ભાજપે કોંગ્રેસના 4 ઉમેદવારોને હરાવવા રૂ. 90 કરોડ અલ્પેશ ઠાકોરને આપ્યા
કોંગ્રેસની ઉત્તર ગુજરાતની લોકસભાની 4 બેઠકો હરાવવા ભાજપે અલ્પેશ ઠાકોરને રૂ. 90 કરોડમાં ભાજપના દિલ્હીના નેતાએ કામ સોંપ્યુ છે. અલ્પેશ ઠાકોરે ભાજપ પાસે રૂ. 90 કરોડ લીધા હોવાનો પણ આક્ષેપ અમદાવાદ થતાંં ભાજપ અને અલ્પેશ માટે મુશ્કેલી ઊભી થઈ છે. દિયોદર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બળવંત ઠાકોરે અલ્પેશ ઠાકોર પર ગંભીર આક્ષેપ કરતાં જાહેર કર્યું છે કે કોંગ્રેસની...
ગાંધીનગરના મેયર રીટા પટેલ સામે ભારે વિરોધ
15 એપ્રિલથી ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર તરીકે રીટા પટેલ પદભાર સંભાળતા જ રીટા પટેલ સામે વિરોધના સુર ઉઠ્યા હતા. મેયરની ચેમ્બરમાં કરવામાં આવેલા રીનોવેશનના મુદ્દે કોંગ્રેસ દ્વારા ચૂંટણીપંચમાં આચારસંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી હતી. ગાંધીનગર પાલિકાના કોંગ્રેસના કોર્પોરેટરે લેખિતમાં ચૂંટણીપંચને ફરિયાદ કરતા જણાવ્યું છે કે, લોકસભાની ચૂંટણી હોવાના કારણે આ...
માણેકની અરજી સર્વોચ્ચ અદાલતે સ્વિકારી
દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકને ધારાસભ્ય પદ પરથી હકાલપટ્ટી કરવાના ગુજરાત વડી અદાલતના ચુકાદો આવતાં ભાજપને માટે મોટી લપડાક પડી હતી. ચૂદાકાને પડકારતી અરજીન દેશની સર્વોચ્ચ અદાલતમાં કરવામાં આવી હતી. જે અરજી સ્વીકાર કર્યો છે. હવે 22 એપ્રિલના રોજ સુનાવણી હાથ ધરશે. ગુજરાત વડી અદાલતે દ્વારકા વિધાનસભાની ચૂંટણીને રદ્દ કરી દીધી હતી. ત્યાં હવે ફરીથી ચૂંટણી ...
ભાજપના આશા પટેલ ઊંઝા શહેરમાં એક પણ સાભા કરી શક્યા નહીં, કાર્યાલય બંધ ક...
ગરમ મસાલાનું વિશ્વનું સૌથી મોટું બહાર જ્યાં આવેલું છે તે ઊંઝા રાજકીય મસાલા સાથે ગરમ બની ગયું છે. પક્ષપલટો કર્યો હોવાથી લોકોનો ભારે રોષ આશા પટેલ સામે ઊંઝામાં થઈ રહ્યો છે. 3000 ભાજપના કાર્યકરોએ આશાને હરાવવા માટે ઊંઝામાં પ્રતિજ્ઞા લીધા બાદ સ્થિતી અત્યંત સ્ફોટક બની ગઈ છે. ગંભીર બાબત એ છે કે આશા પટેલ ઊંઝા શહેરમાં એક પણ જાહેર સભા ભરી શક્યા નથી. તેઓ સભાનુ...
નર્મદા નહેર કચ્છને પાણી કેમ આપતી નથી
આ 8 મી એપ્રિલે, સરદાર સરોવરના કચ્છ શાખા નહેર (કેબીસી) ની તાજેતરની તસવીર છે! તે શું બતાવે છે, શું તે નહેર છે કે તે એક શબ છે?
સરદાર સરોવર મુખ્યત્વે કચ્છ અને સૌરાષ્ટ્રને અને ગુજરાતના દુષ્કાળગ્રસ્ત અને દુષ્કાળગ્રસ્ત પ્રદેશોના કારણે ઉત્તર ગુજરાતના એક ભાગ તરીકે મંજૂર કરવામાં આવેલા રાજ્યને મંજૂર કરવામાં આવ્યું તે હકીકત ભૂલી ગઇ નથી. આ વિશાળ પ્રોજેક્ટ માટ...
