Tuesday, August 11, 2026

બોયફ્રેંડ જેલમાં જતાં સ્ત્રી મિત્રએ દારૂનો ધંધો સંભાળી લીધો

બુટલેગરની સ્ત્રી મિત્ર પણ પોતાના પ્રમિના પગલે દારુ વેચવાના ધંધામાં લાગી ગઈ છે. જેલમાં બેઠેલાં ગાંધીધામના કુખ્યાત અને લિસ્ટેડ બૂટલેગર શિવરાજસિંહ મદનસિંહ શેખાવતની ગેરહાજરીમાં તેના વિદેશી બનાવટના શરાબના કરોડો રૂપિયાના કારોબારનું સંચાલન કરતી ગર્લફ્રેન્ડ નયના વિઠ્ઠલભાઈ બારોટ દ્વારા મગાવાયેલાં 39 લાખના વિદેશી શરાબનો જંગી જથ્થો ગાંધીધામના હાઈવે પરથી પોલીસ...

કચ્છમાં ધારણા પ્રમાણે 41ની દાવેદારી ફગાવી ચાવડાને પુનઃ ટિકિટ

કચ્છ લોકસભા બેઠક પર આખરે ધારણા મુજબ વર્તમાન સાંસદ વિનોદ ચાવડાને બીજી ટર્મ માટે રીપીટ કરાયાં છે. તાજેતરમાં પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ લેવાયો ત્યારે ચાવડાને જ રીપીટ કરાય તેવી શક્યતા વર્તાતી હતી. જો કે, તેમ છતાં પૂર્વ ધારાસભ્ય રમેશ મહેશ્વરી અને પૂર્વ સાંસદ પૂનમ જાટ સહિતના કુલ 41 જણાએ દાવેદારી કરી હતી. સાંસદ તરીકે મોટાભાગે નિર્વિવાદ રહે...

બટાકાના ભાવમાં ઉછાળો શરૂં

વધતા જતા અસામાન્ય વરસાદને કારણે બટાકાના ઉત્પાદનમાં ઘટાડો થવાનો અંદાજ છે. સતત બે વર્ષમાં ઘટાડો થયા પછી પશ્રિમ બંગાળ ખાતે બટાકાના ઉત્પાદનમાં ઘટાડો થઈ રહ્યો છે. ચાલુ મહિનાની શરૃઆતથી અત્યાર સુધીમાં બંગાળમાં બટાકાના ભાવમાં 51 ટકાનો ઉછાળો આવ્યો છે. માર્ચના અંતિમ સપ્તાહમાં અત્યારે બટાકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૃ.પર૦થી પ૩૦ની વચ્ચે બોલાઈ રહ્યા છે જ્યારે અગાઉન...

કચ્છમાં પાકિસ્તાનના શખ્સની પૂછપરછ દરમિયાન મોત, થોડા દિવસમાં બીજી ઘટના

ભુજના જોઈન્ટ ઈન્ટરોગેશન સેન્ટર (જેઆઈસી)માં અટકાયતી તરીકે રખાયેલાં 38 વર્ષના પાકિસ્તાની યુવકનું લિવરની બીમારીથી મોત થયું છે. મરનાર મામદ સોહિલ અબ્દુલ રશીદ સૈયદ કરાચીમાં હાઉસ નંબર-202, પાક મુસ્લિમ મહમદી કોલોની, મયૂરપુરી રોડ ખાતે રહેતો હતો. લિવરની બીમારીના કારણે ગત 14 માર્ચે તેને ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. 8 માર્ચ 2019માં પણ પાકિસ્તાનના ...

સુરેન્દ્રનગરમાં 9 કરોડની ટિકિટ વેચાયા બાદ, ફરી એક વખત ટિકિટ વેંચાઈ

ડો. મહેન્દ્રભાઈ મુંજપરાને ટિકિટ ભાજપે સુરેન્દ્રનગરથી ટિકિટ આપતાં ભાજપમાં બળવો થયો છે. જેમાં ફી એક વખત સુરેન્દ્રનગરમાં ચૂંટણી લડવા માટે ટિકિટોનું વેચાણ શરૂ થયું છે. આજ સુધી કોંગ્રેસ કરતી હતી, હવે પૈસા લઈને ટિકિટ આપવાનું તે કામ ભાજપ કરી રહ્યો છે. આ વખતે ગરીબ ઉમેદવારની ચૂંટણી નથી. પણ ઉદ્યોગપતિઓની મૂડીવાદી ચૂંટણી છે. સાંસદ દેવજી કહે છે પૈસાથી ટિકિટ આ...

