સરકારી અધિકારીઓને ‘સાહેબ’ કહેવાની જરૂર નથી: RTI
હિતેશ ચાવડા - પત્રકાર અને RTI ચળવળકાર ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં કાર્યરત અને સેવા નિયુક્ત અધિકારીઓ કે જેઓ જનતાની સેવા માટે સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેઓને નાગરિકો કઈ રીતે ઉદબોધન કરે એ વિષયે એક RTI કરવામાં આવી. માહિતી અધિનિયમ 2005 મુજબ 4 મુદ્દાઓ સાથે માહિતી માંગવામાં જેમાં સરકારને પૂછવામાં આવ્યું કે સામાન્ય જનતા સરકારી અધિકારી...
વલસાડ લોકસભા બેઠક જીતે તે સીકંદર
ગુજરાતની 26 બેઠકો પૈકી વલસાડ બેઠકનું દેશના રાજકારણમાં આગવું મહત્વ છે. આદિવાસી પ્રભુત્વ ધરાવતી વલસાડ લોકસભા બેઠકમાં વલસાડ, ડાંગ અને નવસારીનો વાંસદા વિસ્તારનો સમાવેશ થાય છે. કેન્દ્રમાં સરકાર બનવતી તમામ પાર્ટી એ વલસાડ બેઠક અચૂક જીતવી પડે છે. જે વલસાડ જીતે તે સીકંદર બને છે. રાજકારણમાં અંધશ્રદ્ધા ભરપુર છે. પણ વલસાડમાં તો તથ્યો અને રેકર્ડ કહે છે કે, ...
આશા પટેલને ભાજપમાં લાવવામાં રૂ.200 કરોડના ભ્રષ્ટાચારનો આરોપ જવાબદાર ?
ઊંઝાના ભાજપના પૂર્વ ધારાસભ્ય નારણ પટેલે 10 જાન્યુઆરી 2019માં કેન્દ્રીય રેલ પ્રધાન પર રૂ.200 કરોડના ભ્રષ્ટાચારનો આરોપ મુક્યા બાદ તેમના સ્થાને નવી નેતાગીરી ઊભી કરવા માટે દિલ્હીથી નરેન્દ્ર મોદીએ નિર્ણય લઈને કોંગ્રેસના ધારાસભ્ય આશા પટેલને ભાજપમાં લેવા ઝડપ કરી હતી. આમ કેન્દ્રની ભાજપ સરકાર પર ભાજપના જ નેતાએ ભ્રષ્ટાચારના આરોપો મૂકતાં કોંગ્રેસમાંથી નેતાગાર...
નારણ લ્લુએ માથું ઉંચકી ટિકિટ લીધી તેથી તેમને ખતમ કરાયા
ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં ભાજપે તેના 50 ટકા ધારાસભ્યોને ટિકિટ ન આપવાનું કર્યુ હતું. જેમાં નબળી કામગીરી કરનારા ધારાસભ્યો, લોકપ્રિયતા ગુમાવી ચુકેલા ધારાસભ્યો અને વયોવૃધ્ધ ધારાસભ્યોનો સમાવેશ કરવાની નીતિ બનાવી હતી. તેમ છતાં આવા ધારાસભ્યોને ટિકિટ આપવી પડી હતી. તેમાં અડધા હાર્યા હતા. હવે પક્ષે એવા ધારાસભ્યોનું પ્રભુત્વ ઓછું કરવા માટે દરેક વિસ્તા...
વધું GIDC બનાવવા જાહેરાત, સાવરકુંડલાને દરેક ચૂંટણીમાં વચન
રાજ્યમાં નવ નવી ઔદ્યોગિક વસાહત (GIDC)સ્થાપવા સરકારે 1050.30 હેક્ટર જમીન ફાળવી હતી. જેમાંથી સૌરાષ્ટ્રમાં પાંચ GIDC રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને બે GIDC ભાવનગર નજીક બનાવવાનું નક્કી કરાયું છે. GIDC કારણે લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો સ્થપાશે. ફરી એક વખત સરકારે વચન આપ્યું છે પણ અગાઉ અનેક સ્થળે ચૂંટણીમાં વચનો આપેલાં તે અંગે ભાજપ સરકાર કંઈ કરવા તૈયાર ...
CCTVની સ્માર્ટ સિસ્ટમ માત્ર લોકોને સજા કરવા માટે, પણ કર્મચારી માટે નહી...
