Tuesday, August 11, 2026

મુખ્ય પ્રધાન નહીં, કોંગ્રેસના ધારાસભ્યના કારણે કુલપતિને પાણીચું, જાણો ...

પાટણની પાઠશાલા – દિલીપ પટેલ – ખાસ અહેવાલ પાટણની હેમચન્દ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ બી.એ. પ્રજાપતિ (બાબુ પ્રજાપતિ)ને ભ્રષ્ટાચારના આરોપસર ગુજરાત સરકારે લોકાયુક્તના અહેવાલ બાદ પદ પરથી હટાવી દીધા છે. તેમની સામે લોકાયુક્તની તપાસ થતાં તેમાં તેઓ કસૂરવાર ઠર્યા છે. તેમની સામે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય પ્રો. કિરીટ પટેલ ઘણા સમયથી લડી રહ્યાં...

કાયદા પ્રધાન ભૂપેન્દ્રસિંહને કાયદા પર વિશ્વાસ નથી – વડી અદાલત

ફરી એક વખત કાયદા પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો ઉધડો ગુજરાત વડી અદાલતે લીધો છે. 2017ની ગુજરાત વિધાનસભાની ધોળકા બેઠકની ચૂંટણી અંગે થયેલી જાહેર હીતની અરજીમાં રીટર્નિંગ ઓફિસર ધવલ જાનીની જુબાની ચાલી રહી હતી. ત્યારે કોર્ટે એ બાબતને લઇને ટકોર કરી છે કે, ખુદ કાયદા પ્રધાન કાયદા પર વિશ્વાસ નથી, તેવા સોગંદનામા અને એફિડેવિટ તેઓ સુપ્રીમ કોર્ટમાં કરે છે, તો આવા...

ધોળકિયા દર વર્ષે પોતાના કર્મચારીઓને કાર અને ફ્લેટ કેમ આપે છે ?

સવજી ધોળકિયાએ દિલ્હીની તિહાર જેલમાં ભગવત સપ્તાહનું આયોજન કર્યું હતું. આ અવસર પર તેમણે પોતાની રૂ.179થી માંડીને રૂ.9 હજાર કરોડની કંપની કેમ બનાવી તે માટેની વાત કરી હતી. જ્યારે કંપનીની શરૂઆત કરી ત્યાં મારી પાસે પૈસા ન હતા. મેં પહેલા એક લાખની લોન લીધી. મને મારા કામની માહિતી હતી. સાચા મન અને ઇમાનદારીથી કામ કરવાનું શરૂ કર્યુ. લોકોને કામ પસંદ આવવાં લાગ્યું...

બાલાસિનોરમાં ડાયનોસોરના ઈંડા સજાવટ માટે વપરાતાં હતા

બાલાસિનોર અશ્મિય ઉદ્યાન આવેલો છે જે ભારતના જુરાસિક પાર્ક તરીકે પ્રસિદ્ધ છે. અહીંથી 72 એકરના વિસ્તારમાં ડાયનાસોરનાં ઈંડા, હાડકા વગેરેનાં અશ્મિ મળી આવેલાં છે. અહીંથી 13 પ્રકારનાં ડાયનાસોરનાં અવશેષો મળ્યા છે. ફોસિલ પાર્કની આ સાઈટ વિશ્વની બીજા કે ત્રીજા  નંબરની વિશાળ સાઈટ છે. રૈયોલીમાં 6.5 કરોડો વર્ષો પહેલાં ગુજરાતની ધરતી પર ફરતા રાજા સૌરસ હતા. 1981માં...

ધોરણ 10-12ના 63 હજાર પરીક્ષા ખંડમાં કેમેરા મૂકી દેવાયા

63,615 પરીક્ષા ખંડો સી.સી.ટીવી. કેમેરા તથા 509 ટેબલેટ મૂકી દેવામાં આવ્યા છે. 7 માર્ચથી 23 માર્ચ 2019 દરમિયાન ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ ગુજરાત માઘ્‍યમિક અને ઉચ્‍ચતર માઘ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવશે. 1607 કેન્દ્રોની 5874 શાળાના મકાનોમાં પરીક્ષા લેવાશે. 135 વિષયોની પરીક્ષાઓ લેવાશે. 85 હજાર કર્મચારીઓ કામ કરશે. જેમાં શિક્ષકો છે....

