Monday, August 10, 2026

ગાંધીનગરમાં સિરિયલ કિલર કિન્નર નિક્ળ્યો તેના ઘરેથી સ્ટકુટર કબજે કર્યું...

ગાંધીનગર અને આસપાસના વિસ્તારમાં એક પછી એક ત્રણ ખુન કરનાર હત્યારો ઓળખાયો છે. પોલીસે તેનું સ્કેચ જાહેર કર્યું હતું. હવે સીસીટીવી કેમેરામાં એક ચાની લારી પાસે જોવા મળ્યો છે. ગાંધીનગર પોલીસે શોધી અને ઓળખી કાઢ્યો છે. જો કે કિલરના ઘર સુધી પહોંચેલી પોલીસે હત્યા વખતે કીલર જે સ્કૂટરનો ઉપયોગ કરતો હતો તે કબજે લીધું છે, પણ હત્યારો પોતાના ઘરે ઘણા દિવસથી આવ્યો નથ...

બેનરમાં અમદાવાદના મેયરને ગધેડાના ફોટા પર બેસાડી દીધા

અમદાવાદમાં વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના કોર્પોરેટરોએ શર્ટ પણ કાઢી નાંખ્યા હતા. મહાનગરપાલિકાની અંદર વિરોધ કર્યા પછી કોંગ્રેસના સભ્યોએ રસ્તા પર વિરોધ પ્રદર્શન કર્યું હતુ. આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓ રસ્તા પર બેનરો લગાડ્યા અને આ બેનરોમાં ગધેડાના ફોટા પર અમદાવાદનાં મેયર લખીને મેયરનો વિરોધ કર્યો હતો. ભાજપ વિરોધ પક્ષમાં હયો ત્યારે ઘ...

નશીલું બ્રાઉન સુગર લઈને ભાજપના નેતા ભાનુળાળીની હત્યા કરી હતી

બ્રાઉન સુગરનો નશો કરીને પછી જ ભાજપના નેતા ભાનુશાળીની ચાલુ ટ્રેમાં હત્યા કરી હતી. નશાની કીક વાગતાં જ કોઈ પણ માણસમાં હિંમત આવી જાય છે. આવું જ ભાનુશાળીની હત્યામાં થયું હોવાનું બહાર આવ્યું છે. બે શાર્પ શૂટરોએ ભચાઉ સ્ટેશન ઉપર બ્રાઉન સુગરનો નશો કર્યો હતો અને ત્યાર બાદ ભાનુશાળીને ગોળી મારી હતી. પોલીસ તપાસમાં આ હકીકત બહાર આવી છે. આ ઉપરાંત હત્યા કરવા આવેલા ...

ફાટકમુકત ગુજરાત માટે મહાનગરો, ગામો, શહેરોમાં ઓવરબ્રીજ-અન્ડરબ્રીજ

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતના આગામી નાણાંકીય વર્ષ માટેના આજે નાયબ મુખ્યમંત્રી – નાણા મંત્રી શ્રી નીતિનભાઇ પટેલે રજૂ કરેલા બજેટ – લેખાનુદાનને છેવાડાના માનવીની ચિંતા સાથે તમામ વર્ગોને આવરી લેતું આધુનિક ગુજરાત, સુવિધાસભર-વ્યવસ્થાયુકત ભાવિ ગુજરાતના નિર્માણની દિશા તય કરનારૂં વિકાસલક્ષી બજેટ ગણાવ્યું છે. બજેટમાં વિધવા માતા-બહેનોને પેન્શ...

રાજ્યમાં 30 લાખ કામ પડતર હોવાનો અંદાજ, અધિકારીઓ કામ કરતાં નથી

4 જિલ્લાઓમાં 360537 અરજીઓ લોકોના પ્રશ્નો માટે આવી હતી. તેનો મતલબ કે દરેક જિલ્લામાં 1 લાખ લોક પ્રશ્નો પડતર રહે છે. જેનો નિકાલ અધિકારીઓ કરતાં નથી. આવા 30 લાખથી વધું કામો આ રીતે પ્રજાના અટવાઈ પડતાં હોવાનો અંદાર લગાવી શકાય તેમ છે. વિધાનસભામાં 4 જિલ્લાની આપવામાં આવેલી વિગતો પરથી આ ફલિત થાય છે. ૨૦૧૮ દરમિયાન અમદાવાદ જિલ્લામાં શહેરી વિસ્તારમાં ૬૨ સેવાસે...

