Monday, August 10, 2026

અમિત શાહના ઈશારે રૂપાણી સરકાર ફરી પાટીદાર આંદોલન ભડકાવવા માંગે છે ?

જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાનો મુદ્દો આગળ ધરીને વિજય રૂપાણીની સરાકરે પાટીદારોને સ્પષ્ટ ધમકી આપી છે કે 300 જેટલાં ગુનામાં સેંકડો પાટીદારોને 5 વર્ષથી 10 વર્ષની જેલની સજા થઈ શકે છે. જોકે સરકારે આ બધા ગુના પરત લેવાની ખાતરી આપવામાં આવી હતી. પણ તેમ થયું નથી. હવે સરકારે નવેસરથી આ વિવાદને છેડવાનો પ્રયાસ લોકસભાની ચૂંટણી પૂર્વે અને હાર્દિક પટેલને ચૂંટણી ...

રૂપાણીના રૂપાળા આંકડા

ફેક્ટ અને ફીગરના આધારે સરકારની સારી કામગીરીનું 21 ફેબ્રુઆરી 2019નું મૂલ્યાંકન સરકારે કર્યું છે. આ આંકડા સારી બાબતોના છે. સરકારે ભૂલો શું કરી છે તે અંગે તેમણે જણાવ્યું નથી. જે લોકો અને અખબારોમાં વિગતો આવે છે. -23 વર્ષથી અમારી ભાજપ સરકાર છે -બે દાયકા પહેલાં વર્ષ ૧૯૯૫-૯૬માં ગુજરાતના બજેટનું કદ રૂ. ૧૦,૮૭૩.૧૩ કરોડ હતું જે 2019-20માં વધીને રૂ.૧,૮૩,...

કાશ્મિરમાં બદલો ન લો ત્યાં સુધી રાજકીય નેતાઓએ ગામમાં પ્રવિશ બંધી

કાશ્મીરના પુલવામામાં થયેલ હુમલામાં આતંકીઓને અને પાકિસ્તાનને જવાબ આપવા ગુજરાતમાં માંગ ઉઠી રહી છે.  બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના  મોરીયા ગામના લોકોએ જ્યાં સુધી કાશ્મીરનો પ્રશ્ન ન ઉકેલાય કે શહીદોના બલિદાનનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ ન અપાય ત્યાં સુધી કોઇપણ રાજકીય પક્ષના નેતાઓને ગામમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. લોકો માને છે કે વર્ષોથી...

પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમિનું નાક કાપી લીધું, બીજીએ અત્મહત્યા કરી

અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના જીવાપર ગામે મોડી રાતે 23 વર્ષના યુવાન પ્રકાશ ચંદુભાઈ મકવાણા તેજ ગામની તેની પ્રેમિકાના ઘરની દીવાલ કૂદીને મળવા ગયો હતો. આ સમયે પ્રેમિકાના પરિવાર ઉંઘમાંથી જાગી જતાં  છરીથી નાક કાપી તાલિબાની સજા ફટકારી હતી. બાબરા પીએસઆઈ ગીતા આહીર જીવાપર ગામે દોડી જઈ ગંભીર રીતે ઈજાગ્રસ્‍ત  યુવાનને પ્રથમ બાબરા પછી વધુ સારવાર માટે રાજકોટ લઈ ...

નરેન્દ્ર મોદીના ભાઈ ધરણા પર બેઠા, અનાજમાં વધું કમિશનની માંગણી કરી

સસ્તા અનાજની દુકાન ધરાવનારાઓએ પડતર પ્રશ્ર્નોને લઈ 2 દિવસીય રાજ્ય વ્યાપી ધરણા અને ઉપવાસ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે શરૂં કર્યા હતા. ગુજરાત ફેર પ્રાઈસ એસોશિએશન અને શોપ દ્વારા 21 અને 22 ફેબ્રુઆરી 2019માં બે દિવસ ધરણા અને ઉપવાસ પર ઉતરી ગયા હતા. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટાભાઈ પ્રહલાદ મોદી પણ ઉપવાસ પર બેઠા છે. તેઓ સંગઠનના આગેવાન છે. રાજ્યભરમાં...

મોરબીની 17 ફેક્ટરીઓ પાસેથી રૂ.2.97 કરોડની ટાઈલ્સ મંડાવી પણ પૈસા ન આપ્ય...

