Saturday, August 8, 2026

14 હજાર શાળા એક વર્ગખંડમાં ચાલે છે

નવી માધ્યમિક શાળા મંજૂર કરવામાં રૂ.50 લાખનો ભ્રષ્ટાચાર રાજ્યમાં આવેલી નવી માધ્યમિક શાળાઓની મંજૂરીઓમાં રૂ.10 લાખ થી લઈ રૂ.50 લાખ સુધીની લેતીદેતી કરીને નિયમ વિરુદ્ધ મંજુરી આપવામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. રાજ્યમાં બેફામ ફી ઉઘરાવતી ખાનગી શાળાઓનો રાફડો ફાટ્યો છે. ત્યારે રાજ્યમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓની મંજુરીમાં નિયમોના...

સોનાનું રહસ્ય, હેરોઈનની તપાસ કરતી એજન્સી સોનું શોધવા લાગી પણ હાથમાં ન ...

પોરબંદર પાસેના દરિયામાં સોનું અને શસ્ત્રોની શોધ કરવા માટે દિલ્હી પોલીસની સાથે સાથે રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીએ પોરબંદરના દરીયા કાંઠે ગોસબારામાં પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધરતા આશ્ચર્ય સર્જાયું હતું. પોરબંદરના કોસ્ટલ હાઇવે પર સમુદ્ર કિનારે જમીનમાં સોનું અને શસ્ત્રો નાખવામાં આવ્યા હોવાના અનુમાનને પગલે કેટલાક દિવસથી JCB સહિતની મશીનરી દ્વારા ખોદકામ કરવામાં આ...

દ્વારકા ચાર માર્ગી રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં કપાતમાં જતા ખેતરો સામે 18 ગા...

દ્વારકા ખંભાળિયા દેવરિયા માર્ગ ચાર માર્ગી કરવા માટે 18 ગામની જમીન જપ્ત કરવા સંપાદન કરવાની કામગીરી શરૂ થઈ છે. તેનો વિરોધ કરવાનું નક્કી કર્યું હોવાથી ખેડૂતો માટે સફળ લડત ચલાવનાર ખેડૂતોને દ્વારકા આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. ખેડુતોએ પોતાના હક્ક અધિકરો બાબતે પૂરતા માહિતગાર ન હોય ખેડૂતોને ક્યારે, ક્યાં અને કેવી રીતે વિરોધ નોંધાવવો તેની માહિતી ન...

જયંતિ ભાનુશાળીની હત્યા પાછળ અનેક રહસ્યોને દાબી દેવા માટે થઈ હતી કે શું...

ગુજરાતમાં ભાજપના શાસન દરમ્યાન અનુકૂળ ન થનાર પોલીસ અધિકારીઓ અને વહીવટી અધિકારીઓને યેનેકેન પ્રકારે ફસાવી દઈ નોકરીએથી રવાના કરી દીધા હતાં. એટલું જ નહીં અધિકારીઓના પરીવારજનોને મુશ્કેલીમાં મુકી દેવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કચ્છના તત્કાલિન કલેકટર પ્રદિપ શર્મા અને તત્કાલિન પોલીસ અધિકારી કુલદિપ શર્મા, રાહુલ શર્મા, સંજીવ ભટ્ટ અને છેલ્લે રજનીશ રાય જ...

રૂક્ષમણી રિસાયા અને લોટ લઈને પર્વત કેમ ચઢી ગયા ?

રૂક્ષમણી લોડ લઈને પર્વત પર ચઢી ગયા જોવા મળે છે. સુલસી શ્યામમાં વિષ્ણુ મંદિર આવેલું છે. રૂક્ષમણીજીનું મંદીર 400 પગથિયાં ચઢીને ડુંગરા ઉપર છે. જ્યાં રૂક્ષમણીની મૂર્તિ હાથમાં લોટ સાથે છે. ભગવાન સાથે વિવાદમાં રૂક્ષમણી રીસાઈ ગયા હતા અને રોટલાનો લોટ હાથમાં લઈને પર્વત પર ચઢી ગયા હતા. મુલાકાતે જતાં લોકો આજે પણ તે મૂર્તિના દર્શન કરવા જાય છે. સંત દુધાત ...