ચાર જિલ્લામાં પોલીસને રહેવા માટે મકાનો તૈયાર

અમદાવાદ શહેર અને ગાંધીનગર ઉપરાંત ગીરસોમનાથ તથા તાપી મળીને ચાર જિલ્લાઓના પોલીસ પરિવારો માટે સરકારે કુલ રૂ.૭૯.૬૩ કરોડના ખર્ચે ૭૯૭ રહેણાંક મકાન તૈયાર કર્યા છે. વિધાનસભા ગૃહમાં પુછાયેલા પ્રશ્નના  લેખિત જવાબ આપતા ગૃહ વિભાગ દ્રારા જણાવાયું હતું. વિધાનસભા ગૃહમાં આજે અસારવા ધારાસભ્ય પ્રદીપભાઈ પરમાર, દહેગામ ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, મહુવા ધારાસભ્ય મોહનભાઇ ...

બાબરાનાં મોટા દેવળીયામાં પાણીની ટાંકીમાં ભ્રષ્ટાચાર

બાબરા તાલુકાનાં મોટા દેવળીયા ગામે પ્લોટ વિસ્તારમાં બનાવવામાં આવેલ પાણીની ટાંકીનું કામ નબળી ગુણવતા વાળું થયેલ હોય પાણી ભરવા માટે ઉપયોગ લઈ શકાય તેમ ન હોવાથી હાલ તો તે શોભના ગાઠિયા સમાન બની ગયેલ છે. ત્યારે આ બાબત ની જાણ મોટા દેવળીયા ગામના જાગૃત યુવા આગેવાન વિક્રમભાઈ ડેર તેમજ હસુભાઈ જાવિયા ને થતાં તેમણે આ અંગે તપાસ  આદરતા પાણીની ટાંકીનું કામ નબળી ગુણવત...

ખુરશી પરથી ઉતરી જતાં વિપુલ ચૌધરીના કૌભાંડો ભાજપ સરકાર ભૂલી ગઈ

ભાજપના નેતાઓ વિપુલ ચૌધરીને કાયદાથી પડકારી રહ્યાં હોવા છતાં મહેસાણાના દૂધસાગર ડેરીના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણીમાં ભાજપના વગદાર નેતા વિપુલ ચૌધરી જૂથની પેનલ જીતી હતી. બીજી ટર્મ માટે આશા ઠાકોર 8 વિરૂદ્ધ 12 મતથી અને મોગજી ચૌધરી જોડિયાવાડાની 7 વિરૂદ્ધ 13 મતથી જીત થઈ હતી. કમિટીના 20 સભ્યોએ મતદાનમાં ભાગ લીધો હતો. જેમાં ચૂંટાયેલા 15 સભ્યોમાં સરકાર નિયુ...

રાજસ્થાનથી ગુજરાત આવતાં નકલી દૂધમાં ખોરાક વિભાગનો ભ્રષ્ટાચાર

રાજસ્થાનના ભીનમાલથી મહેસાણામાં ભેળસેળ કરેલું સિન્થેટીક દૂધ લોકો પી રહ્યાં છે. ભીનમાલના વકીલ ભગવાનરામ બિષ્નોઈએ મહેસાણા અને પાલનપુર પોલીસને આ અંગે જાણ કરી છે. ટેન્કર નંબર આર.જે.46-જીએ-1723 મારફતે 20,000 લીટર દૂધ મહેસાણા એક ખાનગી ડેરીમાં આવી રહ્યું છે. મહેસાણા શહેરમાં રોજનું 67,000 લીટર દૂધ વપરાય છે. જેમાં 15 હજાર લીટર દૂધ ખાનગી ડેરી દ્વારા વેચવામાં આ...

અમદાવાદની આબાદ ડેરીના 1200 કરોડોના જમીન કૌભાંડમાં 10 વર્ષથી તપાસ નહીં

એક સમયે અમદાવાદને દૂધ પૂરું પાડતી આબાદ ડેરીની મોંઘા ભાવની 37,388 ચો. મીટર જમીન ભાજપ સરકારે ચૂંટણી ફંડ માટે સાવ નવી સવી એવી કંપનીને પાણીના ભાવે આપીને પ્રજાની તિજોરીને રૂ. 1197.77 કરોડનું નુકસાન પહોંચાડ્યું હતું તેવા આક્ષેપોને 10 વર્ષ થઈ ગયા છે. 2009માં આબાદ ડેરીની જમીન આપવાની કામગીરી શરુ કરી હતી. તે અંગે તપાસ કરવા માટે માંગણી થઈ હતી પણ અમદાવાદ મ્યુન...

