Tuesday, August 11, 2026

ભાજપમાં 10 બેઠક પર બળવો, પેરાશૂટ અને સ્થાપિત હિત સામે કાર્યકરોનો ટંકાર...

પાટણ, આણંદ, જૂનાગઢ, મહેસાણા, ઊંઝા, બનાસકાંઠા, અમદાવાદ પૂર્વ, પંચમહાલ અને પોરબંદર બેઠકો માટે ભાજપમાં મડાગાંઠ ઉકેલાતી નથી. તેથી ઓમ માથુરે તુરંત ગુજરાત દોડી આવવું પડ્યું હતું. તેમ છતાં આ વિવાદો ઉકેલાતા ન હોવાથી મામલો અમિત શાહે હાથ પર લીધો હોવા છતાં આ વિસ્તારોમાં ભાજપની સ્થિતી ખરાબ બની છે. અમિત શાહ પણ આ મામલો ઉકેલી શક્યા નથી. 2014 કરતાં 2019માં ભાજપમાં...

અમિત શાહનાં ગુજરાત આગમનથી રાજકીય ફટકો

અમિત શાહે ગાંધીનગર-અમદાવા બેઠક પરથી લોકસભાની અમેદવારી 30 માર્ચ 2019માં કરીને ફરી એક વખત ગુજરાતમાં વિરોધનો સામનો કરવાનો વારો આવ્યો છે. તેઓ જ્યાંથી ઊભા છે ત્યાં પાટીદારોનું પ્રભુત્વ છે. અમિત શાહ લોકસભામાં ઊભા રહેતાં તેની સીધી અસર ગુજરાતના સવર્ણો અને ખાસ કરીને પાટીદાર સમાજમાં વિપરીત પ્રત્યાઘાત પડ્યા છે. 2017 બાદ ફરી એક વખત અમિત શાહ સામે રણશીંગું ફુંકા...

અદાણી કંપની 5 વર્ષમાં નબળી પડી, 60 હજાર કરોડનું દેવું થઈ ગયું

દેશના અદાણી જુથ પર દેવું વધી ગયું છે. તેનું કારણ અદાણી વીજ પ્રોજેક્ટ છે. પણ અદાણી જુથની અન્ય કંપનીઓને પણ આના કારણે ભોગવવું પડે છે. અદાણી પાવર, અદાણી એન્ટરપ્રાઇઝ અને અદાણી પોર્ટ, આ ત્રણ કંપનીઓનું કુલ દેવું માર્ચ 2018ના અંતે રૂ. 76,924.78 કરોડ છે જે 2014માં રૂ.57,476.80 કરોડ હતું. આમ 5 વર્ષમાં દેવું રૂ.19,447 કરોડ વધી ગયું છે. જેમાં અદાણી પાવરનું સૌથ...

જીતેન્દ્ર વાઘાણીએ પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું ન આપ્યુ, પુત્રના ચોરીન...

ગુજરાત ભાજપના પ્રમુખ જીતુ વાઘાણીના પુત્ર મીત વાઘાણી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની સ્વામી વિવેકાનંદ કોલેજના બી.સી.એ. સેમ-1માં અભ્યાસ કરતા અને એટીકેટી મેળવી એક વિષયમાં નાપાસ તરીકે પરીક્ષા આપવા બેઠેલ મીત જીતુભાઇ વાઘાણી પાસેથી પણ ગેરકાયદે સાહિત્ય મળી આવ્યું હતું. પરીક્ષામાં ચોરી કરતાં પકડાયો હતો. મીત વાઘાણી બૅચલર ઑફ કમ્પ્યુટર ઍપ્લિકેશનન...

મુંબઈ રહેતા મનોજ જોષીની અમદાવાદ પૂર્વની ટિકિટ કેમ જાહેર થતી નથી ?

અમદાવાદ પૂર્વના ભાજપના સાંસદ અને ફિલ્મ કલાકાર પરેશ રાવલે પોતાની સામે થઈ રહેલાં વિરોધછી ફરીથી ચૂંટણી લડવા માટેની અનિચ્છા દર્શાવતા તેમના સ્થાને ભાજપના નજીક ગણાતા અને પદ્મશ્રી વિજેતા મુંબઈના મનોજ જોષીને ટિકિટ આપવાની ચર્ચા હતી પણ હજુ સુધી તેમનું નામ જાહેર કરાયું નથી. સાંસદ પરેશ રાવલ મતવિસ્તારના કામોમાં નિષ્ક્રિય રહ્યા હતા, આ ઉપરાંત ગુજરાતમાં ભાજપના ...

