Tuesday, August 11, 2026

ગુણવંત શાહના અવગુણ સામે પત્રકાર ધીમંત પુરોહિત અવાજ ઉઠાવે છે

ગુજરાતના કોલમીસ્ટ ગુણવંત શાહના લખાણો સામે રાજ્યમાં વિરોધ વધી રહ્યો છે. જાણીતા પત્રકાર ધીમંત પુરોહિત દ્વારા ગુણવંત શાહનો હિંમતભેર વિરોધ કર્યો છે. તેણે આપેલી પ્રતિક્રિયા અહીં મૂકવામાં આવી છે. ----------- વિકારોના વૃન્દાવનમાં : ગુણવંત શાહ - ધીમંત પુરોહિત ગુણવંત શાહના સમ, આ લેખ હું કોઈ કાળે નહોતો લખવાનો. ગયા રવિવારે ભાસ્કરમાં એમના પ્રચાર લે...

UPSCમાં સૌરાષ્ટ્રના અને સુરતમાં રહેતા કાર્તિક જીવાણી ગુજરાતમાં પ્રથમ ક...

આજકાલ મોટા ભાગના યુવાઓનું સપનું હોય છે કે તેઓ યુપીએસસીની પરીક્ષા પાસ કરીને એક પાવરફૂલ જોબ મેળવે અને દેશની સેવા કરવાનો તેમને મોકો મળે, જેમાં હવે ગુજરાતના ઉમેદવારો પણ બાજી મારી રહ્યાં છે, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી-2019) નું ફાઈનલ પરિણામ આવી ગયું છે અને તેમાં ગુજરાતનાં 18 ઉમેદવારો સફળ થયા છે, જેમાં સુરતના કાર્તિક નાગજીભાઈ જીવાણીએ ભારતમાં 94...

ભાજપના સાંસદ ચુડાસમાને ગામ લોકોએ કહ્યું ચૂંટણી આવી એટલે દેખાયા ?

ભાજપના નેતાઓ મત માગવા જાય છે ત્યારે તેમણે જનતાના રોષનો સામનો પણ કરવો પડે છે. જનતાના તેમને સાચે સાચુ કહીને હવે કેમ દેખાયા એવું કહી રહ્યાં છે.  જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા સાથે, પ્રજાએ પાઠ લીધો હતો. રાજેશ ચુડાસમા પોતાના મત વિસ્તારમાં આવેલા માંગરોળના એક ગામમાં ગયા હતા. તેઓ જ્યારે ગામ લોકોને સંબોધી રહ્યા હતા ત્યારે ગામ લોકો રોષે ભરાયા હતા. સાંસદ રાજેશ...

અમે બંગડી પહેરી નથી એવું કોંગ્રેસે કહેતા ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્ત...

વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મતદારોને ધમકી આપતાં દેશભરમાં તેનો વિરોધ થઈ રહ્યો છે. કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી ત્યાર બાદ પંચે ગંભીર નોંધ લીધી છે. જોકે ચૂંટણી પંચ તેમાં કોઈ પગલાં ભરી શકે તેમ નથી. પણ ભાજપ ગુજરાતમાં મત મેળવવા માટે હિંસાનો માર્ગ અપનાવી રહ્યો હોવાનું તે ઘટના પરથી સ્પષ્ટ થયું છે. ત્યારે તેની સામે વડોદરા લોકસભા બેઠ...

પરેશ ધાનણીનો વિજય પાકો બની જતાં તેમની ધારાસભાની બેઠક પર લડવા લાઈન

અમરેલી લોકસભા બેઠકની ચૂંટણીમાં અમરેલી વિધાનસભાની ધારાસભ્ય પરેશ ધાનાણીનો વિજય નક્કી થઈ જતાં તેમની ઓક્ટોબર-નવેમ્બરમાં થનારી પેટા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવા માટે કોંગ્રેસના કાર્યકરો લાઈન લગાવી રહ્યાં છે. મજબૂત કાર્યકરો પરેશ ધાનાણીની જીતાડવા માટે દરેક સ્થળે મહેનત કરી રહ્યાં છે. તેમની ખાલી પડનારી બેઠક પર ચૂંટણી લડવા માટે 10 જેટલા લોકો અત્યારે જ તૈયાર...

નબળા મુખ્ય પ્રધાન, સૌરાષ્ટ્રને પાણી નહીં તો મત નહીં, ભાજપ 7 લોકસભા પર ...

