હળવદની શાળામાં પ્રયોગશાળા કેન્દ્ર સરકારે મંજૂર કરી
અટલ ઈનોવેશન મિશન હેઠળ ઈન્કરીંગ લેબોરેટરીની સ્થાપના મોરબી જિલ્લામાં હળવદમાં આવેલી તક્ષશિલા વિદ્યાલયમાં કરવામાં આવી છે. કેમેસ્ટ્રી, ફિઝિકસ બાયોલોજી અને ખગોળશાના વિવિધ વિષયો પર વિદ્યાર્થીઓ પોતાની બુધ્ધી, શકિત અને તર્ક શકિતનો ઉપયોગ કરીને સંશોધનો કરી શકશે. રૂ.20 લાખના ખર્ચે પ્રયોગ શાળા બનશે. હવાના દબાણના પ્રયોગો, વિવિધ કેમિકલના પ્રયોગો, બળ અને ગતિના પ્...
હાર્દિકની જાદૂયી અસર, રાજકારણમાં જઇશું તો ભાવ પૂછાશે – નરેશ પટેલ...
હાર્દિક પટેલ રાજકારણમાં જોડાયા બાદ ખોડલધામના નરેશ પટેલે કહ્યું હતું કે, 'આપણામાંથી રાજકારણમાં કોઇ આવે તો જ આપણા સમાજનો કોઇ ભાવ પૂછ્શે.' નરેશ પટેલની રક્તતુલાના કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું હતું. 'રાજકારણ વગર સમાજની પ્રગતિ શકય નથી. રાજકારણ વગર આપણી પ્રગતિ પણ નથી. કોઈપણ ક્ષેત્રમાં રાજકારણ જરૂરી છે. એટલે હું યુવા સમિતિને વિનંતી કરૂ છું કે જે સક્ષમ હોય...
દાહોદમાં 53 ટકા આદિવાસી યુવાનો પરિવર્તન લાવશે
દાહોદ લોકસભા બેઠક ઉપર આદિવાસી મતદાતાઓએ 1999માં પહેલીવાર ભાજપ જીતી હતી જ્યારે સાંસદ તરીકે બાબુ કટારા વિજેતા બન્યા હતા. ફરી 2004ની ટૂંટણીમાં ચૂંટાઇ આવ્યા હતા. 2009માં કોંગ્રેસના પ્રભા તાવિયાડની જીત થઈ અને 2014માં ભાજપ ફરી મેદાન મારી ગયો હતો, જસવંતસિંહ ભાભોર ચૂંટાયા હતા. 2017માં દાહોદ લોકસભાની બેઠક પરની વિધાનસભાની 7 બેઠક પૈકી 3 કોંગ્રેસ અને 4 પર ભાજ...
28 લાખ બાળકોને સરકાર ગણવેશ આપશે
રાજ્યની આંગણવાડીમાં ભણતાં 28 લાખથી વધુ બાળકોના વાલીઓને આકર્ષવા ગુજરાત સરકાર લોકસભા ચૂંટણી પહેલાં બાળકોને યુનિફોર્મ આપશે. આવનાર 15 દિવસમાં દરેક બાળકને બે યુનિફોર્મ મળશે. આ ઉપરાંત 1 લાખથી વધુ આંગણવાડી અને તેડાઘરની બહેનોને 6 સાડીઓ અપાશે જોકે આ અંગે ગુજરાત સરકારે ઘણા લાંબા સમય પહેલાં જ જાહેરાત કરી હતી પણ લોકસભા ચૂંટણી નજીક આવતાં બાળકોના વાલીઓના મત અ...
વડોદરામાં શાકભાજી પકવવા પાણી નહીં રસાયણથી સિંચાઈ
ગુજરાત જેને ‘શાકભાજીનો ટોપલો’ ગણે છે તે વિસ્તારમાં આવેલ લુણા ગામના ભૂગર્ભજળમાંથી પાણી નહી કેમિકલ્સ નીકળે છે. સરકારી ભાષામાં કહીએ તો લુણા ગામના ભૂગર્ભ જળ પર પ્રદુષણ ફેલાવતા ઉધોગોના કેમિકલ્સે આંતકવાદી હુમલો કર્યો છે. તેનાથી શાકભાજી ઉગાડવામાં આવે છે તે રોજના 35 લાખ લોકો ખાય છે. 20 વર્ષથી ગામના લોકોનું કોઈ સાંભતું નથી. ગુજરાતની ચોકીદાર સરકાર તે રોકવ...