ભાજપને મત ન આપતાં માળિયામાં ફરી અન્યાય

મોરબીથી 35 કિલોમીટર દૂર આવેલ માળીયા મિયાણા તાલુકો રાજકીય પરિબળોના કારણે પછાત બનીને રહી ગયો છે. કારણ કે માળિયા તાલુકો કોંગ્રેસની વોટ બેન્ક છે. તેથી માળીયા તાલુકા પર ભાજપ દ્વારા ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે. માળિયા તાલુકાને ભૂકંપ બાદ એક પણ સુવિધા આપવામાં આવેલ નથી કે માળીયાના વિકાસ માટે એક પણ કામ કરવામાં આવેલા નથી. ભૂકંપ બાદ માળીયા જેની તેજ હાલ...

પ્રજા દ્રોહી સાબરીયાને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે

17માં લોકસભાની ચૂંટણીઓ સાથે સાથે ગુજરાતની અમુક બેઠકોની વચગાળાની વિધાનસભાની ચૂંટણીઓની પણ જાહેરાત કરવામાં આવી છે. ત્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષ પલ્ટો કરી પ્રજા દ્રોહી સાબિત થયેલા હળવદના પૂર્વ ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા ને ભાજપે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. તેઓ પ્રચારમાં નિકળે છે ત્યારે તેમની સામે પક્ષપલાટો અને પ્રજા દ્રોહના સવાલો લોકો પૂછી રહ...

ભરતસિંહ સોલંકી 3 તારીખે ઉમેદવારી નોંધાવશે, આપ્યા વચનો

આણંદ લોકસભાના કૉંગ્રેસ પક્ષના ઉમેદવાર અને પૂર્વ કેન્દ્રિય મંત્રી ભરતસિંહ સોલંકીએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે મને કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા 2015માં બીજી વખત ગુજરાત પ્રદેશના પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારબાદ પક્ષના સંગઠનને મજબુત કરવા સમગ્ર ગુજરાતમાં પ્રવાસ કરવો પડ્યો અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને જવલંત સફળતા ...

પરબત પટેલનો ચૂંટણી લડવા ઈન્કાર, શંકર ચૌધરીએ ભાજપનો ખેલ બગાડી જીતને હાર...

ભાજપના અતિ મહત્વકાંક્ષી નેતા શંકર ચૌધરીએ ભાજપે સુધારેલી બાજી બગાડીને બનાસકાંઠાની જીતની બેઠક હારમાં બલદી દીધી છે. પહેલા હરી ચૌધરીને ટિકિટ આપવા ન દીધી અને પરબત પટેલને જ ટિકિટ મળે એવો આગ્રહ રાખ્યો હતો. પરબત પટેલને રાજી કરીને હરી ચૌધરીનું રાજકારણ ખતમ કરાવી દીધું છે. શંકર ચૌધરી 2017ની વિધાનસભાની ચૂંટણીમાં હારી ગયા હતા. તે વિજય રૂપાણીની સરકારમાં પ્રધાન બ...

અમિત શાહની 30મીએ રેલી નિકળશે, સહકારી કાર્યકરોને આવવા દબાણ

ગુજરાતમાં તમામે તમામ 26 બેઠકો પર ઉમેદવારી પત્રકો ભરવાનું શરૂ થયું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ  30 માર્ચે ઉમેદવારી ફોર્મ ભરશે. જેમાં હાજર રહેવા માટે સહકારી સંસ્થાઓને ફરજ પાડવામાં આવી રહી છે. તેમની સભામાં આવવા માટે સહકારી સંસ્થાઓના કાર્યકર્તાઓને આવવા માટે લેખિતમાં આદેશો કરતાં વિવાદ થયો છે. તેમ કરીને સંખ્યા એકઠી કરી શકાય અને ભાજપનો પ્રચાર કર...