સૌરાષ્ટ્રમાં રૂ.18 હજાર કરોડની સૌની યોજના અને પિવાના પાણીની રૂ.30 હજાર કરોડની યોજના મળીને રૂ.50 હજાર કરોડનું ખર્ચ નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણીએ કર્યું હોવા છતાં 7 એપ્રિલ 209માં મોટા ભાગના વિસ્તારોમાં પુરતું પાણી મળતું નથી. તેથી લોકસભા ચૂંટણીમાં ભાજપને ધોળા દિવસે ખાલી થઈ ગયા હોય એવા 90 બંધમાં જઈને રાજકીય આત્મહત્યા કરવી પડે એવી હાલત છે. સૌરાષ્ટ્રમાં...

ગુજરાતની તમામ ચૂંટણી આંકડામાં કેવી રહી

ગુજરાતની શરૂથી લઈને છેલ્લી લોકસભાની ચૂંટણી થઈ તેની આંકડાકીય વિગતો ધણી રસપ્રદ છે. ચૂંટણીવર્ષ - મતદાર - કુલ ઉમેદવાર - મતદાન ટકા ૧૯૬૨ - ૯૫૩૪૯૭૪ - ૬૮ - ૫૭.૯૬ ૧૯૬૭ - ૧૦૬૯૨૯૪૮ - ૮૦ - ૬૩.૭૭ ૧૯૭૧ - ૧૧૫૩૫૩૧૨ - ૧૧૮ - ૫૫.૪૯ ૧૯૭૭ - ૧૪૧૦૯૭૦૮ - ૧૧૨ - ૫૯.૨૧ ૧૯૮૦ - ૧૬૪૯૪૧૪૧ - ૧૬૯ - ૫૫.૪૨ ૧૯૮૪ - ૧૮૮૪૩૭૬૦ - ૨૨૯ - ૫૭.૯૩ ૧૯૮૯ - ૨૪૩૩૪૨૭૨ - ૨૬૧ -...

પાલનપુરમાં વિરોધ પક્ષના નેતાને પક્ષપલટો કરવા બદલ નોટિસ

પાલનપુર ખાતે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની હાજરીમાં નગરપાલિકાના વિપક્ષના કોંગ્રેસના નેતા સહીતના નગરસેવકોએ પક્ષાંતર કરતાં તેમને નોટિસ આપવામાં આવી છે. કાંગ્રેસ દ્વારા સભ્યપદેથી ગેરલાયક કેમ ન ઠેરવવા તે અંગેની કારણોદર્શક નોટિસ આપી છે. પાલનપુર નગરપાલિકાના વિપક્ષના નેતા અમૃત જોશી, અને રાજુ પઢીયારનું પદ જોખમમાં આવી પડ્યું છે. પાલનપુર શહેર કાંગ્રેસ પ્રમ...

દગાથી ભાજપમાં સરપંચને લઈ લીધા, ફરી કોંગ્રેસમાં

અમરેલીના બાબરાનાં વાવડી ગામનાં બિન પક્ષીય સરપંચ રમેશ રાદડીયાની વિચારધારા કોંગ્રેસ તરફી છે. પણ ભાજપના ઉમેદવાર  તેમનું ભાજપી કરણ કરી નાંખતાં તેમણે જાહેર ખુલાસો કરવો પડ્યો છે. સરપંચની ઘરે ચા પીવા માટે ઉમેદવાર આવ્યા હતા. તેમણે લાલચથી રામ-રામ કરી ભાજપનો ખેસ પહેરાવ્‍યો હતો. આ અંગે મને અને મારી ગ્રામ પંચાયતની ટીમ ઉપસરપંચ દિલીપ સરવૈયા, તેમજ આગેવાનો આઘાત અન...

ગુજરાતમાં 2.50 લાખ બાળકો કાળી મજૂરી કરે છે, ખેતીમાં સૌથી વધુ

ગુજરાત બાળ વિકાસ આયોગ બાળકો માટે કામ કરે છે. ગુજરાતમાં 2.50 લાખ બાળકો મજૂરી કરીને પોતાના કુટુંબનું ભરણ પોષણ કરે છે. જે કાશ્મીર જેટલા છે. ગુજરાતમાં સૌથી વધું બાળ મજબરો ખેતી અને સેવા ક્ષેત્રે કામ કરી રહ્યાં છે. જે બતાવે છે કે, ગુજરાતનો જે વિકાસ બહારથી બતાવવામાં આવી રહ્યો છે એવો નથી. ગરીબ કુટુંબો પોતાનું ભરણ પોષણ કરવા માટે બાળકોને મજૂરીએ મોકલે છે તેથી...

