Tuesday, August 11, 2026

હાર્દિકના કારણે કોંગ્રેસની નીતિ બદલાઈ, પટેલ અને પછાત વર્ગના ઉમેદવાર

ચાર વર્ષથી પાટીદાર અનામત આંદોલન ચલાવતાં હાર્દિક પટેલના કારણે ગુજરાતનું રાજકારણ ધરમૂળથી બદયાઈ ગયું છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી,  2017ની ગુજરાત વિધાનસભા અને હવે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં પાટીદારો અને પછાત વર્ગના રાજનેતાઓને વધું ટિકિટો ભાજપ અને કોંગ્રેસે આપી છે. ભાજપ અને કોંગ્રેસને આ થિયરીએટલા માટે અપનાવી છે કારણ કે હાર્દિક પટેલે સફળતા ...

અમિત શાહ ચૂંટણી દરમિયાન 4 વખત ગુજરાત આવશે

5 એપ્રિલ 2019ના દિવસથી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અને ગાંધીનગરના ઉમેદવાર અમિત શાહ અમદાવાદ ખાતે આવી પહોંચશી પ્રદેશના નેતાઓ સાથે ઉમેદવારોને લઈને ચર્ચા વિચારણા કરી હતી. અમિત શાહ 6 એપ્રિલથી ભાજપના સ્થાપના દિવસથી લોક સંપર્કની શરૂ કરશે. પોતાના અમદાવાદ-ગાંધીનગરના મત વિસ્તારમાં ફરી એક વખત વેજલપુર અને સાબરમતી વિધાનસભા વિસ્તારમાં રોડ શો કરશે. 6 તારીખ પછી અમિ...

કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો, ગુજરાતના 40 લાખ ગરીબ પરિવારોને રૂ72 હજાર, ખે...

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવએ ગુજરાતનો ચૂંટણીનો ઢંઢેરો અમે નિભાવીશુંના નામથી જાહેર કરવામાં આવ્યો હતો. અમારી સરકાર કેન્દ્રમાં બની તો અમે ગરીબોને વર્ષે રૂ72 હજાર આપીશું. ગુજરાતના 40 લાખ BPL પરિવારોને પણ સહાય આપવામાં આવશે. યુવાનોને રોજગારી આપવાનો અમે સંકલ્પ કરીએ છીએ. રાજ્યમાં બેરોજગારીનો ગ્રાફ નીચે ઉતારવા બનતા તમામ પ્રયત્નો કરવામાં આવશે...

અડવાણીએ અમિત શાહ અને મોદી પર વિચારધારાનો પ્રહાર કર્યો

2014 પછી લાંબા સમય બાદ 5 વર્ષ પછી ગાંધીનગરની બેઠક પરથી ટિકિટ કપાયા બાદ તેમને પક્ષમાંથી દૂર કરી દેવાયા હોય એવી સ્થિતી વચ્ચે 91 વર્ષના લાલકૃષ્ણ અડવાણીજીએ બ્લોગ લખી ગુજરાતના વતની અને વડાર્પધાન નરેન્દ્ર મોદી અને ગાંધીનગર બેઠક પરના ઉમેદવાર અમિત શાહની પોલ ખોલી છે. તેની પીએમ મોદી અને અમિત શાહના ચહેરા પર સહેજ પણ શરમ જોવા મળતી નથી. અડવાણીએ ખરી વાત કરતા ભાજપ...

પરેશ ધાનાનીની તાકાત બે ગણી થઈ, કનુ કળસરિયા તેમની સાથે પ્રચાર કરશે

અમરેલીનાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ આક્રમકતા, ઉત્‍સાહ અને વિજયી થવાનાં આશા સાથે 20 હજાર લોકોની હાજરી વચ્ચે નાગનાથ મહાદેવ મંદિરે શિશ ઝુંકાવીને ઉમેદવારીપત્રક રજુ કર્યુ ત્યારે તેમની સાથે કનુભાઈ કળસરિયા પણ હતા. કળસરિયા કોંગ્રેસમાં જોડાયા છે અને તેઓ હવે કોંગ્રેસ સાથે છે. તેથી આ વખતે કોંગ્રેસની તાકાત બે ગણી થઈ ગઈ છે. ઉમેદવાર તરીકે પરેશ ધાનાણીનાં...