ભાજપની કચેરીએ મુખ્ય પ્રધાન રૂપાણી સલામત નથી, તો ચોકીદારો શું કરે છે ?
મુખ્યમંત્રીના નોટીફાઈડ સરકારી બંગલા પર ભાજપના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા એ આદર્શ આચારસંહિતાનું સીધું ઉલ્લંઘન અંગે કોંગ્રેસ પક્ષ દ્વારા ભારતીય ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવી છે. તો પછી ચોકીદાર ગુજરાતની ચોકી કેવી રીતે કરી શકશે. કોંગ્રેસ પક્ષ દ્વારા આચારસંહિતા ભંગ અંગેની ફરિયાદ બાદ ભાજપનું ગાંધીનગર ખાતેનું મુખ્ય કાર્યાલય મુખ્યમંત્રીની સુરક્ષાના પ્રશ...
કેવી છે ચૂંટણી આચારસંહિતા ? તે કાયદો નથી
ઉમેદવારો અને રાજકીય પક્ષો માટેની આદર્શ આચાર સંહિતા (Model Code of Conduct) તા.૧૦/૦૩/૨૦૧૯ના રોજથી અમલમાં આવે છે. આ આચારસંહિતા લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણીમાં સમગ્ર
રાજ્યમાં ચુસ્તપણે અમલ થાય તે માટે સંબંધિત સર્વેને જણાવવામાં આવ્યું છે. આચાર સંહિતા માત્ર આદર્શ છે અને આદર્શને કોઈ ગણકારતું નથી. તે કોઈ કાયદો નથી કે બંધારણનો ભાગ નથી...
900 કરોડના ચૂંટણી ખર્ચમાં કેટલા પકડાશે ?
સમગ્ર ગુજરાતમાં લોકસભાની 26 બેઠક માટે બે હજારથી વધું અધિકારીઓ માત્ર પૈસાની હેરાફેરી ક્યાંથી કઈ રીતે થઈ રહી છે તે પકડી પાડવા માટે ચૂટણી પંચે જવાબદારી સોંપી છે. પણ ગંભીર બાબત એ છે કે આજ સુધી ગુજરાતના ઈતિસાહમાં એક પણ રાજકીય નેતાઓને પૈસાનો ગેરઉપયોગ કરવા માટે સજા થઈ નથી કે જેલમાં મોકલવામાં આવ્યા નથી. આ ચૂંટણીમાં રાજકીય પક્ષોના ઉમેદવારો રૂ.900 કરોડ છુપી ...
ગુજરાતના ચોકીદારોએ કેટલી ચોરી કરી ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાખો ચોકીદીરોની સાથે વાત કરી. જેમાં ગુજરાતના પણ ચોકાદીરો હતા. ગુજરાતના ચોકીદીરો પ્રજાની કેવી ચોકી કરે છે તેના બે વર્ષના થોડા બનાવો અહીં આપવામાં આવ્યા છે. ચોર ખાય, મોર ખાય બાકી વધે તે કોણ ખાય ? ચોકીદાર ખાય
ભાજપના ધરમપૂરના ધારાસભ્ય અરવિંદ પટેલ તથા ભાજપ આદિવાસી મોરચાના મહામંત્રી ગણેશ બીરારીએ ધરમપુરની ધોરણ 6 થી 10 સુધીના શા...
32 કૌભાંડોના કારણે શંકર ચૌધરીએ ઉમેદવારી પરત ખેંચવાની ફરજ પડી
બનાસકાંઠામાંથી પોતાની ઉમેદવારી પરત ખેંચવા માટે શંકર ચૌધરીને કેમ ફરજ પડી તે અંગે સનસનીખેજ વિગતો બહાર આવી છે. આમ આદમી પક્ષના ભેમાભાઈ ચૌધરીએ ખુલ્લો પત્ર લખી ભાજપના મંત્રી અને પૂર્વ આરોગ્ય પ્રધાન શંકર ચૌધરીના કૌભાંડો જાહેર કર્યા હતા. તેને બે વર્ષ થયા છતાં તેની તપાસ ગુજરાત સરકારે કે ભાજપે કરી નથી. શંકર ચૌધરીએ બનાસકાંઠાની લોકસભાની ટિકિટ માંગી પણ તેણે ઉમે...