મુંબઈ ખાતેની અલગ અલગ પેઢીના નામે માલ મંગાવી ૨.૯૬ લાખનું પેમેન્ટના ચૂકવી મોરબીના વેપારીઓ સાથે સિરામિક ફેક્ટરી સાથે છેતરપીંડી કરતા વિશાલ જીવરાજભાઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. વડોદરાના રવિ કિશોર પાઉંએ અલગ અલગ પેઢીઓ બનાવી મુંબઈ મહારાષ્ટ્ર ખાતે બનાવી ફરિયાદીની કેરા વિટ્રીફાઈડ માટેલ રોડ ફેક્ટરીમાંથી તેમજ વોલ ટાઈલ્સ અને વિટ્રીફાઈડ ટાઈલ્સ ખરીદી કરી હતી. ...

ગુજરાતમાં આતંકી હુમલાના એલર્ટમાં કચ્છમાંથી પાકિસ્તાન વાત કરતા બેની અટક...

પુલવામામાં થયેલા આતંકી હુમલા પછી ગાંધીનગરના ઈન્ટેલીજન્સ બ્યુરોને એક ફેક્સ મળ્યો હતો અને આ ફેક્સમાં જણાવવામાં આવ્યુ હતુ કે, પુલવામામાં થયેલા આતંકી હુમલા પછી આતંકી સંગઠન ગુજરાતમાં મોટા આતંકી હુમલાને અંજામ આપી શકે છે. આ ઉપરાંત આ ફેક્સમાં એક સ્યુસાઈડ બોમ્બર, એક મહિલા સહિત ત્રણ લોકોના નામ લખવામાં આવ્યા હતા. આ વાતને ગંભીરતાથી લઇને ગુજરાતમાં એલર્ટ આપવામાં...

વૃક્ષ કાપવા રૂ.11 કરોડનો દંડ ભરવા ડાયમંડ બુર્સને આદેશ

સૌરાષ્ટ્રવાસી અગ્રણી મથુર સવાણી અને તેમના સમર્થકો દ્વારા ખજોદ ખાતે બનાવવામાં આવી રહેલા ડાયમંડ બુર્સને મસ મોટી રકમનો દંડ સ્ટેટ એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ કમિટી દ્વારા કરવામાં આવ્યો છે. જો આ દંડની રકમ ભરપાઇ કરવામાં નહીં આવે તો વધુ આકરાં કાયદાકીય પગલા ભરવામાં આવશે એવુ પણ હાલના તબક્કે લાગી રહ્યુ છે. પરિવર્તન ટ્રસ્ટના અગ્રણી પ્રકાશ કોન્ટ્રાક્ટરે...

અલ્પેશ કથીરિયાનો જામીન લાયક ગુનો છતાં કેમ જામીન નહીં, કોર્ટે સુરત પોલી...

અલ્પેશને કથીરિયા જે સમયે વરાછા પોલીસ દ્વારા કોર્ટમાં હાજર કરવામાં આવ્યો ત્યારે કોર્ટે વરાછા પોલીસની ઝાટકણી કાઢતા કહ્યું હતુ કે, જામીન લાયક ગુનો હોવા છતા પણ અલ્પેશ કથીરિયાને શા માટે કોર્ટમાં હાજર કરવામાં આવ્યો છે, જેના કારણે વરાછા પોલીસ અલ્પેશ કથીરિયાને કોર્ટથી લઇને રવાના થઈ ગઈ હતીં પરંતુ પોલીસ અલ્પેશને કઈ જગ્યા પર લઇ ગઈ છે તે જાણવા મળ્યું નથી.અલ્પે...

મરેલા સિંહના 14 નખ ગુમ થતાં ફોરેસ્ટરને નોટિસ, અગાઉ અહીં નખ માટે શિકાર ...

તુલસીશ્‍યામાં નાનદીવેલા વિસ્‍તારમાં આજથી 13 ફેબ્રુઆરી 2019માં 9 વર્ષના સિંહનો મૃતદેહ મળી આવ્‍યો હતો. મૃતદેહ પરથી સિંહના 18 નખમાંથી માત્ર 4 નખ જ મળ્યા હતા. બીજા 14 નખ ગુમ થઈ ગયા હતા. બે દિવસ પહેલા ગાર્ડ અને ફોરેસ્‍ટરનાં ખુલાસા માગવામાં આવ્યા હતા. બાદમાં તેમને નોટિસ આપી હતી.  સિંહનાં 14 નખ લાપતા હોવાથી વન વિભાગે એફ.આર.ઓ. આપ્યો હતો. જૂનાગઢ સી.સી.એફ. વ...