નારણ કાછડીયા સાંસદ થયા પછી કોલેજ કરી, રૂ.50 હજારમાં ચૂંટણી લડશે, કોઈ મ...

અમરેલી લોકસભા ભાજપના ઉમેદવાર નારણ કાછડીયા છે. 64 વર્ષની મોટી ઉંમરના નારણ કાછડીયાએ 2012- 13માં ડો. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં બી.એ.ની પદવી પ્રાપ્‍ત કરેલી હતી. તેઓ સાંસદ બન્યા ત્યાર બાદ એટલેકે 58 વર્ષે ગ્રેજ્યુએટ થયા હતા. હવે તેઓએ બીજું આશ્ચર્ય ઊભું કર્યું છે કે, તેઓની પાસે રોકડા રૂ.50 હજાર છે. તેનો સીધો મતલબ કે તેઓ રૂ.50 હજારમાં જ ચૂંટણી લડવાન...

ગુજરાતમાં 60 પક્ષો લોકસભા ચૂંટણીના મેદાનમાં

(દિલીપ પટેલ) 573 ઉમેદવારોએ 4 એપ્રિલ 2019માં આખરી દિવસ સુધીમાં ઉમેદવારીપત્રો ભરાયા હતા. જેમાં 366 અપક્ષો છે. પક્ષોના ઉમેદવાર 207 ઉમેદવાર છે. બે મહત્વના પક્ષો કોંગ્રેસ અને ભાજપના ડમી ઉમેદવારો પણ તેમાં આવી જાય છે. માત્ર 3 પક્ષોએ તમામ બેઠક પર પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા છે. ચોથા નંબર પર નવો પક્ષ હિન્દુસ્થાન નિર્માણ દળ છે. ભારતીય ટ્રાઈબલ પક્ષે પણ પોતાન...

બુલેટ ટ્રેન માટે મોદી સરકાર પાસે પૈસા નથી

નરેન્દ્ર મોદી સરકારના નાણા મંત્રાલયે થોડા મહિના પહેલા ભારતીય રેલવેને કહ્યું હતું કે તે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે નામાં  ભેગા કરે, બજેટમાં આ માટે કોઇ વધારાની સહાય નહીં આપવામાં આવે. નેશનલ હાઇ સ્પીડ રેલ કૉર્પોરેશનને આ વર્ષે અંદાજે રૂ.10,000 કરોડ જરૂરીયાત છે, જેનાથી ભૂમિ અધિગ્રહણ કરવામાં આવશે. આ ટ્રેન અમદાવાદ અને મુંબઈ વચ્ચે માત્ર શ્રીમંતો અને કંપન...

કોંગ્રેસની બેઠકોમાં ન જતાં અલ્પેશ ઠાકોર આજે શું ધકાડો કરશે ?

પાટણના રાધનપુરથી કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર 10 દિવસથી છૂપી પ્રવૃત્તિ કરી રહ્યાં છે. તેઓ ફરી એક વખત ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓથી નારાજ છે. 5 એપ્રિલ 2019માં તેઓ કોંગ્રેસ વિરૃદ્ધમાં કોઈ જાહેરાત કરે એવી શક્યતા છે. શંકરસિંહ લાઘેલાની જેમ તે પણ પક્ષની આમાન્યા રાખવાના બદવે પોતાને અનુકુળ હોય એવા નિર્ણયો લેવા માટે જાણાતા છે. તેઓ કોંગ્રેસમાં બળવો કર...

નહેરમાંથી તરતી લાશને પોલીસ કચરા પેટીના વાહનમાં લાવી

બનાસકાંઠાના કાંકરેજના રાણકપુર નહેરમાંથી અજાણ્યા 30 વર્ષના યુવકની તરતી લાશ મળી આવી હતી. સાયફન જોડે અટકી ગઇ હતી. જેને નગરપાલિકાની કચરા પેટીની ગાડીમાં રેફરલ  હોસ્પિટલમાં શબ પરિક્ષમ માટે લાવવામાં આવી હતી. લાશ કચરાગાડીમાં મૂકીને માનવતા ચૂકેલી પોલીસની લોકોમાં ટીકા થવા લાગી હતી. થરા પોલીસ અને થરા નગરપાલિકાને જાણ કરવામાં આવી હતી. ઘટના સ્થળે થરા પોલીસ પહોંચ...

