ઝેરી સાઈનાઈડ સુરત માટે જોખમી બની શકે, જોખમી કચરો પકડાયો
સુરતના ઓલપાડમાં આવેલા હિન્દુસ્તાન કેમિકલ્સ ફરી એક વખત વિવાદમાં આવી છે. પોલીસે તેને જોખમી કચરો નાંખતા પકડી પાડી છે. એવી જાહેરાત કરી છતાં હજુ સુધી આ કંપનીને GPCB દ્વારા તેને નોટિસ પણ આપવામાં આવી નથી. તેથી ગઠબંધન જાહેર થયું છે. ગુજરાત સરકારની કાઈન્સીલ દ્વારા જેને સલામતીના 12 એવોર્ડ મળેલા છે તે લોકો માટે અસલામતી કરાવતી પકડાઈ છે. છતાં તેમની સામે કોઈ પગલ...
મોરબીમાં કોલસાની ખપત 95 ટકા ઘટી, કોલસાનું પ્રદુષણ બંદરને ભરખી ગયું
નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા તાજેતરમાં સિરામિક એકમોમાં વપરાતા કોલગેસ પ્રતિબંધ મૂકવા અંગે ચુકાદો આપવામાં આવ્યો છે. પ્રદુષણ ઓકતો આ ઉદ્યોગ હવે પોતે આફતમાં આવી પડ્યો છે. જેથી સિરામિક ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. મોરબીના સિરામિક ઉદ્યોગમાં દર મહિને રૂ.400થી 450 કરોડનો કોલસો વાપરતો હતો તે હવે 5 ટકા વપરાસ થઈ ગયો છે. નવલખી બંદરથી દરરોજ 800 થી 950 ટ્રક ...
ચૂંટણીમાં 85 ટકા લોકોના હથિયાર કેમ લઈ લેવામાં આવે છે ?
રાજ્યમાં 57 હજાર જેટલા સ્વયં સંચાલિત હથિયાર માટે પરવાના આપેલા છે. જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે જિલ્લા કલેક્ટરની સમીક્ષા સમિતિની સમીક્ષા બાદ 85 ટકા લોકો પાસેથી હથિયાર જમા લેવામાં આવે છે. જે જમા નથી લેવાતાં તે લોકો કોણ છે તે અંગે કલેક્ટર ક્યારેય જાહેર કરતાં નથી. તેથી તે શાસક પક્ષ ભાજપને ફાયદો કરાવી શકે એવી શંકા પણ છે. ચૂંટણીમા પરવાનેદારોના હથિય...
દરિયો પૂરી દેતાં માછલીઓ ગાયબ, 12 હજાર માછીમાર પર આફત કોણે નોતરી ?
માળિયા તાલુકાના દરિયાકાંઠાના રણ વિસ્તારમાં રણ 5 વર્ષથી મીઠું પકવતાં ઉદ્યોગપતિઓએ કચ્છના અખાતની અનેક ખાડી બંધ કરી દીધી છે. જે રીતે અદાણીએ કચ્છ મુંદ્રામાં કરેલું એ રીતે અહીં પણ થયું છે. જુના નવા હંજીયાસર અને સુરજબારી નજીક ચેરીયાવાંઢ વિસ્તારમા રાજકીય વગ ધરાવતા માથાભારે ઉધોગપતીઓ એ ધુડખર અભ્યારણની જમીનમા ગેરકાયદેસર પેશકદમી કરી મહાકાય માટીના પાળા બનાવી ના...
રાજસ્થાને ટાઈલ્સને સફેદ બનાવતા મટીરીયલ પ્રતિબંધ મૂકતાં મોરબીની ટાઈલ્સ ...
રાજસ્થાન સરકાર દ્વારા સિરામિક ઉદ્યોગમાં વપરાતા મહત્વના મટીરીયલ્સ બંધ પડી રહેલા ગ્રાઇન્ડિંગ યુનિટોને બચાવવા વેચાણ અંગે પ્રતિબંધ ફરમાવી દેતા મોરબી ટાઈલ્સ ઉધોગના પ્રોસેસ યુનિટો સસ્તા ભાવના મટીરીયલ્સના ભાવ વધી જશે. જેની સીધી અસર 175 ઉદ્યોગોને થશે જેમણે રૂ.600 કરોડનું રોકાણ કર્યું છે. જે રાજસ્થાનથી આવતી કાચી સામગ્રી પર પ્રક્રિયા કરીને સિરામિક ફેક્ટરીને ...