દલિતો પરના અત્યાચારના કેસમાં માત્ર 3.78 ટકાને જ સજા, બાકી બધા નિર્દોશ

અનુસૂચિત જાતિ અત્યાચારનાં બનાવોમાં એટ્રોસીટી કાયદા પ્રમાણે દલિતોને અપાતી સહાય. વિધાનસભામાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ઉઠાવેલાં ગંભીર પ્રશ્ન અંગે ભાજપ સરકારે આપેલા જવાબો સમજવા જેવા છે. જેમાં ગુનો નોંધાય છે માં માત્ર 3.78 ટકા કેસમાં જ સજા થાય છે. મેવાણીએ કહ્યું હતું કે રાજ્યના 1589 ગામોમાં આભડછેટ થાય છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા આ પ્રકારની આભડછેટ દૂર ક...

સોશિયાલ મિડિયામાં સ્વપ્રસિદ્ધ માટે પ્રજાના પૈસા લૂંટતા નેતાઓ

અમદાવાદ મ્યુનિવિપલ કોર્પોરેશન – AMC - ના હોદ્દેદારો અને અધિકારીઓના ટ્વીટર, ફેસબુક સહિત અન્ય સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ વધે તે માટે 2019માં દિલ્હીની સકુરા નામની એજન્સીને રોકી હતી.. અગાઉ સોલરમેન એન્જી. પ્રોજેક્ટ લિ.ને સોશિયલ મીડિયા હેન્ડલ કરવાનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. આ કંપનીને માસિક રૂ.96 હજાર ચૂકવાતા હતા. હવે દિલ્હીની એજન્સીને માસિક રૂ.65 હજાર ચૂકવવ...

સૈનિકની હત્યામાં પત્નીના પ્રેમી બાલાસિનોરના ધારાસભ્ય અજીતસિંહનું નામ બ...

બાલાસિનોર તાલુકાના પાંડવા ગામના ફૌજી સોમાભાઈ ચૌહાણનુ 31મી જાન્યુઆરીની રાત્રીના કારની નીચે કચડીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. ફૌજીની પત્ની કમળા ચૌહાણે પંદર દિવસ બાદ સ્વીકાર કર્યો છે કે, કોગ્રેસના બાલાસિનોરના ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણ વચ્ચે પ્રેમસંબધો હતા. પોલીસે નિવેદન લઈને તપાસ ચાલુ કરી છે. ફૌજીના પત્નીના ફોન પરથી 29 સેકન્ડ સુધી ધારાસભ્ય સાથે વાત ...

જૂની વાતો નવી બનાવી અંદાજપત્રમાં રજૂ કરવામાં આવી

ગુજરાતના અંદાજપત્રમાં જે જોગવાઈઓ કરી છે તે રાજ્ય સરકારે અગાઉ કાર્યક્રમોમાં જાહેર કરી છે. આમ જૂની વાતો નવી બનાવીને પીરસવામાં આવી છે. લોકસભાની ચૂંટણીને લઈને ગૃહમાં લેખાનુદાન બજેટ રજૂ કરાયું હતું. 2019-20ના રૂ.12241.40 કરોડનું પુરાંત બજેટ રજુ કર્યું હતું. મહેસૂલી આવક 154884.70 કરોડ, મહેસૂલી ખર્ચ 145022.40 કરોડ મહેસૂલી હિસાબ પર પુરાંત 9862.30 કરોડ છે. ...

બે વર્ષમાં 194 વખત નર્મદાની નબળી નહેર તૂટી, ભ્રષ્ટાચાર જવાબદાર

ગુજરાત વિધાનસભામાં નાયબ મુખ્ય પ્રધાને જાહેર કર્યું હતું કે 31 ડિસેમ્બર 2018 સુધીના બે વર્ષમાં નર્મદા નહેર તૂટવાના 194 બનાવો બન્યા છે. પાટણના ધારાસભ્ય કિરિટ પટેલે પૂછેલા પ્રશ્નનો તેઓ 20 ફેબ્રુઆરી 2019ના રોજ જવાબ આપી રહ્યા હતા. તેમણે પહેલી વખત કબૂલ કર્યું હતું કે નહેર નબળી બની હોય ત્યાં તૂટે છે. નહેર તૂટવાના વિચિત્ર કારણો આપ્યા હતા. ખેડૂતો ...