અમદાવાદના 16 હજાર લોકોને આંખ ને પગ નથી પણ મતદાન કરવું છે 

અમદાવાદ જિલ્લામાં કુલ ૧૬,૩૭૫ દિવ્યાંગ મતદારો છે. દિવ્યાંગ મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે ૪૫૦ વ્હીલ ચેર અને ૧૦૯૨ સહાયકો ઉપલબ્ધ કરાશે. સૌથી વધું વિરમગામ ૨,૫૭૯ દિવ્યાંગ મતદારો છે જ્યારે સૌથી ઓછા અસારવા વિધાનસભા વિસ્તારમાં ૨૫૮ દિવ્યાંગ મતદારો છે.આમાં મૂક, બધિર, અલ્પ દ્રષ્ટિ, હલન ચલનમાં તકલીફ ધરાવતા લોકોનો સમાવેશ થાય છે. જિલ્લો અને અમદાવાદ શહેર...

શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર ચુડાસમાનું ધારાસભા પદ જોખમમા

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને મોટો ઝટકો લાગ્યો છે, તેમની જીતને પડકારતી અરજી મામલે ગુજરાત હાઈકોર્ટે સ્વીકાર્યું છે કે રિટર્નિંગ ઓફિસર ધવલ જાનીની ભૂમિકા શંકાસ્પદ હતી, અને મતગણતરી દરમિયાન ગરબડ થઈ હોવાનો પણ સ્વીકાર કર્યો છે, આ સિવાય કોર્ટે ધવલ જાનીને પક્ષકાર પણ બનાવ્યો છે, 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો ધોળકા બેઠક પરથી 327 મતે...

વિજય રૂપાણી સામે ચોકીદાર ચોર છેના નાર લાગ્યા, મુખ્ય પ્રધાન કેમ સર્કિટ ...

મુખ્ય પ્રધાન વિજય રુપાણી 7 સ્થળોએ સરકારી હેલી કોપ્ટર લઈને પ્રજાના ખર્ચે ભાજપના ઉમેદવારોના ઉમેદવારી પત્રો ભરાવવા ગયા હતાં. અગાઉ ગુજરાતના કોઈ મુખ્ય પ્રધાને આ રીતે નીચી પાયરી પર ઉતરવાનું કામ કર્યું નથી. તેઓ જ્યાં જાય છે ત્યાં કલેકટર કચેરી અને સરકારી અતિથિ ગૃહનો કબજો લઈને આચાર સંહિતાનો ભંગ કરી રહ્યા છે. 4 એપ્રિલ 2019માં પાલનપુરમાં બનાસકાંઠા લોકસભાની બે...

ચોકીદારના મુદ્દે મહિલાઓના કપડા ખેંચી મારામારી, ચોકીદાર પોલીસ જોતી રહી...

ચોકીદાર ચોર છે અને હું ચોકાદીર સૂત્રો પોકારી રહેલાં ભાજપના અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે સુરતમાં હાથોહાથની મારા મારી થઈ હતી. મહિલાઓના કપડાં ખેંચવામાં આવ્યા હતા. જોઈ લેવાના ઈશારા થઈ જતાં વાત અંતે મારમારી સુધી પહોંચી ગઈ હતી. મારામારી વચ્ચે કોંગ્રેસમાંથી અશોક આધેવાડ અને ભાજપના દર્શના જરદોષ પોતાના ઉમેદવારી પત્રો ભવા માટે આવ્યા હતા. બંને ઉમેદવારોએ ક...

ભુજ કલેકટર કચેરી રૂપાણીને કારણે બંધ કરાંતા લોકો અટવાયા

ગુજરાત સરકાર સંવેદનશીલ હોવાનો દાવો કરીને પોતાને સીએમ(ચીફ મિનિસ્ટર) નહીં પરંતું કોમન મેન(સીએમ) તરીકે ઓળખાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણીને કારણે ભુજમાં સામાન્ય માણસો હેરાન થયી ગયા હતાં. ભુજમાં લોકસભાની ચૂંટણી માટે રૂપાણી કચ્છનાં ઉમેદવારનું ફોર્મ ભરાવવા આવ્યાં હોવાને કારણે કલેકટર કચેરી-જીલ્લા સેવા સદનનાં દરવાજા લોકો માટે બંધ કરી દેવામાં આવ્યા હતાં. ભુ...