Friday, August 7, 2026

રેલ્વે ટ્રેક પર 3 સિંહોના મોત

અમરેલી જિલ્લાના સાવરકુંડલાના બોરાળા ગામના રેલવે ટ્રેક ઉપર ગત મોડી રાત્રીના 2 સિંહબાળ તેમજ 1 સિંહણ માલગાડીની અડફેટે આવી જતા મોત નીપજ્યા હતા. જેને લઈને વનવિભાગ ત્યાં દોડી ગયું હતું. આ ઘટનામાં ને લઈને ડીઆરએમ દ્વારા ખેદ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને કહ્યું હતું કે સ્પીડ રાત્રીના સમયે 45 કિમી ની  હોય છે પરંતુ વનવિભાગે આ બાબતે વધુ સંકલનમાં રહેવાની જરૂર છે...

મોદી માટે નર્મદાના પાણીનો બગાડ

અછતનો સામનો કરી રહેલું આખું ગુજરાત જયારે પીવાના અને સિંચાઈના પાણીની તીવ્ર અછતનો સામનો કરી રહ્યું છે ત્‍યારે માત્ર પ્રધાનમંત્રીશ્રીની તા.૨૨-૨૩ ડીસેમ્‍બરના કેવડીયા કોલોનીની મુલાકાત વખતે પ્રધાનમંત્રીને સ્‍વચ્‍છ પાણી બતાવવા અને ફોટોજેનીક બેક ગ્રાઉન્‍ડ ઉભું કરવા માટે ભાજપ સરકારે શહેનશાહની જેમ નર્મદા ડેમનું ૨૦ થી ૪૦ મીલીયન કયુબીક મીટર પાણી સ્‍ટેચ્‍યુ ...

નર્મદા નહેર 3000 કિ.મી. લંબાઈ ઘટાડી દેવાઈ

નહેર માળખાની કુલ અંદાજીત ૭૧,૦૦૦ કિલોમીટર લંબાઇ સામે વાસ્તવિક પરિસ્થિતિ જોતાં લગભગ ૬૮,૦૦૦ કિલોમીટર થવા સંભવ છે. આ પૈકી નવેમ્બર ૨૦૧૮ના અંત સુધીમાં ૬૦,૧૬૯ કિલોમીટર લંબાઇનું નહેર માળખુ પૂર્ણ થયેલ છે એટલે કે ૮૮% કામો પૂર્ણ થયા છે. છેલ્લાં ચાર વર્ષોમાં આશરે ૩૪,૦૦૦ કિલોમીટર લંબાઇના કામો પૂર્ણ થયા છે. હવે બાકી રહેતા કામો મુખ્યત્વે નાની વહન ક્ષમત્તા વાળી સ...

144ની કલમ સામે વિરોધ

ખેડૂતો, બેરોજગાર યુવાનો, પાટીદારો, દલિતો, બક્ષીપંચ, આદિવાસી, સહિતના સામાન્ય નાગરિકો તેમના હક્ક અને અધિકાર માટે મંજુરી માંગે તો ભાજપ સરકાર ૧૪૪ ની કલમ દ્વારા સભા-સરઘસ બંધી ફરમાવે છે રાજ્યમાં સી.આર.પી.સી. ૧૪૪ ના જાહેરનામાંથી ભય અને ડરનું વાતાવરણ ભાજપ સરકાર ઉભું કરી રહી છે  અમદાવાદ અને રાજકોટમાં સી.આર.પી.સી. ૧૪૪ જાહેરનામાં જ દર્શાવે છે કે રાજ્યમા...

અમદાવાદનો સળગતો પર્વત, પિરાણા

અમદાવાદ શહેરને દેશનાં સૌથી સ્વચ્છ શહેર બનાવવા પોતાનાં ઘરે જ સુકો અને ભીનો કચરો અલગ રાખવાની અને કચરો લેવા આવનારને અલગ આપવાની કામગીરી 3 ડિસેમ્બરથી શરૂ કરાશે. અલગ કચરો રખાશે નહીં તો, ઘરનો કચરો ઘરમાં રાખવો પડશે. 3 ડિસેમ્બર પછી જાહેર રોડ ઉપર સુકો-ભીનો કચરો નાખનારા નાગરિક કે વેપારીને દંડ કરવામાં આવશે. અમદાવાદ શહેરના 14.5 લાખ ઘરમાંથી 10 હજાર ઘર કચરો જુ...