27 દંપતી સ્વનિર્ભર બની ઘડીયાળ અને ટાઈલ્સના કારખાનામાં કામ કરે છે
મોરબી નજીકના લક્ષ્મીનગર ગામ પાસે આવેલા સી.યુ.શાહ સંસ્થા સંચાલિત પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્રમાં 27 પ્રજ્ઞાચક્ષુ દંપતી વસવાટ કરે છે. પ્રજ્ઞાચક્ષુ મહિલાઓ સામાન્ય ગૃહિણીની માફક જ ઘરની તમામ જવાબદારીઓ નિભાવી રહી છે. તેમના પતિ મોરબી આસપાસના વિસ્તારમાં આવેલા ઘડિયાળ, સિરામિક અને તેને લગતા રો-મટીરીયલ્સના કારખાનામાં કામ કરે છે. મહિલાઓ રોજબરોજના ઘર કામ રસ...
ભાજપના નેતાનો હત્યાનો આરોપી છબીલ પટેલ અમદાવાદ આવી શરણે થશે
ભાજપના નેતા જયંતિ ભાનુશાળીની હત્યા ભાજપના નેતા છબીલ પટેલે કરાવ્યા બાદ 2 જાન્યુઆરી વિદેેશ ભાગી ગયેલા છબીલ પટેલ ઉપર પોલીસની ભીંસ વધતા તે ગુજરાત પોલીસના પગ પકડવા તૈયાર થયો છે. છબીલના પુત્ર સિદ્ધાર્થ પટેલની પોલીસે ધરપકડ કર્યા બાદ છબીલ હવે વિદેશથી આવવા તૈયાર થયો છે. અમેરિકામાં સંતાઈ બેઠેલા છબીલ પટેલે ભારત પાછા ફરવા માટે 14 માર્ચની વિમાનની ટિકિટ કરાવી લ...
દ્વારકાના ભણવડ ભાજપમાં યાદવાસ્થળી
ભાજપનો આંતરિક વિખવાદ સામે આવી રહ્યો છે. દ્વારકા જિલ્લાના ભાણવડ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ નિમિશ ઘેલાણીએ નગરપાલિકાના પ્રમુખ પર વિકાસના કામો નહીં કરવા દેતા હોવાના આક્ષેપો લગાવીને રાજીનામું આપી દીધું છે. ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચે આંતરીક વિખવાદ સામે આવ્યો છે. નગરપાલિકાના પ્રમુખ પર આક્ષેપો કરતા નિમિશ ઘેલાણીએ કહ્યું છે કે, નગરપાલિકાના પ્રમુખ અન...
અમદાવાદમાં દર ચૂંટણીએ 1થી 2 લાખ મતદારો મતદાનના દિવસે રદ કરી દેવાય છે
80 લાખની વસતી સામે માત્ર 54 લાખ મતદારો હોય તે આશ્ચર્ય છે. તેનો મતબ કે 26 લાખ લોકો એકા છે કે જે મતદાન નથી. 2011ની વસતી પ્રમાણે 74 લાખ વસતી છે. 10 વર્ષમાં 10 ટકાના દરે અમદાવાદની વસતી વઘે છે. જે હિસાબે બીજા 6થી 7 લાખ વસતી વધી હોઈ શકે છે. આમ 80 લાખની વસતીમાં 54 લાખ મતદારો છે. બે ત્રૃતિયાંશ મતદારો વતનીના આંકડા પ્રમાણે હોઈ શકે છે. આ વખતે અગાઉની જેમ 1 લાખ...
ભાજપ પક્ષાંતર કેમ કરાવી રહ્યો છે ? શું દેશ ભક્તિનો નશો ગુજરાતમાં ચઢતો ...
લોકશાહી નહીં પક્ષશાહી – દિલીપ પટેલ – રાજકીય વિશ્લેષણ ભાજપે જામનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, મહેસાણા અને કચ્છ લોકસભા બેઠક પર પક્ષાંતર કેમ કરાવ્યું તેનું ગણિત રાજકીય પંડિતોએ જાહેર કર્યું છે. કોંગ્રેસના ધારાસભ્યો વધું હોય એવી 13 લોકસભા બેઠક છે. રાષ્ટ્રીય રાજકારણમાં કોંગ્રેસ ફરીથી ઉભરી હોવાથી અમિત શાહ ગુજરાતમાં 26 બેઠકોમાંથી માંડ અડધી જ અપાવી શકે ત...
