કચ્છ ભાજપના નેતાના સેક્સ કાંડમાં હત્યામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ
ભાજપના નેતા છબીલ પટેલના કચ્છના વગદાર ભાગીદાર જયંતિ ઠક્કરે પણ ભાજપના ઉપ્રમુખ જયંતિ ભાનુશાળીની હત્યા હનીટ્રેપ અને યુવતિઓના વિડિયો અને સેક્સ માટેની ફરિયાદો કરવામાં સંડોવાયેલો હોવાનું જણાતાં પોલીસે તેની ધરપકડ કરી છે. હત્યારાઓને ચૂકવવાની રકમમાં રૂ.5 લાખ પોતાનો હિસ્સો આપ્યો હતો. ભાનુશાળીની હત્યા પહેલા અનેક મીટિંગો થઈ હતી તેમાં જયંતિ ઠક્કર પણ હાજર હતા....
મોદી અને શાહ આપના દ્વારેમાં નકલી ચહેરા-મહોરા લઈને ચૂંટણી પ્રચાર મજાકમા...
ગાંધીનગર લોકસભામાં ઘાટલોડિયા વિધાનસભાના પ્રભાતચોક ખાતે નરેન્દ્ર મોદી અને અમિત શાહના માનવકદના કટઆઉટ સાથે ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જેમાં શાહ-મોદીના નકલી ચહેરા પણ મતદારોને બતાવવામાં આવી રહ્યાં છે. તેથી લોકોમાં રમુજ ફેલાઈ છે. મોંઘવારી, બેકારી, આર્થિક બરબાદી, રાફેલ વિમાન ખરીદી કૌભાંડ અને નોટબંધીના જવાબો આપવા ન પડે એટલે નકલી ચહેરા અને કદ લ...
ભાજપના દ્વારકાના ધારાસભ્યને વડી અદાલતે ગેરલાયક ઠેરવ્યા
કોંગ્રેસના મેરામણ ગોરિયાએ ગુજરાતની વડી અદાલતમાં અરજી દાખલ કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના પબુભા માણેકના ફોર્મમાં ભૂલ હતી. ઉમેદવારી પત્ર ખોટું હોવા છતાં ભાજપની રૂપાણી સરકારના દબાણથી આર.ઓ. અને ડેપ્યુટી કલેક્ટરે માન્ય રાખ્યું હતું. તેની સામે હવે ચૂંટણી પંચે પગલાં ભરવાના રહેશે. જીતને દ્વારકાધીશ અને શિવનો પ્રસાદ ગણાવતા હતા...
પાટણ ભાજપ હવે અડધું કોંગ્રેસથી ભરાઈ ગયું, પક્ષાંતર એક કેન્સર
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોધાજી ઠાકોર પુરૂષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયા છે. પાટણના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોધાજી ઠાકોરે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે બંધબારણે બેઠક હારીજની એક હોટલમાં કરી હતી. તેઓ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ પ્રબળ બની છે. જોધાજી ઠાકોરની સ્થાનિક ઉમેદવાર અંગેની માગણી ન સંતોષાતા તે નારાજ હતા. પાટણ બેઠક પર...
સમાજ સુધારક દયાનંદની ભૂમિ પર, મસાલા કંપનીના ધર્મપાલ, હવે હું 100 વર્ષ ...
આર્યસમાજી અને ભારતભરમાં પ્રખ્યાત MDH ભોજન માસાલા કંપનીના 96 વર્ષના અધ્યક્ષ ધર્મપાલ દયાનંદ સ્મારક સ્થળે ટંકારા 10 એપ્રિલ 2019ના દિવસે આવ્યા હતા. ટંકારના ગ્રામજનો દ્વારા બેન્ડ વાજા સાથે કરાયેલું હતું. દૈનિક યજ્ઞમાં ભાગ લઈ આહુતિ આપેલી હતી.
ધર્મપાલજીએ જણાવ્યુ કે 5 વર્ષ નો થયો ત્યારથી મારી આંગળી આર્યસમાજે પકડી છે. સિલાયકોટ હતો. અખંડ ભારતના ભાગલા પડ્યા ...