ભણગોરમાં ભાજપને પ્રવેશ પર પ્રતિબંધ, વિમો આપો નહીંતર તમારો વિમો છે

દુષ્કાળગ્રસ્ત લાલપુર તાલુકામાં માત્ર 16.69% વીમો આપવામાં આવ્યો છે. નિષ્ફળ પાક જવાના કારણે અને પાક વીમો પૂરતો ના મળવાના કારણે લાલપુરના ભણગોર ગામના ખેડૂતો સરકારથી નારાજ થઇ ગયા છે. રૂપાણી સરકારને રજૂઆત કરી હતી, પણ ભાજપ સરકાર કંઈ સાંભળતી ન હતી તેથી લોકસભાની ચૂંટણીમાં 4 હજાર લોકો મતદાન નહીં કરે એવું નક્કી કર્યું છે. ભણગોર ગામના ખેડુતોએ મોટી સંખ્યામાં...

દાહોદમાં ભાજપે કોંગ્રેસના પક્ષપલટુઓનું સ્વાગત કર્યું

ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ પક્ષપલ્ટો કરી રહ્યાં છે. દાહોદમાં ભાજપના વિજય સંકલ્પ સંમેલનમાં કોંગ્રેસનાં 500થી વધુ કાર્યકર્તાઓ ભાજપમા જોડાયા હતા.  વર્તમાન સાંસદ અને ભાજપના દાહોદ લોકસભા બેઠકના ઉમેદવાર જશવંત સિંહ ભાભોર, ગુજરાત રાજયના મંત્રી બચૂભાઇ ખાબડ, ફતેપુરાના ધારાસભ્ય રમેશ કટારા, મહીસાગર ભાજપ જિલ્લા પ્રમુખ જે.પી.પટેલ, ધારાસભ્ય કુબેરભાઇ ડિંડોર સ...

ડો.પ્રવિણ તોગડીયાની અમરેલી બેઠક પરથી ઊભા રહેવા તૈયાર નથી

આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને આંતરરાષ્‍ટ્રીય હિંદુ પરિષદની જિલ્‍લાનાં પદાધિકારીઓની એક બેઠક 27-3-19 ના રોજ મળેલી હતી. આ બેઠકમાં અમરેલી લોકસભાની બેઠક માટેની વિસ્‍તૃત છણાવટ કરવામાં આવી હતી. આ બેઠકમાં એકી અવાજે પોતાનો સુર વ્‍યકત કર્યો કે આ.રા. હિન્‍દુ પરિષદનાં અખિલ ભારતીય સ્‍થાપક પ્રમુખ ડો. પ્રવિણભાઈ તોગડીયાને અમરેલી લોકસભાની સીટ ઉપર હિંદુસ્‍થાન ન...

સાવરકુંડલામાં 15 કરોડનો ભ્રષ્ટાચાર

સાવરકુંડલા નગર પાલિકામાં છેલ્‍લા 3 વર્ષમાં આવેલી 14 માં નાણાપંચની ગ્રાન્‍ટ રૂ.15.76 કરોડ રકમ હેતુફેર કરી મળતીયાઓએ આડેધડ વાપરી આચર્યો મોટોભ્રષ્‍ટાચાર. ત્‍યારે જે હેતુસર આપવામાં આવેલી ગ્રાન્‍ટ ઉપર નજર કરીએ તો પાણી પુરવઠા, આરોગ્‍યલક્ષી, સફાઈ પ્રવૃત્તિ, વરસાદી પાણીનો નિકાલ, રોડની જાળવણી, ફૂટપાથ, સ્‍ટ્રીટલાઈટ, સ્‍મશાન/ કબ્રસ્‍તાનના કામોમાં વાપરવાનો સ્‍પ...

રાજકીય નેતાઓના ભ્રષ્ટાચાર સામે લડતાં નાથાલાલ લોકસભા લડશે

અમરેલી પાલિકાનાં શાસકોએ દોઢેક વર્ષ પહેલાં શહેરમાં મનફાવે ત્‍યાં માર્ગો બનાવીને નિયમોનો ઉલાળીયો કર્યો હોવાની ફરિયાદ આરટીઆઈ એકટીવીસ્‍ટ નાથાલાલ સુખડીયાએ કરતાં પ્રાદેશિક કમિશનર ઘ્‍વારા તપાસ શરૂ કરવામાં આવી છે. તેમણે અનેક કૌભાંડો જાહેર કર્યા છે. તેઓ રાજકીય નેતાઓના કૌભાંડોમાં વધું રસ છે પણ પ્રજાના કામમાં રસ નથી એવું લાગતાં અને નારણ કાછડિયા પાસે ફ્રંટી હત...