વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વડોદરા બેઠક પરથી MLA મધુ શ્રીવાસ્તએ ચૂંટણી લ...
વાઘોડિયા બેઠકના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તએ વડોદરાથી લોકસભાની ચૂંટણી લડવા માટે તૈયારી દર્શાવી છે. મધુ શ્રીવાસ્વ ૬ વખત એમએલએ, ૨ વખત કોર્પોરેટર રહી ચૂક્યા છે. મધુ શ્રીવાસ્તએ વડાપ્રધાન મોદીને લોકસભામાં બાહુબલી નેતાઓની જરૂર હોવાથી પોતે ૨૦૧૯ની ચૂંટણી વડોદરાથી લડવાની ઈચ્છા દર્શાવી છે. મધુ શ્રીવાસ્ત પોતે બાહુબલી નેતા છે, તેવો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું ક...
અમારા મુખ્ય મંત્રી ભોળા છે – નિતીન પટેલ, આખો રૂપિયો કોણ ગળી જાય ...
ગુજરાત વિધાનસભામાં ભ્રષ્ટાચારનાં આરોપો કરી રાજકીય નિવેદનબાજી કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યમાં ઓનલાઈન એનએ અંગે સરકારે મહેસુલ અને ગૃહ વિભાગમાં ચાલતાં ભ્રષ્ટાચાર અંગેના નિવેદનનો બચાવ કરતાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ જે કહ્યું હતું કે પ્રજા સુધી પૈસા કેટલાં પહોંચે છે. વિરોધ પક્ષનાં નેતા પરેશ ધાનાણીએ આરોપ લગાવતા કહ્યું કે, ભાજપ સરકારમાં તો આખો રૂપિયો...
ગુજરાતને થયેલા અન્યાની 27 થપ્પડની ગુંજ લોકસભામાં સંભળાશે
કેન્દ્ર સરકારે ગુજરાત નાણાકીય અન્યાય કર્યો હોય તેની ઘણી બાબતો બહાર આવી છે. 2014માં લોકસભાની ચૂંટણી વખતે ગુજરાતને અન્યાય એવી કરોડો રૂપિયાની જાહેરાત ભાજપ દ્વારા ટીવીમાં આપવામાં આવતી હતી અને ગુજરાતને અન્યાયની થપ્પડ બતાવવામાં આવતી હતી. હવે કેન્દ્રમાં ભાજપની નરેન્દ્ર મોદીની સરકાર આવી છે ત્યારે ગુજરાતને અન્યાય નહીં કરે એવું માનવામાં આવતું હતું. પણ ભાજપે ...
મોંનું કેન્સર અમદાવાદમાં વધું, કુદરતી ખોરાક એક ઉપાય
ભારતમાં મોઢાના કેન્સરનું સૌથી વધું પ્રમાણ અમદાવાદમાં છે. અમદાવાદમાં યોજાએલી કેન્સર કોન્ક્લેવમાં આ વિગતો જાહેર કરવામાં આવી હતી. વિશ્વમાં 33 ટકા કેન્સર ભારતમાં નોંધાયેલા છે. તેમાંના 30% કેસ મોઢાના કેન્સરના હોય છે. દેશભરના 100 કેન્સરના ડોક્ટર્સ ભાગ લીધો હતો. ભારતમાં દર વર્ષે કેન્સરના 12 લાખ નવા કેસ નોંધાય છે. જેમાં પુરુષોમાં મોઢાનું અને મહિલાઓમાં બ્રે...
રાજકીય કિન્નાખોરીથી ગુજરાતની સૌથી મોટી GIDC રદ, મોદીએ પ્રસિદ્ધિ લીધી, ...
રાધનપુર અને સાંતલપુર તાલુકામાં ગુજરાતની સૌથી મોટી જીઆઈડીસી બનાવવા 2007 અને 2009માં વાયબ્રંટ ગુજરાત વખતે પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ MoU કર્યા હતા. 10 વર્ષથી ઔદ્યોગિક વસાહત તો ન બની પણ તે પ્રોજેક્ટ જ રદ કરી દેવાનો નિર્ણય વિજય રૂપાણીની ભાજપ સરકાર અને આ વિસ્તારના નેતા અને GIDCના અધ્યક્ષ બળવંતસિંહ રાજપુતે લીઘો હોવાથી લોકોમાં ભારે રોષ છે. અહીંના ...
