અમરેલીમાં ધુળની સમસ્યાથી શહેરીજનોને વધતી બિમારી
અમરેલીની દોઢ લાખની જનસંખ્યા છેલ્લા 6 મહિનાથી બિસ્માર માર્ગો અને ઉડતી ધુળથી ત્રાહીમામ પોકારી ચુકી ગઈ છે. બીજી તરફ પાલિકાનાં શાસકો જાત-જાતની મંજુરીઓમાં સમય બરબાદ કરી રહૃાા છે. અને ધારાસભ્ય તેમજ સાંસદ પણ શહેરીજનોની ચિંતા કરતા ન હોય શહેરીજનોમાં ભારે રોષ ઉભો થયો છે. અમરેલીનાં સરદાર સર્કલથી ગાંધીબાગ થઈને રૂપમ ટોકીઝ સુધીનો માર્ગ માર્ગ-મકાન વિભાગ ની...
રાજુલામાં ધારાસભ્યએ સ્વખર્ચે ડાયાલીસીસ સેન્ટર શરૂ કરવાનો નિર્ણય કર્...
ગુજરાત સરકાર ડાયાલિસીસ સેન્ટર શરૂ કરતી નથી અને સ્વખર્ચે કરવાવાળાને પડતર રૂમો પણ આપતી નથી તેનું શું ? બે દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 7પ0 કરોડના ખર્ચે બનેલી પ્રથમ હેલિપેડવાળી હોસ્પીટલના ઉદઘાટન પ્રસંગે એવું કહૃાું હતું કે દેશનાં 4પ0 જિલ્લાઓમાં ડાયાલિસિસ સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. તે તમે કરેલું સારૂ કાર્ય છે. પણ ગુજરાતમાં ખાટલે મોટ...
નિયમો વગર રોડ પહોળો કરતાં રૂ.500 કરોડ વડોદરામાં ચૂકવવા પડશે
2017ની ચુંટણી પહેલાં વડોદરાને સ્માર્ટ સીટી રહેવાસીઓની પ્રાઇવેટ મિલકતોને તોડીને બિનજરૂરી રસ્તાઓ નિયમોનો ભંગ કરી પહોળા કર્યા. સમગ્ર ઠરાવ મુજબ લોકોએ જમીનની જંત્રીના નિયમ પ્રમાણે ભાવથી ડબલ કિંમતની માંગણી કરી લોકોને તે જ સ્થળે વધારાની FSI લેવાનો વિકલ્પ આપ્યો.. જેમાં લોકોને જરૂર ન હોવાથી નકારી કાઢ્યો. જેથી કોર્પોરેશન મુંઝવણમાં મૂકાતા નવો વિકલ્પ ટ્રાન્સફર...
1300 કંપનીઓ ગુમ થઈ, જ્યાં રોકાણ કરી શકાય તેમ નથી ત્યાં ફરી કરાર
17 જાન્યુઆરી 2013માં રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર ખાતે યોજાયેલા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં ભરૂચ જિલ્લામાંથી કુલ રૂ.16,400 કરોડના 1300 એમઓયુ સાઇન થયાં હતાં. નાના પાયાના ઉદ્યોગો માથી રૂ.16,452 કરોડના 1100 અને મોટા કદના ઉદ્યોગો તરફથી રૂ.452 કરોડના 200 કંપનીઓએ એમઓયુ કર્યા હતા. જેમાંથી આજે કોઈએ રોકણ કર્યું હોવાનું સરકાર તરફથી કહાવામાં આવ...
વિરમગામ નગરપાલિકાના ભાજપના પ્રમુખને બરતરફ કરવા માંગણી
અમદાવાદની વિરમગામ નગરપાલિકામાં ખોટા ઠરાવો કરવાના મુદ્દે 36 સભ્યોમાંથી 26 સભ્યોએ પ્રમુખ સામે ખાસ સભા બોલાવવા માટે માંગણી કરી છે. ભાજપ સંચાલિત વિરમગામ નગરપાલિકામાં વ્યાપક ભ્રષ્ટાચારનો મુદ્દો બહાર આવી રહ્યો છે. તેથી પ્રમુખને હાંકી કાઢવા માટે માંગણી થઈ છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ખરીદ અને વેચાણ દિવસે દિવસે વધી રહ્યું હોવાથી કોંગ્રેસ માટે મોટો ...