ગાંધીનગર મેયરની ચૂંટણીમાં BJP-કોંગ્રેસના સભ્યોએ કરી છુટા હાથની મારામાર...

05 November 2018 00:00 લોકશાહીને લાંછનરૂપ અને કલંકિત એવી ઘટના આજે ગાંધીનગરની સામાન્યસભામાં બની હતી. આજે ગાંધીનગર મહાનગરપાલિકામાં મેયરની ચૂંટણીપૂર્વે BJP-કોંગ્રેસના બાહુબલી કોર્પોરેટરોએ સભ્યો છુટાહાથની મારામારી કરતા સામન્યસભા રક્તરંજિત બની હતી. ધનતેરસે મહાનગરપાલિકામાં બીજી ટર્મના મેયર સહિત હોદ્દેદારોની ચૂંટણી થવાની પૂર્વ સંધ્યાએ હાઇ વોલ્ટેજ ડ્રા...

સિંહોનું રક્ષણ કરવા નવો પ્લાન તૈયાર

ગુજરાતના ગીર જંગલમાં એશિયાટિક સિંહોના તાજેતરના મૃત્યુ પછી, કેન્દ્ર અને રાજ્ય સરકારે દુર્લભ જંગલી સિંહોની જાળવણી માટેના પ્રયત્નોને આગળ ધપાવ્યા છે. વન અને પર્યાવરણ મંત્રાલયે રૂ. 100 કરોડના ખર્ચ માટે દુર્લભ ઉપજાતિઓના સંરક્ષણ માટેની દરખાસ્ત પર કામ શરૂ કર્યું છે જેમાં સિંહની નવી જગ્યામાં પરિવહનનો સમાવેશ થાય છે. કેન્દ્રએ વાઘ અને અન્ય જાતિઓના સંરક્ષણ ક...

ગાંધીનગર બાયબ્રંટ સમિટ પહેલા રેલ્વે સ્ટેશન નહીં પણ હોટેલ શરૂ કરશે

ગાંધીનગરનું નવું રેલવે સ્ટેશન વાયબ્રન્ટ સમિટ પહેલાં તૈયાર થઇ શકે તેમ નથી, કારણ કે હજી તેનું કામ ચાલુ છે અને તે પૂર્ણ થતા હજી એક વર્ષનો સમય લાગી શકે છે. 550 કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે તે આ પ્રોજેક્ટ સપ્ટેમ્બર 2019મા પૂર્ણ થાય તેમ છે. એટલે કે લોકસભાની ચૂંટણી પછી પાંચ મહિને આ પ્રોજેક્ટ ખુલ્લો મૂકાશે. જો કે રાજ્ય સરકાર રેલવે સ્ટેશનની સાથે બની ...

વૃક્ષ પ્રેમી વિજયે 2 લાખ વૃક્ષો ઉગાડ્યા હજુ 10 લાખ ઉગાડશે

રાજકોટ શહેરમાં સૌથી ઓછા વૃક્ષોની સંખ્યા બચી છે તેથી વૃક્ષો વધારવા માટે વિજયભાઈએ એવું વિચાર્યું કે લોકો મુત્યુ પછી પણ યાદ રાખે તેવા આશયથી વૃક્ષા રોપણની શરૂઆત પોતાના વતન ફતેહપુરથી કરી હતી. સરકારને શરમાવે તેવી પ્રવૃતિ પડધરીના મૂળ રહેવાસી વિજયભાઈ કરી રહ્યા છે. વિજયભાઇએ 4 વર્ષમાં 2 લાખ 18 હજાર વૃક્ષો વાવી તેને ઉછેરવાનું કાર્ય કર્યું છે. રાજકોટ શહેરના મુ...