સુરત લોકસભાનાં 1951થી આંકડા અને પક્ષની સ્થિતી
સુરત-1 (મુંબઇ સ્ટેટ) વર્ષ 1951 કુલ મતદાન - મતદાનની ટકાવારી - વિજેતા ઉમેદવાર કનૈયાલાલ દેસાઇ મળેલા મત 244016 પક્ષ કોંગ્રેસ હરીફ ઉમેદવાર ઇશ્વરભાઇ દેસાઇ મળેલા મત 126233 પક્ષ અપક્ષ સુરત-2 (મુંબઇ સ્ટેટ) વર્ષ 1951 કુલ મતદાન - મતદાનની ટકાવારી - વિજેતા ઉમેદવાર બહાદુરભાઇ પટેલ
...
ખેડામાં કોંગ્રેસે બાજી સુધારી, બિમલ શાહની જીત તરફ કૂચ
ખેડા લોકસભામાં ટિકિટ ફાડવણી સમયે થયેલી ગેરસમજ અને ત્યારબાદ કોંગ્રેસ હાઇ કમાન્ડ ધ્વારા ઉમેદવાર બિમલ શાહ અને કપડવંજના ધારાસભ્ય કાળુસિંહ ડાભી વચ્ચે ઊભી થયેલી ગેરસમજ દૂર કરવામાં આવી હતી. ખેડા જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ રાજેશ ઝાલા સહિત આગેવાનોએ રાજીનામાં ધરી દીધા હતા એ પરત લઈ લીધા હતા અને ત્યારબાદ ઊભા થયેલા રાજકીય સમીકરણો અને ગણિત બિમલ શાહને જ...
મુખ્ય પ્રધાન રૂપાણીની તમામ 5 સભા નિષ્ફળ, ભાજપ ડબલ ડિઝીટે નહીં પહોંચે?
લોકસભા ચૂંટણીના પ્રચારમાં કોંગ્રેસ અને ભાજપ હાલમાં સૌરાષ્ટ્રમાં એક પછી એક ચૂંટણી સભાઓ કરી રહ્યાં છે. આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની જૂનાગઢ પાસે વિસાવદરમાં એક સભા હતી અને તેને છેલ્લી ઘડીએ રદ્દ કરી દેવાઇ છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ આ મામલે પ્રતિક્રિયા આપતા ભાજપ પર પ્રહાર કર્યા છે. ખાલી ખુરશીઓના વાઇરલ થયેલા ફોટો પર કહ્યું કે લોકો ભાજપ...
બિનગુજરાતી સી આર પટીલને હરાવવા કોળી પટેલનો નિર્ણય
નવસારી લોકસભામાં બિનગુજરાતી અને કોળી પટેલ વચ્ચે જંગ મંડાઈ ગયો છે. રવિવારે નવસારીમાં કોળી પટેલ સમાજના વિશાલ સંમેલનમાં અખિલ ભારતીય કોળી સમાજનું ગુજરાતનું સંમેલન મળ્યું હતું. કોળી પટેલ સમાજે નવસારીમાં કોંગ્રેસના ઉમેદવાર ઘર્મેશ પટેલને જીતાડી લાવવાનો ઠરાવ કર્યો હતો. અખિલ ભારતીય કોળી પટેલ સમાજના ગુજરાતના પ્રમુખ ચંદ્રવદન પીઠાવાળાએ ભાજપના સાસંદ સીઆર પાટીલન...
ખતરનાક કેમિકલ અભયારણ્યમાં ફેંકી દેવાની ઘટનાની તપાસ અધુરી
અંકલેશ્વર અને વાપીનું ખતરનાક કેમિકલ જંગલમાં ફેંકી દેવનું કૌભાંડ જાન્યુઆરી 2019માં બહાર આવ્યા બાદ તેમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. કેમિકલ વલસાડ જિલ્લાના વાપી થી ભરવામાં આવ્યા હોવાની શંકા છે. વન વિભાગ દ્વારા વાપી જીપીસીબીને સાથે રાખી વાપીની કમ્પનીમાં તપાસ હાથ ધરી હતી. નમૂના આધારે તપાસ કરે તો આ કેશ ઉકેલવામાં મદદરૂપ થઇ શકે છે. જીપીસીપી દ્વારા અ...
