રૂ.૪૦૦ કરોડના ફિશરીઝ કૌભાંડમાં પરસોત્તમ સોલંકી ને કૃષિમંત્રી દિલીપ સાં...
રૂ.૪૦૦ કરોડના ફિશરીઝ કૌભાંડમાં પૂર્વ મત્સ્યોદ્યોગ મંત્રી પરસોત્તમ સોલંકી અને પૂર્વ કૃષિમંત્રી દિલીપ સાંઘાણીને ગુજરાત હાઇકોર્ટે બહુ મોટો ઝટકો આપ્યો છે. રાજયની વિવિધ તળાવો અને તળાવડીમાં ફિશરીઝ માટેનો કોન્ટ્રાક્ટ બારોબાર આપી દેવાના અને તેમાં ગંભીર અનિયમિતતા આચરવામાં આ બંને પૂર્વ મંત્રીઓની ગંભીર સંડોવણી સામે આવી હતી. આ ચકચારભર્યા કૌભાંડ અંગે બંને પૂર્વ...
અલ્ટ્રાટેક કંપની સામે આંદોલન કરતાં ખેડૂતો પર લાઠીઓ વરસાવી
તા 2 જાન્યુઆરી 2019 સરકારનાં ઈશારેપોલીસ ર્ેારા થતા વારંવાર અત્યાચાર બાબતે આજરોજ ભાવનગરના મહુવા પાસે આવેલા તલ્લી બાંભોર નજીક અલ્ટ્રાટેક કંપનીના માઈનિંગનો વિરોધ કરવામાં આવતા પોલીસે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો. આજુબાજુના 10 ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં માઈનિંગનો વિરોધ કરવા માટે તલ્લી બાંભોર ગામે પહોંચ્યા હતા. જે દરમ્યાન ખેડૂતોએ માઈનિંગ સાઈટ પર ગે...
એક હજાર બાવળનું નિકંદન કરાયું
ભોરીંગડા ગામે સાર્વજનિક ભોરીંગડા કેળવણી મંડળ ગ્રામ ટ્રસ્ટની જમીનમાં રપ-રપ વર્ષના દેશી 700 થી 1000 બાવળનો ખાતમો બોલાવી દેવામાં આવેલો છે. ગામના સરપંચે બાવળો કાપવાની લેખિત મંજૂરી આપી દીધી છે. સરપંચને આવી કોઈ પ્રકારની સતા નથી છતાં પણઆવા લોકો ઉપર કોઈપણ પ્રકારની ફોજદારી કાર્યવાહી કરવાના બદલે તાલુકાના અધિકારીઓ જિલ્લાના લાગતા વળગતા અધિકારીઓની મીલી ભગતમાં...
અધિકારીઓએ સગાઓના નામે તળાવોના ઠેકા આપી દીધા
બગસરા તાલુકાના બાલાપર ગામે જીએલડીસી વિભાગ ઘ્વારા 2017-18 નાણાકીય વર્ષમાં જ કરવામાં આવેલા સીમતલાવડી અને ચેકડેમના કામોમાં બેફામ ગેરરીતિ આચરીને લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનાં મુદે ગામના સરપંચ ઘ્વારા ઉચ્ચકક્ષાએ રજુઆત કરીને તપાસની માંગણી કરી છે. બગસરામાં જીએલડીસી વિભાગમાં ફીસ્ડ પગારદાર ઓફિસર તરીકે કામ કરતા અને હાલ નિવૃત્ત કર્મચ...
ઝડપી બિનખેતીની મંજૂરી આપવાથી કૃષિની જમીન ખતમ થશે
કૃષિ નીતિ કે અનીતિ – દિલીપ પટેલ ફેક્ટરી માટે બિન ખેતી 8 દિવસમાં કરવાથી ફળદ્રપ જમીન ઘટશે ઓનલાઇન એન.એ.ની સંપૂર્ણ પ્રક્રિયા 8 થી 10 દિવસમાં પૂર્ણ કરી મંજૂરી પત્રો આપી દેવાય તેવી કાર્યપધ્ધતિ સુનિશ્ચિત કરવા જિલ્લા કલેકટરોને સરકારે તાકિદ કરી છે. આખીય પદ્ધતી સરળ બને અને અરજી વરત કરવાનું ઓછું થાય તે તરફ ધ્યાન કેન્દ્રીત કરવા કહેવાયું છે. તેનાથી હાલ જ્...