પ્રશાંત કિશોર અને નીતિશ કુમાર આમને સામને, ગુજરાતમાં આવું જ થયું હતું
બિહારનાં મુખ્યમંત્રી અને JDUનાં અધ્યક્ષ નીતિશ કુમારે ઘટસ્ફોટ કર્યો છે કે, ભાજપ અધ્યક્ષ અમિત શાહનાં કહેવાથી પ્રશાંત કિશોરને JDUનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવ્યા હતા. આ વાતનો ઘટસ્ફોટ નીતિશ કુમારે એક કાર્યક્રમમાં કર્યો હતો. નીતિશ કુમારે કહ્યું કે, પ્રશાંત કિશોરને JDUમાં પદ આપવા માટે અમિત શાહે તેમને 2 વખત ફોન કર્યા હતા. નરેન્દ્ર મોદીનું માર્કેટીંગ કરશ...
પરેશ ધાનાણીના ગઢનો બીજો દરવાજો તૂટ્યો, રાજુલા તાલુપા પંચાયત ગુમાવી
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ રાજકારણનો અખાડો બની ગઈ છે. 20 વર્ષથી ભાજપનાં કબ્જામાં રહેલી રાજૂલા તાલુકા પંચાયત કોંગ્રેસ દ્વારા 19 જૂન 2018માં છીનવી લીધી હતી. કાવાદાવા કરીને ભાજપે ફરી તેના પર શાસન લાદી દીધું છે. અમરેલીમાં ભાજપના એક પણ ધારાસભ્ય ચૂંટાયા ન હતા ત્યાર બાદ અમરેલીની તમામ 11 તાલુકા પંચાયતો પર કોંગ્રેસે કબજો લીધો હતો. ભાજપનાં ત્રણ ...
થરાદ જિલ્લો બનાવવા માટે તિવ્ર બનતી માંગ, 26 જાન્યુઆરીએ શું થશે
પ્રજાસત્તાક દિવસ 26 જાન્યુઆરી 2019માં મુખ્ય પ્રધાન થરાદ આવી રહ્યાં છે. ત્યારે સરકાર પર દવાણ વધી રહ્યું છે કે, બનાસકાંઠા જિલ્લાના બે ભાગ કરીને વધું એક 34માં જિલ્લો બનાવવાની માંગણી ફરી એક વખત જોર પકડી રહી છે. લોકો એવી માંગણી કરી રહ્યાં છે કે, બનાસકાંઠાને બે જિલ્લામાં વિભાજીત કરીને નવો જિલ્લો 26 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવે. જેનું નામ થિરપુર જિલ્લા તર...
જમીન સરવે કૌભાંડમાં સરકારના કર્મચારીઓ બહાર આવી કાળા વાવટા બતાવ્યા
જમીન માપણી માટે કંપનીઓ સાથે ભ્રષ્ટાચાર કરનારા ગાંધીનગરના રાજનેતાઓ દ્વારા જમીન દસ્તાવેજો ખોટા બનાવવામાં આવ્યા હોવા છતાં તેમની સામે કોઈ પગલાં ન લેવાતાં હવે સરકારી કર્મચારીઓ સરકાર સામે મેદાને આવ્યા છે. ખાટી જમીન માપણી બાબતે રજૂઆતો કરવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં ના આવતા કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવી કામગીરી કરી રહ્યાં છે. ડિસેમ્બર દરેક જિલ...
21 હજાર યુવાનોને નોકરી આપવાની જાહેરાત કરી પણ કેમ ન મળી
ગુજરાત સરકારે 19 ઓક્ટોબર 2017માં રૂ. 10,400 કરોડના ત્રણ કંપનીઓ સાથે પ્રોજેક્ટસ માટે એમઓયુ કર્યા હતાં. જેમાં ફાઇબર, ગાર્મેન્ટ, એગ્રોકેમિકલ્સ તેમજ ઇન્ટરમીડિએટ સેકટર્સનો પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ 2018માં શરૂ થવાના હતા અને તેમાં 21,300 યુવાનોને કામ મળવાનું હતું. પણ આજ સુધી આ ત્રણ કંપનીઓ અને ગુજરાત ભાજપ સરકારના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પોતા...