હિન્દુ ધર્મને કચ્છનું 5 હજાર વર્ષ જુનું કબ્રસ્તાન પડકાર ફેંકે છે
કચ્છના લખપત તાલુકાના રણ પાસે જૂના ખટિયા ગામે ઉત્ખનન દરમિયાન 250થી વધુ માનવ કંકાલ ધરાવતું 5000 વર્ષ પુરાણું કબ્રસ્તાન મળી આવ્યું છે. ગુજરાતમાં આટલું જૂનું પહેલું મળી આવ્યું છે. કચ્છના ધોળાવીરા પછી વિશ્વની બીજી અતિ પ્રાચીન સાઇટ છે. જે બતાવે છે કે ગુજરાતમાં લોકોને અગ્નિસંસ્કાર કરાતા ન હતા પણ જમીનમાં દાટવામાં આવતાં હતા. જેમાં 26 કબર ખોદી ઓળખી છે. માનવ ...
ભાજપની ત્રણ સરકરોની ભૂલ બુલેટ ટ્રેનને નડી, એક વર્ષનો વિલંબ થતાં કરોડોન...
ખેડૂતોની જમીન બળજબરીથી લેવા માટે ગુજરાત સરકારે કામ કરતાં જમીન ગુમાવતાં 6 હજાર ખેડૂતોએ વિરોધ કર્યો હતો. તેથી અમદાવાદ મુંબઈ વચ્ચેની ઉદ્યોગપતિઓ માટેની બુલેટટ્રેનનો પ્રોજેક્ટ વિલંબમાં પડી ગયો છે. નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે જાહેર કર્યું છે. ડિસેમ્બર 2018માં પાટા નાંખવાનું કામ શરૂ થવાનું હતું. માર્ચ 2019માં તેનું કામ ચાર મહિના વિલંબ થયો છે. હ...
ભાજપના નેતા વનરાજસિંહ સામે બળાત્કારની ફરિયાદ
ગુજરાતમાં ભાજપની સત્તા 28 વર્ષથી હોવાથી હવે તેમાં સત્તાની તમામ અવગુણ આવી ગયા છે. ભાજપના અનેક નેતાઓ ભ્રષ્ટાચાર, કૌભાંડ, અત્યાચાર, અનાચાર અને ચારિત્ર હીન હોવાના બનાવ રોજ બહાર આવે છે. આવું સુરેન્દ્રનગર જિલ્લામાં થયું છે. વઢવાણના ભાજપ નેતા વનરાજસિંહ જાદવ સામે બળાત્કારની ફરિયાદ એક યુવતીએ આપી છે. ભાજપના નેતા વનરાજસિંહ જાદવે 8 માર્ચ 2019માં એવી ફરિયાદ આપ...
મહેમદાવાદમાં બળવો કરનારા સામે પગલાં ભરવામાં ભાજપના બેવડા ધોરણો
અમદાવાદના પરું ગણાતાં ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખની મધ્યસત્ર ચૂંટણી 15 જૂન 2018માં થઈ હતી ત્યારે પક્ષના ઉમેદવાર બરાબર ન હોવાનું કહીને તેમને પરાસ્ત કરવા માટે કરેલી કામગીરી બદલ ભાજપના કોર્પોરેટર સવિતા ચૌહાણ, સુનિતા પટેલ, મંજુલા ચૌહાણ, ગલા ચોહાણ, સરકુ મલેકને પક્ષમાંથી બરતરફ કેમ ન કરવા એવી નોટિસ આપીને સાત દિવસમાં તેમની સ...
આનંદીબેન પટેલ બનાસકાંઠાના ટ્રસ્ટના ટ્રસ્ટી કેમ બન્યા, ઘુંટાતું રહસ્ય
શિક્ષણ માટે કામ કરતી વિમલાબેન અને સારાભાઈ શાહ એજ્યુકેશન ટ્રસ્ટમાં ટ્રસ્ટમાં આંતરિક વિખવાદો અને ઝઘડા હતા. જેમાં કેટલાંક કેસ ચાલી રહ્યાં છે. તેમાં કોઈ ટ્રસ્ટી પણ નથી. એવા ટ્રસ્ટમાં મધ્ય પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલને ટ્રસ્ટી બનાવવામાં આવ્યા છે. બનાસકાંઠાના ચડોતરમાં આવેલાં આ ટ્રસ્ટમાં શિક્ષણ આપવા માટે વિમલાબેને કરોડો...

English