Saturday, August 8, 2026

વડોદરા મેરેથોનમાં દોડવા માટે 1લાખ થી વધુ દોડવીરો

વડોદરા મેરેથોનમાં દોડવા માટે 1લાખ થી વધુ દોડવીરોએ નોંધણી કરાવી હતી જેમાં 250 દિવ્યાંગોનો સમાવેશ થતો હતો.વિદેશવાસી ભારતીયો(એનઆરઆઈ), દેશના 16 રાજ્યો અને ગુજરાતના વિવિધ શહેરોના દોડવીરોએ ભાગ લીધો હતો. મ્યુનિસિપલ કમિશ્નર અજય ભાદુ એ 10 km રનમાં દોડીને પ્રોત્સાહક ઉદાહરણ પૂરું પાડ્યું હતું. 15 વર્ષની ઉંમરના રોનીત જોશીએ આંખે પાટા બાંધીને 5km સ્કેટિંગ કર...

સુરેન્દ્રનગરમાં નશીલા ગાંજાની ખેતી કેમ થઈ રહી છે ?

નશેડી નગર – દિલીપ પટેલ ગાંજો ગુજરાત બહારથી ગંજેરીઓ મંગાવી રહ્યાં છે, એવી એક માન્યતા હતી. પણ ગુજરાતમાં 2017માં 2300 કિલો ગાંજો પકડાયો હતો. તેમાં સુરેન્દ્રનગરમાં સૌથી વધારે પકડાયો હતો. ગુજરાતમાં પંજાબ કરતાં પણ વધારે નશીલા પાંદડા ગાંજાનો વપરાશ વધારે છે. 2017માં ગુજરાતમાં 2300 કિલો ગાંજાની સામે  પંજાબમાં 1,711 કિલો ગાંજો ઝડપાયો હતો. તેમાં સુરેન્દ્રન...

ડાંગના વઘઈમાં ભાજપ અને કોંગ્રેસ એક  

ડાંગનો કલહ – દિલીપ પટેલ ડાંગના વઘઈ તાલુકા પંચાયતના ભાજપ અને કોંગ્રેસના સભ્યો દારુ પીધેલાં પકડાયા હતા. ભાજપના મંગેશ ચીમન ભોયે તથા કોંગ્રેસના રામજ ભાવજુ ધૂમ તથા એક ડ્રાઈવર કેફી પીણું પીને વાહન ચલાવતાં ભીલાડની ભીડજ પોલીસે પકડ્યા હતા. જેને છોડાવવા માટે ભાજપના એક મંત્રીએ ભારે દબાણ કર્યું હતું. તેઓ નવા વર્ષની જલસાથી ઉજવણી કરીને સેલવાસથી પરત ફરી રહ્યાં...

રાજકીય લડાઈમાં એઈમ્સ હોસ્પિટલ મોડી મળી, ભાજપમાં હજુ વિખવાદ

એઈમ્સ હોસ્પિટલ રાજકોટમાં ફાળવી દેવાતાં ભાજપમાં આંતરિક યુદ્ધ ફાટી નીકળ્યું છે. વડોદરા અને રાજકોટ વચ્ચે આ હોસ્પિટલ લાવવાની રાજકીય હરીફાઈ શરૂ થઈ હતી. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ફાળવવાના મુદ્દે ભાજપના જ નેતાઓ સામ સામે આવી ગયા હતા. ચાર વર્ષ પહેલાં એઈમ્સ ગુજરાતને મળી ગઈ હોત. પણ ભાજપના નેતાઓ અંદરોઅંદર લડતાં રહ્યાં હોવાથી તેને સાડા ચાર વર્ષનો...

ખાદીમાં ભ્રષ્ટાચાર

અપૂરતો વરસાદ થવાના કારણે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ઘણાં વિસ્તારોના લોકો તકલીફમાં છે. સરકાર આ માટે મદદ કરે કે ન કરે પણ ગાંધી વિચાર ધરાવતી અમરેલીની એક જાણીતી ખાદીની સંસ્થા અછતગ્રસ્ત પીડિત લોકોની મદદે આવી છે. ખાદીના મળતર થશે તેના 27 ટકા ઉપરાંત બીજા નાણાં ઉમેરીને અમરેલીના લોકોને રાહત આપશે. ગુજરાતની ખાદી સંસ્થાઓ માટે આ એક ઉદાહણરૂપ છે. ચરખા અ...