ઘાંસના અભાવે લાખણી એરફોર્સમાં ગાયોના મોત

લાખણી તાલુકાના નાંણી એરફોર્સની જગ્યા જે 20 કિલોમીટરના ઘેરાવા માં આવેલો છે. સરકાર હસ્તક છે. સુરક્ષાના કારણે આ જગ્યાએ અવરજવર કરવામાં આવતી નથી. ઝાડીમાં મોટી સંખ્યામાં ગાયો વસવાટ કરે છે. પૂરતા પ્રમાણમાં વરસાદ થાય એટલે તો અહીં પુષ્કળ ઘાસ ઉગી નીકળે છે. ગાયોનો નિભાવ થાય છે. પણ ગયા વર્ષે ચોમાસુ નિષ્ફળ રહ્યું હતું. જેના કારણે ઘાસ થયું નહિ. જેના પરિણામે ઉનાળ...

અડવાણીને કેમ ટિકિટ ન આપી, આ રહ્યાં સાચા કારણો

નિતિન ગડકરીને ફરીએકવાર નાગપુરથી ટિકિટ આપવામાં આવી છે. જ્યારે અમિત શાહ ગાંધીનગરથી લડવાના છે, જે સીટ પર અત્યારસુધી લાલકૃષ્ણ અડવાણી લડતા હતા, પરંતુ આ વખતે તેમની ટિકિટ કાપી નાખવામાં આવી છે. અડવાણીને ટિકિટ ન આપતા ઘણા લોકોએ સવાલ ઉઠાવ્યા હતા. નિતિન ગડકરીએ કહ્યું હતું કે, અડવાણીજી અમારા માર્ગદર્શક હતા અને છે. આગળ પણ માર્ગદર્શન આપશે. અમારી પાર્ટીના તેઓ સ...

32 વર્ષથી અમદાવાદ પર ભાજપનું રાજ છતાં પાણી માટે ટેન્કર

અમદાવાદ શહેરમાં ગુજરાતના તમામ વિસ્તારો કરતાં સૌથી વધું પાણીના ટેન્કર દોડે છે. અહીં વર્ષે રૂ.2 કરોડનું ખર્ચ તો સસ્તામાં મળતા ટેન્કર દ્વારા થાય છે. જો આ પાણી ખાનગી ટેન્કરો દ્વારા મંગાવવામાં આવતું હોત તો વર્ષે રૂ.10 કરોડનું ખર્ચ શહેરના લોકો દ્વારા કરવું પડત. અમદાવાદમાં ફાયરબ્રિગેડ દ્વારા મફત પાણી આપવામાં આવે છે. ગુજરાતમાં પાણીની કોઈ તકલિફ નથી એવું કહે...

અજન્ટા કંપનીના આશ્કા ભાલોડિયાની જમીન વેચી નાંખી

રાપર તાલુકાના થોરીયારી ગામે ખરીદેલી ખેતીની જમીન બોગસ દસ્તાવેજોના આધારે અમદાવાદની મહિલા ઉદ્યોગપતિની બારોબાર વેચાઈ ગઈ છે. અજન્તા મેન્યુફેક્ચર કંપનીના મહિલા ડાયરેક્ટર આશ્કા સી. ભાલોડીયાની 2013માં ખરીદેલી ખેતીની જમીન 12 લોકોએ ખોટું પાવરનામું બનાવી બનાવટી વેચાણ દસ્તાવેજ બનાવી ખોટી રેવન્યૂ નોંધો પડાવી દીધી છે. અમદાવાદના જોધપુર ટેકરા ખાતે રહેતા આશ્કાએ 8મ...