કાલુપુર સ્વામીનારાયણ મંદિરમાં 500 કરોડના ગોટાળાના આરોપ
અમદાવાદના ઐતિહાસિક કાલુપુર સ્વામીનારાયણ મંદિર વિવાદોમાં ઘેરાયું છે. સ્વામીનારાયણ મંદિરના હિસાબોના રૂ. 500 કરોડના ગોટાળાનો વિવાદ છે. આ મુદ્દે મંદિરના ટ્રસ્ટીઓ વચ્ચે તકરાર થતા એક ટ્રસ્ટીને માર મારતા તેમને હોસ્પીટલ ખસેડવામા આવ્યા છે. આ ઘટનાને લઈને કાલુપુર પોલીસે કૌશલેન્દ્રપ્રસાદ સહિત 3 સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. દ્રશ્યોમા જોવા મળતા આ વ્યકિત ...
તુરંત સહાય માટે હવે 112 ફોન નંબર ઘુમાવો
હેલ્પલાઇનના સુચારુ અમલીકરણ માટે કેન્દ્ર દ્વારા સરકાર દ્વારા ગુજરાતને રૂા.૧૧.૮૭ કરોડની રકમની ફાળવણી કરવામાં
આવી છે. નેશનલ ઇમરજન્સી હેલ્પ લાઇન નંબર-૧૧૨નો નવી દિલ્હી ખાતેથી રાષ્ટ્રવ્યાપી શુભારંભ થયો. જેના ભાગરૂપે ગુજરાતમાં પણ પ્રથમ તબક્કે નવરચિત ગીર-સોમનાથ, દેવભૂમિ દ્વારકા, મોરબી, છોટા-ઉદેપુર, બોટાદ, અરવલ્લી અને મહિસાગર એમ ૭ જિલ્લામાં તા.૨૪ જાન્યુઆર...
વિસનગર કોંગ્રેસ તાલુકા પ્રમુખને લઈ કોંગ્રસમાં વિવાદ
જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસમાં આંતરિક વિવાદ ઓછો થવાનું નામ લેતો નથી. ત્યારે હવે મહેસાણામાં કોંગ્રેસના સભ્યોનો આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. મહેસાણાના વિસનગર કોંગ્રસ સાથે જોડાયેલા OBC સમાજે એક બેઠક કરી હતી અને બેઠકમાં તમામ લોકોએ વીસનગર કોંગ્રેસ તાલુકા પ્રમુખ પશા પટેલ સામે વિરોધ નોંધાવ્યો હતો. માલધારી સેલના શૈલેશ દેસ...
દુષ્કાળ પણ પાટણમાં 27માંથી 20 ઘાસના ગોડાઉન ખાલી
આ વર્ષે વરસાદ ઓછો પડવાના કારણે ગુજરાતના કેટલાક ગામોમાં પાણીની અછત જોવા મળી છે. પાણીની અછતના કારણે કેટલાક ગામોના ખેડૂતો વાવણી પણ નથી કરી શક્યા, જેના કારણે ઘાસચારની અછત ઊભી થઈ હતી. આવા સમયમાં ગુજરાત સરકારે એક સર્વે કરાવીને કેટલાક ગામો અને જિલ્લાઓને અછતગ્રસ્ત જાહેર કર્યા છે. આ જિલ્લામાં પાટણ જિલ્લાના 7 તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે સરકારની ...