ભાજપના કહેવાથી અલ્પેશ ઠાકોર આક્ષેપો કરે છે
શંકરસિંહના પગલે ચાલી રહેલાં દગાખોર ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સામે ઠાકોર સેનાના પદાધિકારીઓએ વિરોધ નોંધાવ્યોં છે. મહેસાણા ઠાકોર સેનાના પ્રમુખ રામજી ઠાકોરે અલ્પેશ ઠાકોર પર BJPના ઇશારે કોંગ્રેસ પક્ષ સાથે છેડો ફાડવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. રામજી ઠાકોરે અલ્પેશ ઠાકોર પર આક્ષેપ કર્યોં કે કોંગ્રેસ છોડીને તેને સમાજ સાથે પણ વિશ્વાસઘાત કર્યોં છે. ખેરાલુ બેઠક ...
પીવાનું પાણી ન મળતા રિંછ માણસો પર હુમલા કરવા લાગ્યા
અમીરગઢ તાલુકાનાં ખારા ગામમાં ભલાભાઇ ભટાણા ( રાજસ્થાન ) વાળા મહેમાન હતા. વહેલી સવારના રિંછે હુમલો કરતાં ગંભીર રીતે ઘાયલ કરેલા હતા. જેને હોસ્પિટલ લઈ જવા પડ્યા હતા. જંગલમાં પીવાના પાણીની અછત હોવાના કારણે ખારા ગામના ખેતર પાસે રિંછ પાણી પીવા માટે આવી પહોંચ્યું ત્યારે તેણે 10 એપ્રિલ 2019માં હુમલો કર્યો હતો. રીંછ જે જંગલોમાં રહે છે તે ટુકડાઓમાં વહેંચાઈ ગય...
પોરબંદર મેર ગેંગ અને ગોંડલની દરબાર ગેંગ ભાજપને ચૂંટણી જીતાડશે
રાજકોટ : પોરબંદરમાં મેર ગેંગ જાહેરમાં સક્રિય નથી પણ તેનું સ્થાન ભાજપ પ્રેરિત મેર ગેંગ દ્વારા લઈ લેવામાં આવ્યું છે. ગોંડલ, જેતપુર, ઉપલેટામાં ભાજપને મત મળે એવું આયોજન દરબાર ગેંગના બે માથાભારે લોકોએ કર્યું છે. ભાજપને હારતું બચાવવા માટે સજા ભોગવતાં અને જામીન પર રહેતાં શખ્સોએ જવાબદારી લીધી છે. દરબાર ગેંગના બે માથાભારે તત્વો દ્વારા આ ત્રણ વિસ્તારોમાં ધાક...
અમદાવાદ જિલ્લામાં મતદાન જાગૃત્તિ માટે ૫ લાખ વાહનો પર સ્ટીકર લગાડાયા
લોકસભા ચૂંટણીમાં અમદાવાદ જિલ્લામાં મતદાર જાગૃતિ ‘‘ અમદાવાદના એક પણ મતદાર રહી ન જાય ’’ તેવા સંદેશ સાથેના સ્ટીકરો લગાવવાના અભિયાનનો પ્રારંભ થયો હતો. અમદાવાદ જિલ્લામાં 70 ટૂકડી દ્વારા ૫ લાખ વાહનો પર સ્ટીકર લગાવી મતદાન જાગૃતિના આ કાર્યક્રમને વાહનચાલકોએ આવકાર્યો હતો અને અવશ્ય મતદાનનો સંકલ્પ કર્યો હતો. મતદારોને પ્રેરણા મળે તે માટે આવતીકાલે શતાયુ મત...
મોદીને ગધેડા સાથે સરખાવતાં મોઢવાડિયાને પંચની નોટિસ
બનાસકાંઠા લોકસભાના ડીસા ખાતે મંગળવારે યોજાયેલા એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પ્રદેશના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગધેડા સાથે સરખાવ્યા હતા. તેથી બનાસકાંઠા જિલ્લા કલેકટરે અર્જુન મોઢવાડિયાને કારણ દર્શખ નોટિસ આપી છે. તો ભાજપના પ્રમુખ જીતેન્દ્ર વાઘાણીએ કોંગ્રેસના 3 નેતાઓને ખોટા બોલા કહ્યાં હતા. તો તેમની સામે કોઈ પગલાં ભરાયા ...