2017ની ચૂંટણીના મુદ્દાઓ ભૂલાયા

2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી સભામાં ઉઠાવાતા મુદ્દાઓ અંગે ભાજપ અને કોંગ્રેસ બ્નને ચૂપ બેસી ગયા છે. આ બન્ને પક્ષ હવે કંઈ બોલવા પણ તૈયાર નથી. શું હતા એ મુ્દ્દાઓ તે લોકો યાદ કરી રહ્યાં છે. રાજ્યમાં ચૂંટણી હવે તેના મહત્ત્વના તબક્કામાં પ્રવેશી છે, તેવા સંજોગોમાં રાજકીય પક્ષો જાહેરખબરો અને ભાષણોમાં અન્યાય અને કૌભાંડ જેવા મુદ્દાના આધારે સામા પક્ષ પર ...

મનોમહન સીંઘ કરતાં મોદીએ ગુજરાતને ઓછા નાણાં આપ્યા 

નાણાકીય ફાળવણીમાં ૧૦ટકા ઘટાડો કર્યો છે. 11થી 14માં પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સીંઘે ગુજરાતને વધુ નાણા ફાળવણી કરી હતી. જયારે ગુજરાતના નરેન્દ્ર મોદીએ પોતાના રાજ્ય ગુજરાતને 10 ટકા ઓછા નાણાં આપ્યા છે. ઓગસ્ટ-2018ની લોકસભાની સત્તાવાર માહિતિ પુસ્તીકામાં આ બાબતો સામે આવતાં ગુજરાતના પૂર્વ નાણાં પ્રદાન સૌરભ દલાલ વારંવાર જાહેર કરતાં હતા કે ગુજરાતને વડાપ...

10 ટકા અનામતનો અમલ

તા.૧૪ જાન્યુઆરી-ર૦૧૯થી રાજ્યના ઉચ્ચ શૈક્ષણિક પ્રવેશ અને સરકારી નોકરીઓમાં બિનઅનામત રીતે આર્થિક નબળા વર્ગોને ૧૦ ટકા અનામતનો લાભ આપવાનો ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે. આ ૧૦ ટકા અનામત એસ.સી, એસ.ટી અને એસ.ઈ.બી.સી ને મળવાપાત્ર ૪૯ ટકા ઉપરાંતની રહેશે. ભારતના બંધારણના માર્ગદર્શન સિધ્ધાતોના આર્ટિકલ-૪૬ ભારતના બંધારણમાં આર્ટિકલ-૧પ અને આર્ટિકલ- ૧૬માં સુધા...

અમદાવાદમાં જ છેલ્લા એક વર્ષમાં ૪૩ ડ્રાફ્ટ TP સ્કીમ મંજૂર

શહેરી વિસ્તારમાં રાજ્યમાં 2018માં 100 શહેરી આયોજન પ્લાન - TPની મંજૂરી આપી હતી. આ ડ્રાફ્ટ સ્કીમ મંજૂર થતા સંબંધિત વિસ્તારોમાં રસ્તાઓના ઝડપી અમલીકરણ સાથેસાથ આંતરમાળખાકીય સુવિધામાં વૃધ્ધિ થશે. રાજકોટ શહેરની વધુ એક પ્રારંભિક તથા એક ફાયનલ TP પણ મંજૂર કરી છે. TP ૨૦ (નાના મવા) મંજૂર થતા, રાજકોટ શહેરની એકપણ ડ્રાફ્ટ કે પ્રીલીમીનરી TP હવે સરકાર સમક્ષ મંજ...

બિનઅનામતમાં નવી જાતિઓ-પર્યાયવાચી શબ્દોનો સમાવેશ કરાયો

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા બિનઅનામત વર્ગની જાતિઓ નક્કી કરવાના હેતુથી બિનઅનામતવર્ગની જાતિઓની યાદીમાં નવી જાતિઓ અને પર્યાયવાચી શબ્દોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે મુજબ પરિશિષ્ટ-ચમાં A- બિનઅનામત હિન્દુ જાતિઓમાં પર્યાયવાચી શબ્દો/નવી જાતિઓ ઉમેરવામાં આવી છે. જેમાં 13-A. રાજપૂત ગરાસિયા, ગરાસિયા, હિન્દુ દરબાર (જે SEBC/OBC માં ન હોય તે)42-A...