ડીસામાં એક ફાર્મ હાઉસમાં નેતાઓની સેક્સ સીડી ઉતારી ટિકિટ માંગી
બનાસકાંઠા લોકસભા બેઠકના એક પક્ષના ઉમેદવાર પસંદ કરવામાં પક્ષ પોતે જ પોતાના નેતાઓની અશ્લીલ સીડી કાંડમાં ફસાયા છે. તેથી ઉમેદવાર પસંદ કરવાની પ્રક્રિયા પર અડચણ ઊભી થઈ છે. કે. કા.ના નામે ઓળખાતાં એક નેતાનું આ ફ્રાર્મ હાઉસ છે. જ્યા તાજેતરમાં જ નેતાઓ રોકાયા હતા. એક વરિષ્ઠ નેતા અને મંત્રી પણ આ ફાર્મહાઉસ પર રોકાયા ત્યારે તેમની સીડી ઉતરી હતી. આવી કૂલ 4 સીડી ...
ભાજપના નેતાનો પૂત્ર જૂગારનો અડ્ડો ચલાવતો પકડાયો પણ પોલીસ ન પકડી શકી
અમરેલી નગરપાલિકાના ભાજપના સભ્ય નાનભાઈ બિલખીયાના રહેણાંક મકાનમાં તેમનો દિકરો કાળુ નાન બિલખીયા બહારથી માણસો ભેગા કરી પોતાના આર્થિક ફાયદા માટે તેમની પાસેથી ચાલતા જુગાર રમવા દેવા બદલ રૂપિયા ઉઘરાવી જુગારનો અડો ચલાવતો પકડાયો હતો. પટેલ બેકરીના ઉપરના ભાગે આવેલા નાનભાઈ બિલખીયાના રહેણાંક મકાને રેઈડ કરતાં જુગાર રમતા 13 લોકો પકડાઈ ગયેલા. એક ભાગી ગયો હતો. તમામ ...
બનાસકાંઠામાં પક્ષપલટું ભાજપના બે નેતા વચ્ચે ટિકિટનો જંગ
પક્ષાંતર કરીને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ભાજપના બે નેતાઓ વચ્ચે બનાસકાંઠામાં જંગ જામ્યો છે. કેશાજી ચૌહાણ અને લીલાધર વાઘેલા હજુય પોતાની નિષ્ફળતાઓને ઢાંકવાનો પ્રયાસ કરી ટીકીટ માટે સમાજના નામે પક્ષનું નાક દબાવી રહ્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખ કેશાજીએ ટિકિટ માટે જોર લગાવી દીધું છે. કેશાજી ટેકેદારો દ્વારા જાહેર કરાવી દીધું હતું કે, તેઓ જ આ બનાસકાંઠાના ...
વડાપ્રધાન મોદીના ગામ ઉંઝામાં ફરી એક વખત ભાજપ હારશે ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમને વતન વડનગરમાં ફરી એક વખત હરાવવા માટે કોંગ્રેસ એક બની છે. અગાઉની ચૂંટણી અહીં નદેન્દ્ર મોદીનું વતન હોવા છતાં શરમજનક રીતે હારી ગયા હતા. તેથી કોંગ્રેસના ધારાસભ્યનો પક્ષપલટો કરાવવામાં આવ્યો હતો. ડો.આશાબેન પટેલે ઊંઝાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા ઊંઝા વિધાનસભાની બેઠક પર ઉમેદવાર શોધવા માટે કોંગ્રેસની ઊંઝા ઉનાવા હાઇવે પરની ...
ભાજપની હારની બીકે શંકર ચૌધરીને આદેશ આનંદીબેને આપી બનાસકાંઠાની ઉમેદવારી...
બનાસકાંઠા બેઠક ઉપર બનાસડેરીની ચૂંટણીમાં પરાજય બાદ હાંસિયામાં ધકેલાઈ ગયેલા પરથી ભટોળ પણ આ ચૂંટણીમાં ટીકીટ મેળવવા ‘એડી ચોટીનું જાર’ લગાવ્યું છે. જેમાં રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા તેમણે ભાજપ અને કોંગ્રેસ પાસે ટિકિટ માંગી છે. કૂલ 31 લોકોએ ભાજપની ટિકિટ માંગી છે. જેમાં હારની બીકે શંકર ચૌધરીએ ઉમેદવારી પરત ખેંચી છે. પી.એન.બી. કાંડમાં રૂ.2 કરોડની લાંચમાં...

English