કાયદાનો ફાયદો – દિલીપ પટેલ – ખાસ અહેવાલ 2012માં મુંબઇમાં 6 હજાર સીસીટીવી કેમેરા લગાવવાનું કામ શરૂ થયું હતું. દિલ્હી શહેરમાં 530 લીકર શોપ ઉપર પણ કેમેરા ગોઠવાયા હતા. પુનામાં 79 કેમેરા હતા અને બીજા 837 ગોઠવવામાં આવી રહ્યાં હતા. હૈદરાબાદમાં 225 કેમેરા હતા અને 600 મૂકવાના હતા. સુરતમાં 100 સીસીટીવી રાખવાની દરખાસ્ત હતી. જ્યારે વડોદરા શહેર ગુજરાતમાં પ...
ગુજરાતના હિજરતી લોકોએ આખા અમરવલ્લીને વિનાશથી બચાવી લીધો
1960માં મુંબઈ રાજ્યથી ગુજરાત અલગ થયું ત્યારે અમરેલીના ડો. જીવરાજ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્ય પ્રધાન બન્યા હતા. તેમણે થોડા વર્ષોમાં જ અમરેલીને જીલ્લાનો દરજજો મળ્યો હતો. તેમણે લોકોનું આરોગ્ય સુધરે તે માટે અમરેલીને હાલની સિવિલ હોસ્પિટલ મળી હતી. શિક્ષણ ક્ષેત્રે અમરેલી વિદ્યાસભા નીચે કોલેજો સાથે વિશાળ કેમ્પસ પણ સરકારે કરી આપ્યું હતું. અમરેલીનું એરપ...
કુંવરજીના હરીફ બોઘરાનો કાંટો કાઢી માર્ગ સાફ કરવા કાવાદાવા
જસદણના ભાજપના પ્રમુખ દિનેશ હિરપરાએ પૂર્વ ધારાસભ્ય ભરત બોઘરાને સસ્પેન્ડ કરવા પક્ષની બહાર જઈને સોશ્યલ મિડીયામાં જાહેર કર્યું છે. જસદણના પૂર્વ ધારાસભ્ય બોઘરાએ પાર્ટી વિરૂધ્ધ કેટલું અને કેવું કામ કર્યું છે તેનો આ એક પુરાવો જાહેર કર્યો હતો. આવા અનેક પુરાવા તેમની પાસે હોવાનું પણ જાહેર કરવામાં આવ્યું છે. રોજ એક પુરાવો રજૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
...
સાબરડેરીમાં ચૂંટાવા રાજકારણીઓ કેમ રસ લઈ રહ્યાં છે, શંકર ચૌધરી કેમ પછડા...
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 3.50 થી લાખથી પણ વધુ પશુપાલકોની આર્થિક રીતે જીવાદોરી સાબરડેરીના નિયમક મંડળની 16 બેઠકોની ચૂંટણી આગામી 22 ફેબ્રુઆરીએ યોજવામાં આવશે. 23 ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે. ચુંટણીમાં 110 ઉમેદવારીપત્રો ભરાયા છે. ડેરીમાં સત્તા મેળવવા માટેની લાઈનમાં ધારાસભ્ય, ડેરીના પૂર્વ અને વર્તમાન અધ્યક્ષ તથા પૂર્વ ડીરેક્ટરોએ ઉમેદવારી નોધાવ...
મેઘાણીની કર્મભૂમિ પર ગંદકીથી ભરેલાં રાજકીય કાવાદાવા
મતગણતરી થાય તેની 20 મિનિટ પહેલાં જ પાંચ સભ્યોને તેના હોદ્દા પરથી દૂર કરી લઈને ગુજરાત સરકારે રાજકીય કાવાદાવા કરીને સત્તા ટકાવી રાખવા ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિને લજવી છે. બગસરા પાલિકાનાં પ્રમુખ તરીકે ફરીથી ભાજપનાં રસીલા પાથર એક મતે વિજેતા થયા હતા. કોંગ્રેસના ઉમેદવાર મંજુલા મેરનો 1 મને પરાજય થયો હતો. પ્રમુખ ચંપાબેન બઢીયાનું અવસાન થયા બાદ ચૂંટણી થઈ ...
અમદાવાદ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસે 7 મહિનાથી વિરોધ પક્ષના નેતા નિયુક્ત...