પરથી ભટોળના પ્રચાર માટે 57 સરપંચો કોંગ્રેસમાં જોડાયા
બનાસકાંઠાના પાલનપુર તાલુકાના 57 ગામના સરપંચ કે જે હોદ્દાની રૂએ કોઈ પક્ષમાં રહી ન શકે તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર પરથી ભટોળને જીતાડવા માટે હાંકલ કરી હતી. લીલીવાડી ખાતે કોંગ્રેસનો એક કાર્યક્રમ યોજાયો હતો .
ખેડા કોંગ્રેસમાં 25 વર્ષથી એક હથ્થુ શાસાન દિનશા પટેલનું
પણ આ બધું નક્કી કરનારી રાજકીય ટોળકી છે. છેલ્લા 25 વર્ષથી ગુરુ દિનશા અને ચેલો પંકજ દેસાઈ સાથે મળીને નક્કી કરે છે, કે ખેડામાં શું કરવું. કોને મત મળવા જોઈએ અને કોને ન મળવા જોઈએ. દિનશા પટેલ સતત એવું માને છે કે તે સરદાર પટેલના માનસ પુત્ર છે, પણ તે તેનો દંભ છે. સરદાર પટેલ પાસે કોંગ્રેસને માટે મરીફીટવાની તાકાત હતી અને દેશ માટે જીવી બતાવવાની હિંમત હતી. આ બ...
10 વર્ષમાં રૂ.2000 કરોડન ઉત્સવો પાછળ ખર્ચાયા, ખેડૂતોને ઠેંગો
સરકાર દ્વારા વિવિધ ઉત્સવો અને તાયફા પાછળ છેલ્લા દશ વર્ષમાં 2000 કરોડ કરતાં વધુનો ધુમાડો કરતી ભાજપ સરકાર ફરી ચૂંટણી નજીક આવતા નર્મદા રથ ના નામે માત્ર ડભોઈ ખાતે જ 1800 એસ.ટી. બસો અને અંદાજીત દોઢ લાખ માણસો માટે જમવાના ફુડ પેકેટના રૂા.75 લાખ અને વી.વી.આઈ.પી. આગેવાનો માટે રૂા.5 લાખ જેટલો જંગી ખર્ચ અંગે જવાબ માંગતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ જણાવ્યું હ...
વલસાડ ભાજપને હનીટ્રેપ નડી રહી છે
વલસાડ લોકસભાનાં ભાજપાનાં ઉમેદવાર ડો.કે.સી.પટેલ મતદારોના વિરોધનો સામનો કરી રહ્યાં છે. તેમના ભાઈ તેમની સામે તો છે જ પણ લોકોએ પણ કે સી પટેલ સામે મોરચો માંડી દીધો છે. ભાજપના ગુજરાતના નેતાઓએ અહીં સ્થિતી સુધારવા પ્રયાસ કર્યા પણ તેમની કારી ફાવી નથી.
8 એપ્રિલ 2019માં ચીખલી તાલુકાનાં ખાંભડા ગામે સભાને સંબોધે એ પહેલા જ કેટલાક આદિવાસીઓએ ડો.કે.સી.પટેલનો વિરોધ...
સી આર પાટીલ સામે લઘુ ભારત વિજલપોર કેમ નારાજ રહ્યું છે ?
નવસારીના વિજલપોરને લઘુ ભારત કહેવાય છે, કારણ કે અહીં મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, સહિતના 12 રાજ્યના લોકો વસે છે. ત્યારે ત્યાં જે રાજકારણ ખેલાય છે તેની નોંધ સમગ્ર ભારતમાં લેવાતી રહી છે. વિજલપોરમાં જે થાય છે તે આ 12 રાજ્યોના લોકો પોતાના વિસ્તારમાં વિગતો આપતા હોય છે. ત્યારે અહીં જે થાય છે તે મહત્વનું માનવામાં આવે છે. અહીં ગુજરાતી કરતાં બહારથી આ...

English