ગુજરાતમાંથી 6600 કરોડ ડોલરની નિકાસ થઈ
વર્ષ - 2017-18 માં ભારતની કુલ નિકાસ 303.37 બિલિયન ડોલરની થઈ હતી, જેમાંથી માત્ર ગુજરાતમાંથી જ 6600 કરોચ ડોલરથી વધુ કોમોડિટીની નિકાસ કરવામાં આવી હતી, જે કુલ રાષ્ટ્રીય નિકાસમાં 22% જેટલો નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. ગુજરાતમાંથી મુખ્યત્વે અમેરિકા, યુએઈ, સિંગાપોર, ચીન, હોંગકોંગ, તુર્કી, નેધરલેન્ડ્સ અને સાઉદી અરેબિયા સહિતનાં અનેક દેશોમાં રસાયણો, રત્નો, જ્વ...
કોમી તોફાનોમાં ગુજરાત ભાજપના સોશિયલ મિડિયાના નેતાની ધરપકડ
હળવદમા 26 સપ્ટેમ્બર 2018માં કોમી તોફાનો થયા બાદ દુકાનો અને ગોડાઉનમાં આગ લગાવી દેવામાં આવી હતી. આ બનાવમાં હળવદ ભાજપના સોશિયલ મિડિયા - આઈ.ટી. સેલના પ્રમુખ હિતેશ લોરીયા સહિત 20 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. હળવદમાં હિંદુ – મુસ્લિમ વચ્ચે ઝઘડો થયો બાદ ભાજપના નેતાએ રાજકીય ફાયદો કરાવવા માટે દુકાન અને ગોડાઉનને આગ લગાવી હતી. સાથ આગામી સમયમાં લોકસભાની ચૂં...
મહિલા કોંગ્રેસના પતિની કામલીલાનો વિડિયો વાયરલ થયો, પક્ષે નિમણૂક અટકેવી...
દાહોદના સંજેલીમાં કોંગ્રેસના પ્રમુખની નિમણૂક એટલા માટે અટવાઈ પડી છે કે, મહિલા કૉંગ્રેસ મોરચાના પતિની પ્રેમલીલાનો એક વીડિયો 4 નવેમ્બર 2018માં વાઇરલ થયો હતો. દાહોદ જિલ્લાના જ સંજેલી તાલુકાની એક શાળાના જ આ બંન્ને શિક્ષકો છે. ત્યારથી આજ સુધી અહીં નવી નિમણૂક અટકાવી દેવામાં આવી છે. તેથી હવે કોંગ્રેસના કાર્યકરો કહી રહ્યાં છે કે, બીજા લીલા કરે અને ભોગવીએ ...
ખારવા જ્ઞાતિથી બહાર કઢાતાં ભાજપના કોર્પોરેટર બેબીબેનનું રાજીનામું
જાફરાબાદ નગરપાલિકાના ભાજપના નગરસેવિકા બેબીબેન સોલંકીએ રાજીનામું આપી દીધું છે. તેનું કારણ એવું છે કે, તેના ભાઈને ખારવા જ્ઞાતિમાંથી બહાર કાઢી મૂકાતા સભ્યપદેથી રાજીનામું ધરી દીધું છે. ગુજરાતમાં આજે પણ નાત બહાર મૂકવાની ક્રુર પ્રથાનો સામનો ચૂંટાયેલાં ભાજપના સભ્ય કરી રહ્યાં છે. સમાજના બની બેઠેલા નેતાઓ આજે પોતાની જ્ઞાતિઓમાં કાયદા અને ભારતના બંધારણ વિરુદ...
ગુજરાતમાં દારુ વેચવાનો ધંધો કઈ રીતે ચાલી રહ્યો છે ?
ઝૂમ બરાબર - ઝૂમ ગુજરાત – દિલીપ પટેલ છેલ્લાં 20 વર્ષમાં ભાજપ સરકારોએ દારુ બંધીમાં અનેક છટકબારી રાખીને દારુ મળે તે માટે છૂટછાટ આપી છે. જેમાં ખાસ આર્થિક વિસ્તાર, હવાઈ મથકેથી દારુની પરમીટ આપવી, હોટેલોમાં છુટછાટ આપવી, રાજ્ય બહારથી આવતાં પ્રવાસીઓને તુરંત દારુ પિવાનો પરવાનો આપવો જેવી બાબતોનો સમાવેશ થાય છે. તેમ છતાં ઈશુના નવા વર્ષે ગુજરાતના વલસાડમાં 954...
