ધર્મ વિરોધી બોર્ડ છતાં લઘુમતિ મુખ્ય પ્રધાને કોઈ પગલાં ન લીધા
બહારના ખ્રિસ્તીઓએ પ્રવેશ કરવો નહીં એવા જાહેર બોર્ડ લગાવવામાં આવ્યા હોવા છતાં ગુજરાતની લઘુમતિ સમાજના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ લઘુમતિ ધર્મના રક્ષણ માટે કોઈ જ પગલા આજ સુધી લીધા નથી. ગણદેવી તાલુકાનાં ગણદેવાના હરિપરા ફળિયા આગળ ખ્રિસ્તી ધર્મના ભાઇ-બહેનો સામે પ્રવેશબંધી ફરમાવતા લખાણથી વિવાદ સર્જાયો છે. પ્રાપ્ત વિગતો મુજબ હળપતિ સમાજના અગ્રણીઓએ આ બેનરો ...
વાઘણીનું પુતળું સળગાવ્યું અને મહિલાઓ દાઝી
રાહુલ ગાંધી પર વિવાદીત નિવેદન આપીને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી ફસાયા છે, તેમને કહ્યું હતુ કે રાહુલ સિક્યુરીટી વચ્ચે સ્તનપાન કરતા હતા, જેનો જોરદાર વિરોધ થઇ રહ્યો છે, રાજકોટ મહિલા કોંગ્રેસ દ્વારા વાઘાણીના પુતળાનું દહન કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો છે, અને સૂત્રોચ્ચાર કરીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ, જો કે પૂતળા દહન દરમ્યાન કોંગ્રેસન...
શંકરસિંહ નવી સેના બનાવશે પણ આવશે કોણ
પૂર્વ મુખ્યપ્રધાન અને વારંવાર બળવો કરીને પાર્ટીઓ બદલનારા શંકરસિંહ વાઘેલા હવે એનસીપીમાં જોડાઇ ગયા બાદ તેમણે શક્તિ દળ જેવું નવું દળ બનાવવાની રાજકોટમાં જાહેરાત કરી હતી. તેઓ નવી સેના બનાવશે પણ અગાઉના અનુભવોના આધારે હવે તેમની સાથે કોણ જોડાશે એ એક સવાલ છે. શંકરસિંહ અમદાવાદમાં શરદ પવાર, પ્રફૂલ પટેલ અને જયંત બોસ્કીની હાજરીમાં એનસીપીમાં જોડાયા છે, અને તે...
શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર ચુડાસમાએ આસારામ આશ્રમને શુભેચ્છામાં માફી ન માં...
રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂ઼ડાસમાંના એક લેટરથી મોટો વિવાદ થયો છે, દિપેશ-અભિષેક હત્યા કેસ અને આશ્રમમાં દુષ્કર્મના આરોપી આસારામનાં આશ્રમને ચુડાસમાએ શુભેચ્છા સંદેશ મોકલી આપ્યો છે, જે આસારામનો રાજ્યભરમાં વિરોધ થતો હતો અને જે હાલમાં જેલના સળિયા પાછળ છે તેવા આરોપીના આશ્રમને શુભેચ્છા આપી દીધી, આગામી 14 ફેબ્રુઆરીએ માતા-પિતા પૂજન દિવસની ઉજવણી કરવા...
હાઉસિંગ કૌભાંડમાં અમદાવાદના ધર્મદેવ બિલ્ડરની સંડોવણી
કોબ્રાપોસ્ટના ઇન્વેસ્ટીગેશનમાં ભારતના સૌથી મોટા હાઉસિંગ કૌભાંડનો પર્દાફાશ થયો છે, હાઉસિંગ ફાઇનાન્સ કંપની DHFLના લોન કૌભાંડનો પર્દાફાશ થયો છે. વિજય માલ્યા-નીરવ મોદીના કૌભાંડથી પણ મોટુ કૌભાંડ સામે આવ્યું છે, કુલ રૂ. 31,000 કરોડનું લોન કૌભાંડમાં DHFLએ ફર્જી કંપનીઓ ઉભી કરી હતી, DHFLના માલિકો કપિલ અને ધીરજ વાઘવાએ આ લોનની રકમ પાછલા બારણે પોતાની પાસે જ...