અમદાવાદ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ પક્ષ સત્તા પર આવ્યો હતો. પણ કોંગ્રેસના નેતા ખોડાજી ઠાકોરની નકારાત્મક નીતિના કારણે 6 સભ્યો ભાજપમાં જતાં રહેતાં કોગ્રેસે સત્તા ગુમાવી દીધા બાદ 7 મહિના થયા છતાં હજુ સુધી વિરોધ પક્ષના નેતા પણ નિયુક્ત કરી શકાયા નથી. આ 6 સભ્યોની સામે પક્ષાંતર હેઠળ કામ ચાલે અને તેઓ સસ્પેન્ડ થાય તેની રાહ કોંગ્રેસ જોઈ રહી છે. તેથી તેમને પરત...
ગુજરાત યુનિવર્સિટીના જર્નાલિઝમ વિભાગમાં ગુજરાતનો વારસો કાર્યક્રમ થયો
ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમમાં 'ધરોહર - કલાત્મક અને સાંસ્કૃતિક ગુજરાતનો વારસો'નું આયોજન 14 ફેબ્રુઆરી 2019ના રોજ અમદાવાદ ખાતે સેન્ટર ફોર ડેવલોપમેન્ટ એન્ડ કમ્યુનિકેશન ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના અલગ અલગ પ્રાંતોની સંસ્કૃતિ, કાલા, પરંપરા, રહેણીકરણી, ખાનપાન, પહેરવેશ વગેરેની સુંદર ઝાખી કરવામાં હતી. જેમ...
પાટણમાં સળગી જનાર ભાનુભાઈના કેસમાં એક વર્ષ પછી ખાત્રીનો અમલ નહીં
સ્વ.ભાનુભાઈ વણકરના આત્મ વિલોપન બાદ ગુજરાત સરકારના મુખ્ય સચિવ વતી લેખિત ખાત્રીમાં રાજ્ય સરકાર દ્વારા દલિત કાર્યકર્તાઓ સામે દાખલ થયેલ ફોજદારી કેસ પરત ખેચવાની માંગ કરાઈ હતી. જે પૂરી ન થતાં ગુજરાત સરકારના છ ઉચ્ચ અધિકારીઓ સામે કાર્યવાહી કરવા રાજ્યપાલને રજૂઆત કરવામાં આવી છે. 15 ફેબ્રુઆરી 2018ના રોજ પાટણ કલેકટર કચેરી ખાતે અનુસુટચિત જાતિના દલિત ભાનુભાઈ ...
5 વર્ષમાં 10 લાખ લોકો વાહન અકસ્માતમાં ઘવાયા, દારુ કારણભૂત
દેશમાં દારૂ પીધેલી હાલતમાં વાહન અકસ્માતની ઘટનામાં પ્રથમ મહારાષ્ટ તો બીજા ક્રમે ગુજરાત ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારુ પીને વાહન ચલાવી અકસ્માત કરવામાં ગુજરાત બીજા નંબર પર છે. માર્ગ અકસ્માતની ઘટના અંગે 15 રાજ્યોના કરાયેલા સર્વેમાં દર 6 અકસ્માતે 1 અકસ્માત નશો કરેલા ડ્રાઇવીંગના કારણે થયો હોવાનું નોંધાયું છે. મહારાષ્ટ્ર, ગુજરાત, આંધ્રપ્રદેશ...
17 વર્ષ પછી સાબરમતી ટ્રેનમાં સળગી ગયેલા 52 લોકોના વારસદારોને સહાય, શું...
ગોધરા રેલ્વે સ્ટેશન ખાતે સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના ડબ્બાને આગ લગાડવાના બનેલ બનાવમાં મૃત્યપ પામેલા 59 હિન્દુ લોકોના વારસદારોને દરેકને રૂા.૫ લાખ લેખે રૂા.૨૬૦ લાખની સહાય મુખ્ય મંત્રી રાહત ફંડમાથી ચુકવવામાં આવશે. 17 વર્ષ પછી આ સહાય ચૂંકવવામાં આવી રહી છે. લોકસભાની ચૂંટણી આવતી હોવાથી આ સહાય ચૂકવવામાં ઝડપ કરવામાં આવી છે. મૃત્યુ પામેલા હિશ્વ હિંદુ પરિષદના...

English