નિવૃત્ત સૈનિક 26 વર્ષથી ખેડા કલેક્ટર કચેરીના ન્યાય માટે ધક્કા ખાઈ રહ્ય...

મૂળ ખેડા જીલ્લાના નાનકડા ગામથી સૈન્યમાં જોડાયા હતા. 17 વર્ષ ફરજ બજાવી હતી. બેંગલોર, મેરઠ, હરીદ્વાર, નૈનિતાલ, જયપુર, રાંચી, બિહાર, અમદાવાદ અને ચીન બોર્ડર પર લદાખમાં 1987માં કડકડતી ઠંડીમાં દેશની રક્ષા માટે ફરજ બજાવનાર અમદાવાદનાં વતની કામિલભાઈ કે. સુતરિયા આજે 63 વર્ષની ઉંમરે પહોંચ્યા છે. 37 વર્ષે નિવૃત્ત થયેલા સૈનિક કામિલભાઈને ખેતી માટે સરકાર તરફથી જ...

કચ્છના દરિયાકાંઠેથી ઘુસણખોરી વધી, 60 કિ.મી.ના વિસ્તારમાં પોલીસ નથી

પાકિસ્તાનની સરહદ સાથે દરિયાઈ અને જમીન સાથે જોડાયેલી કચ્છની ભારતની એક માત્ર સરહદ પર કોઈ ચોકી પહેરો નથી. કહેવા ખાતર રેકર્ડ પર પોલીસ માથકો ચાલે છે, બાકી જખૌથી કોટેશ્વર સુાધીના 60-70 કિ.મી.ના દરિયા કિનારે પોલીસની સુરક્ષા વ્યવસૃથા જ ગોઠવાયેલી નાથી. કચ્છમાંથી ક્યારેય આતંકવાદીઓ પકડાયા નાથી, પરંતુ જમ્મુ-કાશ્મીરના હુમલા બાદ એલર્ટ આપવામાં આવ્યું હોવા છતાં દર...

ચાઈનીઝ ભાષામાં લખેલા સંદેશ ધરાવતાં કબુતર મળતાં પોલીસની દોડધામ

ચાઈનીઝ ભાષાના સંદેશ સાથે ચીનથી ઉડીને આવેલાં કબૂતરે કચ્છના પોલીસ કર્મીઓને દોડતા કર્યાં છે. શેખપીર પારે પોલીસે કબૂતરને પકડીને તેની તપાસ શરૂ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ભૂજ નજીક શેખપીર ત્રણ રસ્તા પાસે ચાઈનીઝ ભાષાના લખાણ સાથે અને પગમાં બાંધેલી વિશિષ્ટ રીંગ સાથે એક કબૂતર મળી આવ્યું છે. આ લખાણને કારણે કબૂતરે પશ્ચિમ કચ્છ પોલીસને દોડતી કરી છે. શેખપીર પ...

કચ્છમાં 200થી વધુ ગાયના મોત

રાજ્યમાં કચ્છમાં મોટી સંખ્યામાં એક સાથે ગાયના મોતનો મામલો સામે આવ્યો છે, લગભગ એક સાથે 200 ગાયના મોતના સમાચાર અરેરાટી જેવો માહોલ સર્જાયો છે. કચ્છના ભુજ માંડવી રોડ પર ખત્રી તળાવ પાસે 200થી વધુ ગાયના મૃતદેહ જોવા મળ્યા છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. શંકાસ્પદ હાલતમાં ગાયોના મૃતદેહ જોવા મળતા ગૌ પ્રેમી ઘટનાસ્થળે દોડી ગયા હતાં. પાકમા...

ગુજરાત વિધાનસભામાં આતંકવાદનો ખાતમો કરવાની માંગણી ધારાસભ્યોએ કરી

ગુજરાત વિધાનસભાના પ્રથમ દિવસે રાજ્યપાલના પ્રવચન વખતે જ કોંગ્રેસના ધારાસભ્યોએ આતંકવાદનો ખાતમો કરો,અમે તમારી સાથે છીએ તેવા સૂત્રો પોકારી ગૃહમાં હોબાળો મચાવ્યો હતો. ગૃહમાં ભારે સૂત્રોચ્ચાર થતા રાજ્યપાલે માત્ર પાંચ જ મિનીટમાં પ્રવચન ટૂંકાવવુ પડયુ હતું. વિધાનસભા સત્રનો પ્રથમ દિવસ તોફાની બની રહ્યો હતો કેમકે,પ્રથમ બેઠકમાં રાજ્યપાલ ઓ.પી.કોહલીએ પ્રવચન શર...