ગામડાના યુવાનો શહેરમાં ઠલવાઈ રહ્યાં છે, વિકાસ ઊંધો થયો
આંખો ચાર થઈ જાય એવી વિગતો બહાર આવી છે. ગુજરાત સરકાર દાવો કરે છે કે ગામડાનો વિકાસ શહેર જેવો થયો છે. પણ વાસ્તવિકતા ઊંધી થઈ જાય છે. ગ્રામ્ય વિસ્તારમાં બાળપણ અને વૃદ્ધ લોકોની વસતિ વધું છે. પણ યુવાનોની વસતિ શહેરોમાં ટકાવારી પ્રમાણે વધું છે. 20 વર્ષના યુવાનો થાય ત્યાં સુધી ગ્રામ્ય વિસ્તારમાં તેમની વસતી શહેર કરતાં વધું હોય છે. પણ જેવા 20 વર્ષ ઉપર થઈને રોજ...
રહસ્ય – ગુજરાતમાં 50 વર્ષ પછી સ્ત્રીઓ કરતાં પૂરુષો ટપોટપ મરી રહ્...
ગુજરાતમાં જન્મતા બાળકોમાં બાળકીઓ ઓછી હોય છે. નર જાતિ વધું જન્મે છે. 50 વર્ષની ઉંમર પછી આ ગણિત ઊલટું થઈ જાય છે. 50 વર્ષની મહિલાઓની વસતિ વધી ગઈ છે અને પુરૂષો ઘટી ગયા છે. 50 વર્ષ પછી સ્ત્રીઓ કેમ વધી રહી છે. તે રહસ્ય ઉકેલાયું છે. તેનો સીધો મતલબ કે પૂરૂષો વધું મરી રહ્યાં છે જ્યારે થોડા વર્ષો માટે સ્ત્રીઓ અમર બની રહી છે. ગુજરાતમાં હાલ 6.50 કરોડ લોકો છે ત...
વાયબ્રંટ ગુજરાત 2019 ત્રીજો દિવસ તમામ સમાચાર
કોમન વેલ્થ એન્ટરપ્રાઇઝ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કાઉન્સિલના
ચેરમેન લોર્ડ જોનાથન માર્લેન્ડની મુખ્યમંત્રીશ્રી સાથે યોજાયેલી બેઠક ……………............. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વાયબ્રન્ટ સમીટ ૨૦૧૯ના ત્રીજા દિવસનો પ્રારંભ કોમન વેલ્થ
એન્ટરપ્રાઇઝ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કાઉન્સિલના ચેરમેન લોર્ડ જોનાથન માર્લેન્ડની આગેવાની હેઠળના પ્રતિનિધિ
મંડળ સાથે બેઠક ...
વાયબ્રંટમાં રૂ.13000નો ભોજન થાળ, બાળનોને રૂ.6માં ખાવાનું
વાઈબ્રન્ટ ઉત્સવોમાં ખાસ મહેમાનો માટે રૂ.૧૩,૦૦૦, રૂ.૭,૦૦૦, રૂ.૩,૦૦૦ની જમવાની
ડીશ બીજી બાજુ રાજ્યના ભવિષ્ય સમાન આંગણવાડી-બાલવાડી, મધ્યાહન ભોજનના બાળકોને
રૂ.૪.૫૮ અને રૂ.૬ જેટલી નજીવી રકમનો ખોરાક અપાતા હોવાની ગતિશીલ, પ્રગતિશીલ અને
વાઈબ્રન્ટ ગુજરાતની કડવી વાસ્તવિકતા ખુલ્લી પાડતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા
ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હત...
વાયબ્રંટ ગુજરાતના તમામ અહેવાલો
નયા ભારતનું શમણું સાકાર કરવાની નેમ સાથે પ્રધાન મંત્રી આજે ગાંધીનગરમાં નવમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો શુભારંભ કર્યો હતો. પ્રધાન મંત્રી સમિટનો શુભારંભ કરતાં કહ્યું કે, વાયબ્રન્ટ ગુજરાત સમિટ હવે સાચા અર્થમાં વૈશ્વિક ફોરમમાં પરિવર્તિત થઇ ગઇ છે. આ સમિટ પરિણામદાયી, ફળદાયી અને આનંદદાયી બની રહે એવી શુભકામનાઓ સાથે તેમણે કહ્યું કે, ભારત...

English