20 કરોડના ભ્રષ્ટાચારની ફરિયાદી ગુજરાત ભાજપના નેતા ભ્રષ્ટાચારી નિકળ્યા
હળવદમાં રૂ.20 કરોડના સિંચાઈ વિભાગના ભ્રષ્ટાચારના મામને કોંગ્રેસના ધારાસભ્ય પરષોત્તમ સાબરીયા જેલમાં ગયા બાદ હવે ભાજપના બે નેતાઓના નામ કરોડોના સરકારી કામમાં નામ બહાર આવ્યા છે. જેમાં મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી ઘનશ્યામ ગોહીલ કે જે હળવદમાં રહે છે. મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ વલ્લભ પટેલ કે તેઓ હળવદમાં રહે છે. તેમના નામ એફઆઈઆરમાં દાખલ કરવામાં આવ્યા છે...
ભરૂચ પાસે નર્મદા બેટ પર કોણ કબજો જમાવી રહ્યું છે ?
વિશ્વની 7 મોટી નદીઓ પૈકીની એક નર્મદા નદી સૂકાઈ ગયા બાદ ભરૂચના નિલકંઠેશ્વર મંદિર પાસે આલીયા બેટ પર 200 હેક્ટર (20,00,000 ચોરસ મીટર) જમીન પર વ્યક્તિગત રીતે ભવ્ય ટાપુ બનાવવામાં આવી રહ્યો છે. ઝાડેશ્વર પંચાયતમાં આવતાં આ ટાપુ પર વૃક્ષોનું નિકંદન કાઢીને ટાપુ બનાવી ત્યાં રહેવા માટેની સુવિધા ઊભી કરવામાં આવી રહ્યો છે. ટાપુ નિર્માણ માટે બિલ્ડીંગ મટીરીયલ લઈ જવ...
અલ્ટ્રાટેક સામે ખેડૂતોની લડી લેવાની ટેક, સિમેન્ટ કંપનાના કાવાદાવા કેવા...
સિમેન્ટ જેવી મજબૂત લડાઈ – દિલીપ પટેલ ભાવનગરના મહુવા અને તાળાજા તાલુકામાં આવેલી અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીએ તલ્લી અને બામભોર ગામ વચ્ચે પથ્થરની ખાણ ખોદવાનું શરૂ કરતાં 10 ગામના અસરગ્રસ્ત લોકો દોડી આવ્યા હતા અને સામાજિક નેતા ડો.કનુભાઈ કલસરિયાની આગેવાનીમાં દેખાવો શરૂ કરતાં પોલીસ દ્વારા બે સુમાર લાઠીચાર્જ રાજકીય નેતાઓના ઈશારે કર્યા બાદ આજે ભારેલા અગ્નિ...
ગાંધીની ખાદીમાં પણ ભ્રષ્ટાચાર
દુષ્કાળમાં ખાદી થકી રોજગારી આપવાનો અનોખો પ્રયોગ, ભ્રષ્ટાચાર દૂર કરશે
અપૂરતો વરસાદ થવાના કારણે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ઘણાં વિસ્તારોના લોકો તકલીફમાં છે. સરકાર આ માટે મદદ કરે કે ન કરે પણ ગાંધી વિચાર ધરાવતી અમરેલીની એક જાણીતી ખાદીની સંસ્થા અછતગ્રસ્ત પીડિત લોકોની મદદે આવી છે. ખાદીના મળતર થશે તેના 27 ટકા ઉપરાંત બીજા નાણાં ઉમેરીને અમરેલીના લો...
પતંગ અને દોરીના ભાવમાં ભડકો
ઉત્તરાયણ પર્વને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે, ત્યારે પતંગ રસિયાઓ માટે માઠા સમાચાર છે. આ વર્ષે પતંગ અને દોરીના ભાવમાં ભડકો થયો છે. પતંગ અને દોરીના ભાવમાં 10 ટકાનો ભાવ વધારો નોંધાયો છે.
પતંગ રસિઓ માટે માઠા સમાચાર છે. આ વર્ષે પતંગ અને દોરીના ભાવમાં ભડકો નોંધાયો છે. ઉત્તરાયણ પર્વને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ભાવ વધારાના કારણે પતંગબાજોના રં...

English