મોદી ફીર એક બારમાં કોઈને રસ નથી, રથ ખાલી
ભરૂચમાં અહેમદ પટેલને ટક્કર આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણો અને યોજનાઓ માટે એક રખ ફેરવવામાં આવી રહ્યો છે. એક બાર ફિર મોદી સરકારની અપીલ લોકોને કરવામાં આવે છે પરંતુ લોકો આવા રથ જોવા કે તેમાં રખાયેલા સ્ક્રીન પર નાટક જોવા માટે જતું નથી. ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાળાના વોર્ડમાં આવું જ થયું છે. તેમના વિસ્તારમાં મોદી રથ ફેરવવામાં આવ્...
ભાજપના ધારાસભ્યની કારના કાચ તોડી નાંખો, ધારાસભ્યો અસલામત
xસુરતના કામરેજના ધારાસભ્ય વી. ડી. ઝાલાવાડિયાની ગાડી રસ્તામાં અટકાવીને કેટલાક તત્ત્વએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમગ્ર મામલે ધારસભ્ય વી. ડી. ઝાલાવાડિયાએ પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. તેઓ કાર્યક્રમમાં જઈ રહ્યા હતા. એટલે રસ્તા પર ઉભેલા એક વ્યક્તિને મારા ડ્રાઈવરે અરજ કરી કે, ભાઈ ગાડી થોડી સાઈડમાં લે એટલે મારી ગાડી નીકળી જાય, બે વાર...
અલ્પેશ ખોડાજી ઠાકોરે કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો
રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ઠાકોર સેનાના નામે સભ્યો બનાવવાના નામે 4 લાખ લોકો પાસેથી રૂ.100 ઉઘરાવી લઈને કૌભાંડ કર્યું હોવાનો આરોપ ઠાકોર સેનાના કાર્યકરોએ મૂક્યો છે. રૂ.4 કરોડ સભ્ય ફીના થાય છે તેનો હિસાબ અલ્પેશ આપતો નથી. ઉપરાંચ ઠાકોર મોલ બનાવવા માટે રૂ.1100 વ્યક્તિ દીઠ ઉઘરાવીને ઠાકોર સમાજના કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્...
મનીષાએ ભાનુશાળી પાસેથી રૂ.2 કરોડ લીધા હતા
કચ્છના અબડાસાના ભાજપના પૂર્વ ધારાસભ્ય ભાજપના પૂર્વ ઉપપ્રમુખ જયંતી ભાનુશાળીએ મનીષાને સમાધાન પેટે ચાર તબક્કામાં રૂ.2 કરોડ આપ્યા હોવાની વિગતો પોલીસે શોધી છે. સમાધાન કરવા માટે મનીષા રૂ.10 કરોડ માંગી રહી હતી. જેના પગલે ભાનુશાળીએ મનીષા સામે નરોડામાં ખંડણીની ફરિયાદ કરી હતી. તેથી મનીષાએ ભાનુશાળી પર સુરતમાં દુષ્કર્મની ફરિયાદ કરાવી હતી. ભાનુશાળીની હત્યા કરવા...
અમરેલીમાં કોંગ્રેસની જીતની શક્યતા
2019માં ભાજપની સ્થિતી સુધરવાના બદલે વધું ખરાબ થઈ છે. અમરેલી બેઠક પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીની જાહેર સભા અમરેલી થઈ રહી છે. અમરેલી બેઠક પર કોંગ્રેસ આશા રાખીને બેઠી છે. કારણ કે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અહીંથી ચૂંટણી લડી રહ્યાં છે. બીજું કે, 2014ની લોકસભા ચૂંટણી પછી અહીં કોંગ્રેસ સ્થાનિક કક્ષાએ અને વિધાનસભાની ...

English