મદરેસાને માન્યતા આપો નહીંતર વાઈબ્રન્ટનો ઉગ્ર વિરોધ થશે 

ભારતે માનવ અધિકારોની વેશ્વિક ઘોષણા, લઘુમતીઓ માટેના યુનિવર્સલ ડેકલેરેશન જેવી આંતરરાષ્ટ્રીય સમજૂતીઓ કરેલા છે. ગુજરાત લઘુમતી કોમના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી હોવા છતાં ભાજપની સરકાર આ બધી સમજૂતીનો ભંગ કરી રહી છે. તેથી આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ ગાંધીનગરમાં વાયબ્રંટ ગુજરાતમાં આવવાના છે ત્યાં લઘુમતી કોમ દ્વારા વિરોધ કરવામાં આવશે. લઘુમતી સમાજ દ્વારા એવી પણ મા...

દેશના ૧૯ જેટલા પ્રતિષ્ઠિત ઊદ્યોગ સંચાલકો- CEO જોડાશે

આગામી ૧૮ જાન્યુઆરીથી યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૧૯ની નવમી કડીમાં દેશના ૧૯ અગ્રણી ઉદ્યોગ સંચાલકો અને સીઇઓઝ ઉપસ્થિત રહેવાના છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં જે સમારોહ યોજાવાનો છે તેમાં...રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ.ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી મુકેશ અંબાણી, તાતા સન્ના ચેરમેન શ્રી એન. ચંદ્રશેખરન, આદિત્ય બિરલા ગ્રૂપ...

સરદારના પુતળાનું સરદાર બંધનું ખર્ચ સરખું

સરદાર પટેલનું વિશ્વનું સૌથી ઊંચું પૂતળું બન્યું તેની પાછળ રૂ.3000 કરોડનું ખર્ચ થયું છે. જ્યારે નર્મદા બંધ બનવાનો પ્લાન તૈયાર થયો ત્યારે સરદાર સરોવરનું ખર્ચ રૂ.3,333 કરોડ નક્કી કરાયું હતું. આમ સરદાર સરોવર અને સરદાર પુતળાનું ખર્ચ એક સરખું જોવા મળે છે. ૧૪ મુખ્યમંત્રી અને ૪૫૦૦૦ કરોડનો મહાકાય પ્રોજેક્ટ ૧૮ લાખ હેકટર જમીન, ૯૦૦૦ ગામડાં, ૧૩૫ શહેરોને પ...

ગુજરાતમાં 56થી વધુ રાજકીય વ્યક્તિઓની હત્યા થઈ છે

ગુજરાતનું રક્ત-રંજિત રાજકાણ – દિલીપ પટેલ ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અને કચ્છના આગેવાન પૂર્વ ધારાસભ્ય 1+ જયંતી ભાનુશાળીની હત્યા થતાં સમગ્ર ગુજરાત સ્તબ્ધ છે. ગુજરાતની સ્થાપનાથી લઈને આજ સુધી કેવા પ્રકારની રાજકીય વ્યક્તિઓની હત્યાઓ થઈ છે, તે પણ ઘણી ચોંકાવે તેવી છે. રાજકીય કે રાજકીય વ્યક્તિ કહી શક્યા એવા 56થી વધારે ખૂન ગુજરાતમાં થયા છે. તેમાં ખાસ સૌરાષ્ટ્...

કોંગ્રેસના કોર્પોરેટરનું ભાજપે અપહરણ કર્યું પણ પોલીસ કોઈને પકડતી નથી

ગાંધીનગર મહાનગર પાલિકાના કોંગ્રેસના કોર્પોરેટર અંકિત બારોટનું ભાજપના નેતાએ અપહરણ કર્યું તેને લાંબો સમય થયો હોવા છતાં પોલીસ દ્વારા આરોપીઓને શોધી કઢાયા નથી. કોંગ્રેસે આરોપ મૂક્યો છે કે, અપહરણ કરનારા લોકો ભાજપના હોવાથી પોલીસ તેમને બચાવી રહી છે. તેમની તુરંત ધરપકડ કરવામાં આવે એવી માંગણી કરવામાં આવી છે. ગાંધીનગર કોર્પોરેશનની સામાન્ય સભામાં મેયર, નાયબ ...