શિયાળ બેટ પર વીજળી બાદ સસ્તું અનાજ પહોંચશે

શિયાળ બેટના સરપંચ જીવનભાઈ બારૈયા વર્ષોથી ભાજપ સરકારમાં રજૂઆત કરતાં આવ્યા હતા, પણ તેમને બેટ પર ગુજરાત સરકારનું સસ્તું અનાજ મળતું ન હતું. ટાપુ પરની વસતી માછીમારી તથા મજૂરી કારીને જીવે છે. રેશનીંગનું અનાજ અને કેરોસીન લેવા માટે જાફરાબાદ આવવું પડતું હતું. હવે સરકારે નક્કી કર્યું છે કે, અનાજનો જથ્થો ટાપુ પર જ આપવામાં આવશે. હવે ગુજરાત સરકાર દરિયાના માર...

ગેરકાયદે ચાલતી પવનચક્કીથી પક્ષીઓના મોત

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કાંઠે પવન ઉર્જાથી વીજળી પેદા કરવા માટે અનેક કંપનીઓને કાયદેસર અને ગેરકાયદેસર પવન ચક્કીઓ આવેલી છે. જેમા વિદેશથી આવતાં પક્ષીઓ અથડાઈને મોતને ભેટી રહ્યાં છે. પવનચકકીઓના કારણે દરરોજ સેંકડોની સંખ્‍યામાં શેડયુલ વનની શ્રેણીમાં લુપ્ત થવાના આરે આવતા હોય એવા પક્ષીઓ મરી રહ્યાં છે. પર્યાવરણ બચાવ સમિતિના પ્રમુખ રજાક બ્‍લોચે વન વિભાગન...

ખનીજ ચોરીના કેસમાં દંડ પેકેની રકમ 1315 કરોડ બાકી

ભાજપ સરકાર વર્ષ 2001 થી 2018 સુધી રાજ્યની કિંમતી ખનીજ રેતી, માટી, બોક્સાઈટ, કાચો કોલસો, સીરેમિક, કાચો ચૂનો સહિત કરોડો રૂપિયાની બેરોકટોક ચોરી ચાલી રહી છે. રાજ્યના અધિકારીઓને રાજ્યના મંત્રીઓ સાથે ભાગબટાઈથી ગુજરાતના કિંમતી ખનીજો લુંટાઈ રહ્યા છે. . રાજ્યની અનેક મોટી નદીઓમાંથી કાગળ પરની લીઝ કરતા હજારો ગણું ખોદકામ કરી ખનીજ ચોરીનું વ્યવસ્થિત નેટવર્ક ચાલી...

ભુજનાં ભુજીયા ડુંગર ખાતે રીજીયોનલ સાયન્સ મ્યુઝિયમ બનશે 

રાજયના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા રૂ.૮૪.૯૬ કરોડના ખર્ચે બનનાર રીજીયોનલ સાયન્સ મ્યુઝિયમનું આજે રાજયના ખાતમૂહૂર્તવિધિ કરાઇ હતી. અહીં ભુજીયા ડુંગર પાસે આકાર પામનાર આ સાયન્સ મ્યુઝિયમ માટે ૧૦ એકર જમીનની ફાળવણી કરાયેલ છે. આ સાયન્સ મ્યુઝિયમ ૬૧૦૦ ચો.મી.નું બાંધકામ કરવામાં આવશે. આ રીજીયોનલ સાયન્સ મ્યુઝિયમમાં વિજ્ઞાનના વિવિધ વિષયોને આવરી લેતી થીમ બે...

૩૦ રાજ્યોના ૯૩૦ જેટલા ખેલાડીઓ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપમાં ભાગ લઇ રહ્યા છ...

રૂ. ૨૫.૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત સ્પોર્ટસ સંકુલ અને મલ્ટિપર્પઝ ઇન્ડોર હોલનું લોકાર્પણ કર્યુ હતું. ભાવનગરના રમત ગમત ક્ષેત્રમાં નામાંકિત ખેલાડીઓ કિરીટભાઇ ઓઝા, અશોક પટેલ, પથિક મહેતા, હરપાલસિંહ વાઘેલાને આ અવસરે યાદ કરી ખેલકૂદમાં તેમણે આપેલા યોગદાનની પ્રશંસા કરી હતી. વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે ૩૦ રાજ્યોના ૯૩૦ જેટલા ખેલાડીઓ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપમાં ભાગ લ...