વેલેન્ટાઈન્સ ડે – કરોડપતિ પરિવારની આઠ યુવતીઓ દીક્ષા લેશે
સુરતમાં આગામી 14 ફેબ્રુઆરીના રોજ ખૂબ જ સાધનસંપન્ન વેપારી પરિવારની 8 યુવતીઓ સંસારની મોહમાયાનો ત્યાગ કરી વૈરાગ્ય ધારણ કરશે અને જૈન સાધ્વી બની જશે. આ યુવતીઓની ઉંમર 14થી 27 વર્ષની વચ્ચે છે. જેમાંથી કેટલીક યુવતીઓ ગુજરાત બહારથી કર્ણાટક, મુંબઈ અને રાજસ્થાનની રહેવાસી પણ છે. એક સાથે આટલી સંખ્યામાં યુવતીઓ દીક્ષા ગ્રહણ કરતી હોય તેવો પ્રસંગ બે દાયકા બાદ જોવા મ...
દાહોદમાં દાદાએ અંધશ્રદ્ધામાં પૌત્રીના ટકડા કરી નાંખ્યા
દાહોદઃ અંધશ્રદ્ધાના કારણે પૌત્રીના ટૂકડા કરી દાટી દેનાર દાદાની ધરપકડ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પીપેરો ગામમાં દાદાએ અંધશ્રદ્ધામાં સવા માસની ખોડખાપણવાળી પૌત્રીની હત્યા કરી દીધી હતી. મૃતકની માતાએ જ સસરા સામે ફરિયાદ આપતા પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનામાં હવે પોલીસે પૌત્રીના હત્યારા દાદાની ધરપકડ કરી છે. મળતી...
વન પ્રધાન ગણપતે સરકારને રૂ.9 કરોડ મંદિર બનાવવા વાપર્યા
અગાઉથી જ ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહેલા ભાજપ સરકારના પર્યટનમંત્રી ગણપત વસાવા ફરી એક વખત ફસાયા છે, તેમને સરકારી ગ્રાન્ટમાંથી 8.80 કરોડ રૂપિયા પોતાના ગામમાં રામજી મંદિર અને ભાથીજી મહારાજના મંદિરમાં વાપરી નાખ્યાં છે અને આ મામલે હવે ગુજરાત હાઈકોર્ટે સરકારને નોટિસ પાઠવી છે, મંત્રીએ તમામ નિયમો નેવે મૂકીને ગ્રામસભાની મંજૂરી લીધા સિવાય બારોબાર મોટી ર...
અમદાવાદની મણિનગર બેંકમાં હેકર્સે રૂ 10 લાખ ઉપાડી લીધા
ઓનલાઇન બેંકિંગ જેટલું સરળ છે તેટલું હવે ખતરનાક પણ બની રહ્યું છે, અમદાવાદની કાંકરિયા મણિનગર સહકારી બેંકના કંપની એકાઉન્ટમાંથી રૂપિયા 10 લાખની ઠગાઈનો મામલો સામે આવ્યો છે, અજાણ્યા ઠગબાજે એકાઉન્ટ હેક કરીને ઓનલાઈન ટ્રાન્જેક્શન મારફતે 30 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ બે એકાઉન્ટ મિસમેચ થતાં 20 લાખ રૂપિયા બચી ગયા હતાં, જ્યારે 10 લાખ ર...
ભાવનગરના ભેજાબાજ તોફીક શેખે માલ વિના 107 કરોડનું કૌભાંડ કર્યું
GSTનું રૂપિયા 100 કરોડનું કૌભાંડ, જાણો ભાવનગરનો ભેજાબાજ કોણ રાજ્યમાં ટેક્સના નામે સરકારને ચૂનો લગાવવાના કૌભાંડો સામે આવી રહ્યાં છે, શેલ કંપનીઓ ઉભી કરીને સરકાર પાસેથી ટેક્સ ક્રેડિટ મેળવવાનો વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો છે, ભાવનગરના ભેજાબાજ શખ્સ તોફીક શેખે માલની હેરાફેરી કર્યા વિના જ 107 કરોડ રૂપિયાના ખોટા બિલો આપીને 25 કરોડ રૂપિયાની ઇનપુટ ટેક્સ ક...
