થાય છે એવા ઘાટલોડિયા, નારણપુરા, સાબરતી, સરખેજ જેવા વિસ્તારોમાં કોંગ્રેસના ઉમેદવાર સી જે ચાવડાએ રેલી તો ન કરી પણ પોતાના કાર્યકરોને પ્રચાર માટે પણ બહાર કાઢ્યા નથી. તેથી તેમની ઈરાદાઓ માટે લોકો હવે શંકા કરી રહ્યાં છે. ખરેખર તેઓ જો અમિત શાહને હરાવવા માંગતા હોત તો તેમણે અમિત શાહનો જ્યાં વિરોધ થઈ રહ્ય...

મુખ્ય પ્રધાન વિજય રૂપાણી એ ગામમાં પ્રવેશી શકતા નથી

ગુજરાતનું એક આદર્શ ગામ છે જ્યાં કોઇ ઘર કે દુકાનને તાળાં મારવામાં નથી આવતાં. ગામે પોતાની સિંચાઈ વ્યવસ્થા ઊભી કરી છે. પણ અહીં રાજકારણને કોઈ સ્થાન નથી. ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના રાજકોટ નદીકના રાજસમઢિયાળ ગામમાં રાજકીય પાર્ટીઓને ગામમાં પ્રચાર માટે પ્રવેશવા પર પ્રતિબંધ છે. ગામમાં ચૂંટણી પ્રચાર કરવા માટે મુખ્ય પ્રધાન કે બીજા કોઈ નેતાને પ્રવેશવા ...

મુંબઈના કચ્છી સમાજમાં વાસણ આહીરનો વિરોધ, પોલીસ ફરિયાદ કરી

વાસણ આહીરની કામલીલાનો વિરોધ મુંબઈ કચ્છી સમાજમાં થઈ રહ્યો છે. 40 જેટલી સંસ્થાઓના આગેવાન દ્વારા ગુજરાતના પોલીસ વડાને તે અંગે એક પત્ર પણ લખ્યો છે. આ સંસ્થાઓ વાસણ આહીરને નજીકથી ઓળખે છે. નલીયા બળાત્કાર કેસ અને જયંતી હત્યા કેસમાં કચ્છને કલંક લાગ્યું હતું હવે આ નવી ઘટનાથી એક કચ્છી તરીકે અમારું માથું શરમથી ઝૂકી જાય છે. કલ્પના અને જ્યોત્શના પણ અમારા કચ્છમાં...