રૂ. 2000ની કરોડ પશુ અને ખેડૂતો 17 જિલ્લાઓમાં સહાય

ઓછા વરસાદના કારણે ખેડૂતોને મુશ્કેલીમાં સહાયરૂપ બનવા રાજયની સંવેદનશીલ સરકારે અછતગ્રસસ્ત તાલુકાઓ જાહેર કરી ક્રોપ ઇનપુટ સબસીડી, પશુસહાય, વિજળી માટે કનેકશન, મનરેગા યોજના હેઠળ રોજગારી, ઘાસચારા વિતરણ માટે છે.  11 જિલ્લાના 51 તાલુકાઓને અસરગ્રસ્ત તાલુકા જાહેર કરેલ છે. જ્યારે રાજ્યના 400 મી.મી.થી ઓછા વરસાદ ધરાવતા 16 જિલ્લાના 45 તાલુકાઓને પ્રથમવાર ખાસ કિસ્સા...

30મો આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવ અમદાવાદમાં છઠ્ઠી જાન્યુઆરીથી

રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ સંચાલિત સ્ટેટ ઈન્સ્ટીટ્યુટ ઓફ હોટલ મેનેજમેન્ટ અને આંતરરાષ્ટ્રીય ઈન્સ્ટીટ્યુટ વચ્ચે સ્ટુડન્ટ સ્ટડી એક્સચેન્જના લેટર ઓફ ઈન્ટેન્ટ પણ હસ્તાક્ષર કરીને આદાન - પ્રદાન થયું હતું. આ પતંગોત્સવમાં ૪૫ દેશોના અને ભારતના વિવિધ ૧૩ રાજ્યોના તેમજ ગુજરાતના ૧૯ શહેરોના ૫૦૦ જેટલા આંતરરાષ્ટ્રીય પતંગબાજોની પોતાના પતંગની આગવી ઓળખ સાથેની પરેડ-મ...

લખપત અને બેટ દ્વારકા ગુરુદ્વારાનો જિર્ણોદ્ધાર

શીખ ધર્મના આદ્યગુરુ ગુરુ નાનક દેવજીની જ્યાં સ્મૃતિઓ સચવાયેલી છે, એવા કચ્છના લખપતમાં આવેલા પ્રથમ પાતશાહી ગુરુદ્વારા ઉપરાંત તેમના પ્રથમ પાંચ શિષ્યો પૈકીના એક ભાઇશ્રી મોખમસિંહજીના બેટ દ્વારકા ખાતે આવેલા ગુરુદ્વારાના કૂલ રૂ. ૧૦ કરોડના પુનુરોદ્ધાર તથા નવીનીકરણ શરૂ કરાયું છે.  કચ્છની મુલાકાતે આવેલા પ્રવાસી સફેદ રણની સાથે કાળો ડુંગર પણ ફરે, સ્મૃતિવન-ભૂજિ...

ધોરણ ૫ અને ૮માં વિદ્યાર્થીઓને પાસ કે ના-પાસ કરી શકાશે

પ્રાથમિક શિક્ષણમાં આર.ટી.ઇ. એક્ટ હેર્ઠળ હવે ધોરણ – ૫ અને ૮માં વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે અને વિદ્યાર્થીની પરીક્ષાના પરિણામ અને તેની ગુણવત્તા મુજબ વિદ્યાર્થીને પાસ કે ના-પાસ કરાશે, તે અંગેના ભારત સરકારના વિધેયકને આજે રાજ્યસભામાં પણ મંજૂરી મળી ગઇ છે. આ મંજૂરી મળતાં આગામી શૈક્ષણિક સત્રથી ધોરણ ૫ અને ૮માં વિદ્યાર્થીઓને તેમની પરીક્ષાના દેખાવ અને મૂલ્યા...

દમણ-દીવ વચ્ચે દોડશે રો-રો ફેરી

ગુજરાત 'ઘોઘા-દહેજ' રો-રો ફેરી બાદ હવે ભારત સરકાર 'દમણ-દીવ-દમણ'ની રો-રો ફેરી કાર્યરત કરવા જઇ રહી છે. ભારત સરકારનાં શીપીંગ કોર્પોરેશન દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવેલ છે. આ રો-રો ફેરીનાં આરંભથી હાલનું ૬૧૫ કી.મી નું અંતર ઘટીને માત્ર ૧૯૬ કી.મી.થઇ જશે, તથા હાલ જે ૧૦ કલાક જેટલો સમય લાગે છે, તે ઘટીને માત્ર ૨ કલાક થઇ જશે. દમણ-દીવ રો-રો ફેરી માટે ટેન્ડર ...