ખેસ કાઢી નાંખ્યો અને કહ્યું 460 માથા પાકિસ્તાનથી લાવો
વીસનગરની સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના હોલમાં અલ્પકાલિન વિસ્તારક અભિયાન અંતર્ગત ભાજપના એક કાર્યક્રમ ભાજપના મહેસાણાના વીસનગર તાલુકાના ભાજપના પૂર્વ મહામંત્રી મનુ પટેલ એકાએક સ્ટેજ પર ચડી ગયા અને ગળામાંથી ભાજપનો ખેસ કાઢીને નેતાઓને આપી દીધો હતી અને રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, હવે મોટા મોટા ભાષણોથી લોકોને સંતોષ નથી. હવે પાકિસ્તાનને મુહ તોડ જવાબ આપવા...
વાપી GIDCની નાથ કંપનીના ગેસ ગળતરમાં 10 કામદારની તબિયત લથડી
વાપી GIDCની એક કંપનીમાં ગેસ ગળતરની ઘટના બનવા પામી હતી. ગેસ ગળતરની ઘટનના કારણે કંપનીમાં કામ કરતા 10 જેટલા કર્મચારીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં 3 લોકોને ICUમાં રાખવામાં આવ્યા છે અને ત્રણ વ્યક્તિમાંથી 1ની હાલત ગંભીર હોવાનું ડૉક્ટર જણાવી રહ્યા છે. નાથ ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં કોઈ કારણોસર ગેસ ગળતરની ઘટના બનવા...
રાજકોટ પોલીસ કમિશનરે 15000નું ઇનામ આપ્યું
રાજકોટના રૈયા રોડ પર આઝાદ ચોક નજીક આવેલા નહેરુ નગરમાં રહેતી સુલતાનાબેન કારીયાણીયા 1લી ફેબ્રુઆરીના રોજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં વસિમ દલવાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. સુલતાનાબેન કારીયાણીયાએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો કે, વસીમ દલવાણી અને તેના એક સાગરીતે સુલતાનાબેનના ઘર પર ફાયરીંગ કર્યું હતુ. પોલીસ જે સમયે આ ઇસમોની શોધખોળ કરી રહી હતી, તે દરમિયાન રા...
દ્વારકા જગત મંદિર પર સુરક્ષા વધારાઈ
ગુજરાતમાં જાહેર સ્થળો ઉપર આતંકવાદી હુમલાના પત્ર મળ્યા બાદ મુખ્યમંત્રીએ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સુરક્ષા એજન્સીઓની મિટિંગ બોલાવી હતી. આ મિટિંગમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા ડેમ જેવા સ્થળોની સુરક્ષામાં વધારો કરી પોલીસ અને સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.
તદુપરાંત થિયેટર, મોલ-મલ્ટીપ્લેક્સ, બસ સ્ટોપ, રેલવે સ્ટેશન જેવા જાહ...
ચૂંટણી આવતાં જવાવોની હત્યા કરી છે, જુનાગઢ કોંગ્રેસ પ્રમુખ
જુનાગઢમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે કોંગ્રેસ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. કોંગ્રેસના આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ વીનુ અમીપરાએ વિવાવિત નિવેદન આપ્યું હતુ. વીનુ અમીપરાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતુ કે, દુઃખ સાથે કહેવું પડે છે કે, આપણા આજના યુવાનો જે શહીદ થયા તેમાં સરકારની નિષ્ફળતા છે. જ્યારે જ્યારે ચૂંટણી આવે...
નારાયણ સાંઈ એક દિવસ જેલથી બહાર કઢાયો
નારાયણ સાંઈની માતા લક્ષ્મીને હાર્ટ ઍટેક આવતા તેને પેરોલ પર છોડવામાં આવ્યો છે. અમદાવાદની શેલ્બી હોસ્પિટલમાં પહોંચીને તેણે માતાના હાલ-ચાલ પૂછ્યા હતા અને ત્યાર બાદ તે પાછો આવી ગયો હતો. હવે જોધપુર જેલમાં બંધ આસારામે પણ આ જ કારણોસર પેરોલની માંગ કરી છે. દુષ્કર્મ કેસમાં જોધપુર જેલમાં ઉંમર કેદની સજા કાપી રહેલા આસારામની પત્ની લક્ષ્મીને હાર્ટ ઍટેક આવ્યું ...

English