ભાજપના નેતાની હત્યામાં 9 લોકો સમેલ હતા ?
ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યામાં છબીલ પટેલ અને મનિષા ગોસ્વામીની સંડોવણી ખુલ્યા બાદ SITની તપાસમાં નવા રહસ્યો બહાર આવી રહ્યા છે. સીટના સૂત્રોના જણાવ્યા મુજબ, ભાનુશાળીની હત્યા થઇ તે સમયે ભુજથી દાદર જઇ રહેલી સયાજીનગરી ટ્રેનમાં બે શાર્પશૂટર સાથે કુલ નવ શખ્સની ટોળી સવાર હતી. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ સયાજીનગરી ટ્રેનમાં 7 જાન્યુઆર...
પબ્જી ગેમ રમતો કારીગર ગાંધાનગરમાં હત્યારો પણ પકડાતો નથી
PUBG ગેમની લતને કારણે સાઇકલવાળો બન્યો સીરિયલ કિલર ? છેલ્લા કેટલાક સમયથી પાટનગર ગાંધીનગરમાં સીરિયલ કિલરે આતંક મચાવ્યો છે. તેણે ચાર મહિનામાં એક જ મોડસ ઓપરેન્ડીથી ત્રણ હત્યાઓ કરી છે જેમાં માથામાં ગોળી ધરબી હત્યા કરવામાં આવી છે. ગુજરાતનાં પાટનગર ગાંધીનગરમાં જ એક પછી એક 3 હત્યાઓ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો. તો ૨૬મી જાન્યુઆરીનાં શનિવારે શેરથાની સી...
મોંધવારી ભથ્થાનો વદારો થયો પણ અમલ ક્યારે
કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કરવાની જાહેરાત નાણાં પ્રધાન નીતિન પટેલે કરી હતી પણ તેનો અમલ હજું થયો નથી. ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા આ પ્રકારની જાહેરાત કરવામાં આવી છે, આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. ભાજપ સરકારે આ જાહેરાત કરી હોવાનું દેખાઇ રહ્યું છે, સરકારની જાહેરાત બાદ આવતીકાલથી 9.61 લાખ ક...
કોંગ્રેસના ધારાસભ્ય રાજેશ ગોહિલને ડરાવવા દરોડો ?
કોંગ્રેસના ધારાસભ્યએ 9 લાખ રૂપિયાની રેતી ચોરી કરી હોવાથી તેમને દંડ કર્યો છે. જો નહીં ભરે તો જેલની સજા થઈ શકે છે. આવું કરવા પાછળ રાજકારણ પણ છે. ધંધુકામાં ભાજપને લોકસભામાં મતો મેળે તેમ ન હોવાથી અહીંના કોંગ્રેસના મજબૂત ધારાસભ્યને ડરાવવા માટે દરોડા પડાયા હતા. હળવદના ભાજપના પ્રમુખ સામે ભ્રષ્ટાચારનો ગુનો નોંધ્યો હોવા છતાં તેમની સામે આજ સુધી કોઈ પગલાં ભરા...
પાટીદાર આંદોલનના વિરોધી નીતિન પટેલના લગ્નમાં રેશ્માનો વિવાદ
રેશ્મા પટેલ નાણાં પ્રધાન અને પાટીદાર અનામત આંદોલનના વિરોધી નીતિન પટેલના પુત્રના લગ્નમાં હાજરી આપતાં તેનો વિરોધ આંદોલનકારીઓ કરી રહ્યાં છએ. જ્યારે આ પ્રશ્ને ભાજપમાં પણ ભારે ચર્ચા જોવા મળી રહી છે. પાટીદાર અનામત આંદોલનમાંથી ભાજપમાં ગયેલા રેશ્મા પટેલે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના પુ્ત્ર સન્નીના લગ્નમાં હાજરી આપી હતી અને તેમના સુખી લગ્ન જીવન માટે પ્રાર્...

English