કચ્છની સરહદે ચીનનું લશ્કર કોરીડોરમાં ગોઠવી દેવાયું

ગુજરાતના કચ્છની પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાન દ્વારા ચીનનું લશ્કર ખડકી મૂકી દેવામાં આવ્યું છે. ગુજરાતથી  90 કિલોમીટર દૂર સામે પાર પાકિસ્તાનમાં ચીને તેના લશ્કરી જવાનો તૈનાત કર્યાં છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓના અહેવાલો મુજબ ચીને સિંધ પ્રાંતના થરપારકર જિલ્લામાં થાર વિસ્તારમાં આવેલી કોલસાની ખાણની સુરક્ષા માટે પીપલ્સ લીબરેશન આર્મીના જવ...

મહિલાઓને રૂ.5 હજાર પેન્શન આપવાની માંગણી

16 માર્ચ 2019ના દિવસે એકલ મહિલા અધિકાર સંગઠનનું સ્થાપના સમ્મેલન કરવામાં આવેલું હતું. જેમાં આશરે 1500 જેટલી એકલ મહિલાઓ એ ભાગ લીધો હતો. રૂ.5000 પેન્શન આપવાની માંગણી કરી છે. આ સંગઠનની માંગો નીચે મુજબ છે. 1) એકલ મહિલાની પેન્શન યોજના આજીવન કરવામાં આવે. 2) બેહનો પાસે દર વર્ષે લેવાતા પુનઃ લગ્ન કર્યા નથી અને પુખ્તવયનો પુત્ર નથી તેની સમય મર્યાદા બં...

આનંદીબેન પટેલની પુત્રી અનારના જમીન કૌભાંડમાં ચોકીદારોએ કોઈ પગલાં ન લીધ...

12 ઓગસ્ટ 2016માં ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલની પુત્રી અને સમાજ સેવક અનાર પટેલનું ગીર જંગલની જમીનું કૌભાંડ અને ભ્રષ્ટાચારના કેસની વિગતો વિજય રૂપાણી સરકારે માંગી હતી. તેના આધારે આગળ શું કરવું તેનો નિર્ણય લેવાશે એવું મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જાહેર કર્યું હતું. અનાર પટેલને ગીર અભ્યારણ્યને અડીને 400 એકર જમીન ફાળવવામાં આવી હતી. મોટું જમીન ક...

20 હજાર કરોડની સૌની યોજના છતાં બંધોમાં 17% પાણી, મત મળ્યા, પાણી નહીં

ભાજપને સૌની યોજનાથી રાજકીય ફાયદો મળ્યો પણ લોકોને પાણી ન મળ્યું નર્મદા કંટ્રોલ ઓથોરિટીએ કેન્દ્રીય જલ આયોગને 22 માર્ચ 2017માં લખેલો પત્ર જાહેર થયો છે જેમાં રીતે કહેવાયું છે કે, સૌની યોજનામાં જે પાણી વાપરવાનું છે તે ચોમાસામાં બંધમાંથી પાણી વહી જાય છે તે જ વાપરવાનું છે. નહીં કે સિંચાઈ માટે 9 મીલીયન એકર ફીટ પાણી માંથી. તેમ છતાં રૂપાણી સરકારે ખેડૂતો સ...

અમિત શાહ ગાંધીનગરના ઉમેદવાર જાહેર

ભાજપની લોકસભાની ચૂંટણીની પ્રથમ યાદી જાહેર થઈ છે. જેમાં ગાંધીનગર - અમદાવાદની બેઠક પર ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ ચૂંટણી લડશે. વારાણસી પરથી નરેન્દ્ર મોદી ચૂંટણી લડશે.   

જામનગર વિધાનસભા પેટા ચૂંટણીમાં 35 દાવેદારો

જામનગર ગ્રામ્ય 77 વિધાનસભા વિસ્તારના આગામી લોકસભાની ચુંટણી સાથે જ વિધાનસભાની બેઠક માટે પેટા ચુંટણી યોજાવા જઈ રહી છે ત્યારે આજે કોંગ્રેસ પાર્ટી દ્વારા સંભવિત ઉમેદવારોની યાદી તૈયાર કરવા માટે સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં 35થી વધુ દાવેદારો ઉપસ્થિત રહેતા નિરીક્ષકો પણ મુંઝવણમાં મુકાયા હતા. કોંગી નિરીક્ષકોએ સેન્સની પ્રક્રિયાઓ પૂર્ણ કરી લઈ ...