રૂપાણી સરકારે 4 કરોડ લોકો અશુદ્ધ પાણી પીવે છે તે છૂપાવવા ધોરણો બદલી ના...

પિવાના પાણીમાં 500 ટીડીએસથી વધુ માત્રા હોય તો તે પાણી પિવા લાયક રહેતું નથી. આ ધોરણ ગુજરાતમાં નક્કી કરાયું હતું. પણ ભાજપની વિજય રૂપાણી સરકારે લોકોના આરોગ્ય સાથે ચેડા કરીને હવે પિવાના પાણીમાં 2000 ટિડિએસની મર્યાદા નક્કી કરીને કહી દીધું છે કે 2000 ટીડીએસ હશે તો તે પાણી પી શકશો. સરકારે પોતાના નિષ્ફળતા છુપાવવા માટે આ ગોલમાલ કરી છે. કારણ કે, ગુજરાતના ...

સિંહોના બીજા ઘર બરડામાં બચ્ચાનો જન્મ થયોને બે દિવસમાં મૃત્યુ પામ્યા

સિંહોની પ્રજાતિને બચાવવા જૂનાગઢ ગીરના જંગલમાંથી સિંહોને પોરબંદરના બરડા ડુંગરના જંગલમાં બે સિંહ બેલડીને લાવવામાં આવ્યા હતા. બરડા અભ્યારણ્યમાં સાતવિરડા નેશ ખાતે લાયન જીનપુલ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો હતો. એ-વન નામના નર સિંહ તથા સરિતા નામની માદા સિંહણનું સફળ મેટીંગ થયું હતું. સરિતાએ 1 એપ્રિલ 2019માં 2 બચ્ચાને જન્મ આપ્યો હતો. બંને બચ્ચા તથા સરિતા તંદુરસ...

પુનમ માડમથી નારાજ 3 નેતાઓએ ભાજપ છોડ્યો

દ્વારકા જીલ્લા ભાજપનાં 3 નેતાઓએ પક્ષાંતર કરીને કોંગ્રેસમાં જોડાયા છે. દ્વારકામાં જીલ્લા પંચાયતના પૂર્વ સભ્ય લખુ ગોજીયા, ભાટીયા ખેત ઉત્પન્ન બજાર સમિતિના ઉપાધ્યક્ષ અરજણ  કણજારીયા અને પૂર્વ કલ્યાણપુર તાલુકા પંચાયત પ્રમુખ મસરી ગોરીયા કૉંગ્રેસમાં જોડાયા છે. ત્રણેય આગેવાનો જીલ્લા ભાજપથી નારાજ હોવાનું કારણ સામે આવ્યું છે. ત્રણેય આગેવાનો સતવારા અને આહીર સમ...

અમિત શાહનો રોડ શો બે સ્થળે થયો, હવે 15મીએ આવશે

ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અમિત શાહે સવારે વેજલપુર અને સાંજે સાબરમતીમાં રોડ- શો યોજીને ચૂંટણી પ્રચારનો આરંભ કર્યો હતો. વણઝર ગામ ખાતે પહેલો રોડ શો શરૂ કર્યો હતો.  આજે 6 એપ્રિલ 2019માં ભાજપના સ્થાપના દિવસ છે. સવારે સાડા નવ વાગ્યે વણઝર, સરખેજ ગામ, રોજા, શ્રીનંદનગર, જીવરાજ પાર્ક, દેવાંશ ફ્લેટ, સ્વામિનારાયણ મંદિર, શ્યામલ બ્રિજ, શ્યામલ 100 ફૂટ રોડ (હરણ સર...

બનાસકાંઠામાં કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોની સમાનતા સંપતીમાં છે

બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર 1080માં બી.એ. એલ.એલ.બી થયેલા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ઓલ્ડ એસ.એસ.સી.પાસ છે. ભાજપ અને કોંગ્રેસના બન્ને ઉમેદવારો આર્થિક રીતે પણ સધ્ધર છે. ભાજપના ઉમેદવાર પરબતભાઈ સવાભાઇ પટેલ થરાદના ભાચર ગામના છે. બેંકની નોકરી છોડી રાજકારણમાં આવેલા પરબતભાઈ પર કોઈપણ ગુન્હો નોંધાયેલો નથી. તેઓના હાથ પર રૂ.2 લાખ અને તેમની પત્...