ગુજરાતમાં ભારતના ભાગ્ય વિધાતા કેટલા, નાટક કેટલા ?

અમદાવાદના ટાગોર હોલમાં ગાંધીજી પરનું એક નાટકનો પ્રથમ પ્રયોગ સાંજે 6 વાગ્યે શરૂ થશે. ચકાસણી વખતે તેનો પ્રયોગ ગાંધીનગની સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમમાં ધરમપુરના શ્રીમદ્ રાજચંદ્ર મિશન દ્વારા ભારત ભાગ્ય વિધાતા નાટક ભજવાયું હતું.  જેમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી હાજર રહ્યા હતા. મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતી વર્ષને લઈને નાટક યોજવામાં આવ્યું છે. ...

ભાજપ અને સરકાર ડર અને ભયના માહોલ હેઠળ સત્તા ટકાવવા રમત રમી રહી છે

ગુજરાતમાં ભાજપને પાતળી બહુમતીથી 99 બેઠકો મળી ત્યારે ભાજપના અનેક ધારાસભ્યોએ પ્રધાન બનાવવા માટે રજૂઆતો કરી હતી અને રાજીનામાં આપવા સુધી વાત પહોંચી હતી. વળી નિતીન પટલે પણ નારાજ છે. ત્યારે જો થોડા ધારાસભ્યો ભાજપથી અલગ થાય તો સરકાર તૂટી પડે તેમ છે. તેથી કોંગ્રેસના ધારાસભ્યોનું ભાજપમાં પક્ષાંતર કરાવવામાં આવી રહ્યું છે કાંતો તેમની સામે પોલીસ કેસ કરીને જેલમ...

20 લાખ યુવાનોમાં ભાજપ સરકારના શોષણ સામે રોષ 

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ફિક્સ પગારના કર્મચારીઓના નજીવા પગાર વધારાની જાહેરાત કરી છે. ત્યારે બાંધેલા પગાર, કરાર આધારિત નોકરી, ઉછીના કર્મચાીરઓ લેવાના નામે નજીવા વેતનથી થતું આર્થિક શોષણ થાય છે. પગારની ચુકવણીમાં 4 મહિનાના વિલંબને પરિણામે રાજ્યના 5 લાખ સહાયક અને 15 લાખ આઉટસોર્સિંગમાં કામ કરતાં યુવાનો-યુવતીઓમાં અન્યાય અજંપો, આક્રોશ છે. શોષણ ક...

જોડિયા દિકરીઓનું બેન્ડવાજા સાથે સુરતમાં સ્વાગત

સુરતમાં તાજી જન્મેલી બે દિકરીઓને હોસ્પિટલથી ઘરે લઈ જવા માટે બેન્ડવાજા સાથે રસ્તા પર નૃત્ય સાથે પોતાના ધરે આવકારી હતી. ટ્રાવેલ કંપની ચલાવનારા આશિષ જૈનની પત્ની પ્રિયમે બે જોડિયા દિકરીઓને જન્મ આપ્યો હતો. બાળકીઓને ઘરે લાવતા પહેલા પોતાના ઘરને લગ્ન પ્રસંગની જેમ શણગાર્યુ હતું. જેમાં સબંધીઓ અને મિત્રોને બોલાવવામાં આવ્યા હતા. બાળકીઓને હોસ્પિટલથી પોતાના ઘરે ...

જંગલમાંથી 1.30 લાખ આદિવાસી કુટંબોને હાંકી કાઢવાના આદેશ બાદ મુખ્ય પ્રધા...

ગુજરાતના જંગલોમાંથી આદિવાસીઓને હાંકી કાઢવાના આદેશ બાદ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી આદિવાસી વિસ્તારમા ંદોડી ગયા હતા. તેમણે વન અધિકાર અધિનિયમ હેઠળ 1589 વનવાસી લાભાર્થીઓને 1570 એકર જમીનના હક્કપત્રો આપ્યા હતા. જેમાં ધરમપુર તાલુકાના 872, કપરાડા તાલુકાના 657 તેમજ ઉમરગામ તાલુકાના 60 લાભાર્થીઓને હક્કપત્રો અપાયા હતા. આવા કુલ 1.30 લાખ કુટુંબોને હક્કપત્રો આપવાના ...

કચ્છમાં વહાઈ દળના ફાઈટર પ્લેન બે કલાક સુધી કેમ ઉડતા રહ્યાં ?

અતિ સંવેદનશીલ કચ્છ સરહદે ભુજ નજીક મધરાત્રે ભુજના આકાશમાં ચકરાતા એરફોર્સના ફાઇટર વિમાનો અવાજ સાંભળીને લોકો આકાશમાં જોવા લાગ્યા હતા. હવાી જહાજ જોઈને લોકોમાં ઉચાટ ફેલાયો હતો. સતત બે કલાક સુધીના હવાઈ જહાજના આંટાફેરા અને મોટા ધડાકા સાંભળાયા હતા. પાકિસ્તાનની સરહદના કચ્છમાં  સેના અને હવાઈ દળની કવાત ચાલી રહી છે ત્યાં રાતના સમયે બનેલી આ ઘટનાથી લોકોમાં ચિ...

મોરબી જીલ્લા પંચાયતની સમિતિઓમાં પ્રમુખની મનમાનીના આક્ષેપ

મોરબી જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં અંદાજપત્રને મંજૂરી આપતી વેળાએ કોંગ્રેસના જ સભ્યોએ આરોપો મૂક્યા હતા.  મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા છે. કોંગ્રેસના સભ્ય હરદેવસિંહ જાડેજાએ સામાન્ય સભામાં કોંગ્રેસ શાસિત પંચાયત પ્રમુખ પર આક્ષેપ કર્યા હતા. જેમાં કમિટીઓના નામમાં પ્રમુખે ફેરફાર કર્યા હોય જે મામલે ઉપપ્રમુખે લેખિત રજૂઆત કરી હોવાનું જણાવ્...

ગૌરક્ષ પર ફાયરીંગ ઉપજાવી કઢાયું, ગૌચર પચાવી પાડવા માંગતા હતા

મોરબીના મહેન્દ્રનગર ગામે ગૌરક્ષક પર થયેલા ફાયરીંગના બનાવમાં ગૌરક્ષક દ્વારા ફાયરીંગનું તરકટ રચવામાં આવ્યું હતું જેનો એલસીબી ટીમે પર્દાફાશ કરીને ગૌરક્ષક અને તેના ત્રણ મળતિયાઓને ધરપકડ કરી છે. 12 ફેબ્રુઆરી 2019માં દિનેશ રામજીભાઈ લોરિયા રહે મહેન્દ્રનગર વાળા પર મહેન્દ્રનગર ગામની સીમમાં આવેલા નિરાધાર ગૌશાળાના મેઈન ગેટ પાસે પોતાની સ્કોર્પીઓ કારમાં બેઠા ...

કોંગ્રેસના ધારાસભ્યને હાંકી કઢાયા, ભાજપના ધારાસભ્ય સામે કોઈ પગલાં નહીં...

કોંગ્રેસના ધારાસભ્યને ધારાસભ્ય પદેથી દૂર કરી દેવાનો આદેશ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કર્યો છે. ગીર સોમનાથના તાલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને માઇનિંગ કેસમાં ભગવાન બારડને કોર્ટે 2 વર્ષ 9 મહિનાની સજા ફટકારી છે, ત્યારે તેમનું ધારાસભ્ય પદ રદ્દ કરી દેવામાં આવ્યું છે. જોકે ધારાસભ્યને વડી અદાલતમાં જઈને અપીલ કરવાની મંજૂરી આપી શકાય તેમ હત...

ભાજપના નેતા છબીલ પટેલે સાક્ષીઓને ફોડવા પત્રકાર અને સગાનો ઉપયોગ કરેલો

ભાજપના નેતાઓની લડાઈમાં અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા થઈ હતી. આ હત્યા ભાજપના જ નેતા અને પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલે કરાવી હોવાની ફરિયાદ નોંધાતા છબીલ પટેલ ફરાર થઈ ગયા છે. આ કેસની તપાસ કરી રહેલા ખાસ તપાસ દળે બે ભાડૂતી મારાઓ સહિત કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. દરમિયાનમાં રઘવાઈ ગયેલા છબીલ પટેલે સાક્ષીઓને સમજાવવા માટે પોતાના બે સ્વજનો અને...