સુરતમાં દોઢ લાખ મહિલાઓ માટે ટેક્સટાઈલ્સ પાર્ક

સુરતમાં સાઉથ ગુજરાત પ્રોડક્ટીવીટી કાઉન્સીલે રાજ્ય સરકારને મહિલાઓના હિત માટે રજૂઆત કરી છે.  ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલ મહિલાઓ માટે અલગ પાર્ક બનાવવામાં આવે. સુરતમાં 14 લાખથી વધુ લોકો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. ત્યારે તેમાં દોઢ લાખ જેટલી મહિલાઓ પણ પરોક્ષ રીતે જોડાયેલી છે. સુરતમાં 6 લાખથી પણ વધારે લુમ્સના મશીનો છે, 2700 ટન યાર્ન...

ગુજરાતમાં પ્રથમ સ્કલ્પચર ગાર્ડન તૈયાર 

10થી 12 ફૂટના મોટા પથ્થરોને કોતરીને હેરિટેજ, નેચર અને એબ્સ્ટ્રેક્ટ શૈલીમાં અમદાવાદમાં 30 લાખના ખર્ચે 23 સ્કલ્પચર મૂકવામાં આવ્યા છે, જ્યાં હવે દેશના સ્કલ્પચર આર્ટિસ્ટ પથ્થરો ઉપર કામ કરશે અને બીજા વીસેક શીલ્પો નવા ઉમેરાશે. શહેરમાં મ્યુઝિયમ અને ગેલેરીમાં સ્કલ્પચર જોવા મળે છે પણ ડિઝાઈન સ્કૂલમાં આ રીતે અલગથી આર્ટિસ્ટ દ્વારા કેમ્પ કરાયો હોય અને પછી તે સ્...

અમદાવાદની આર્ચરકેર અને ડીજી એન્ડ એલ.એલ.પી. કંપનીના કૈાભાંડની તપાસ સી.આ...

અમદાવાદની આર્ચરકેર અને ડીજી એન્ડ એલ.એલ.પી. કંપની દ્વારા કરાયેલા કરોડો રૂપિયાના આર્થિક કૈાભાંડની તપાસ સી.આઇ.ડી. ક્રાઇમ દ્વારા કરવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે. નાગરિકોને શાંતિ અને સલામતિ પુરી પાડવી તે અમારી પ્રાથમિકતા રહી છે. ત્યારે લોકોને છેતરનાર તત્વોને પણ નશ્યત કરવા રાજય સરકાર કોઇ કચાશ રાખશે નહી. આર્ચરકેર અને ડીજી એન્ડ એલ.એલ.પી. કંપનીના ડા...

કર્ણાવતી નહીં આશાવલ રાખો

બેસતાવર્ષના દિવસે જ મુખ્યમંત્રી વિજય રૃપાણીએ અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની જાહેરાત કરતાં હવે ગુજરાતમાં વિવાદ શરુ થયો છે. આદિવાસી સંગઠનોએ અમદાવાદનું નામ કર્ણાવતી રાખવા સામે વિરોધ કર્યો છે.તેમનુ કહેવુ છેકે, અમદાવાદનું પ્રથમ નામ આશાવલ હતુ. આદિવાસી રાજાનુ શાસન હતુ. ઇતિહાસ સાથે ચેડાં થવા જોઇએ નહીં. આદિવાસી સંગઠનોએ ચિમકી ઉચ્ચારી છેકે, જો ભાજપ સરકાર અ...

મેયર બીજલ પટેલે સાઉથ કોરિયાના રિવરફ્રન્ટનો ફોટો અમદાવાદનો ગણાવ્યો, થયા...

અમદાવાદના મેયર બીજલ પટેલ દ્વારા એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કરવામા આવ્યો, જેમાં કહેવામા આવ્યું કે, આ કોઈ મલેશિયા, શિંગાપુર કે દૂબઈનો ફોટો નથી પરંતુ આ આપણા અમદાવાદનો રાતનો નજારો છે. જોકે, તેમને મૂકલો ફોટો વાસ્તવમાં સાઉથ કોરિયાના રિવરફ્રન્ટનો ફોટો હતો. હવે શું બીજલ પટેલ દ્વારા તો ફોટો શેર કરીને અમદાવાદનો આંખો અંજાવી નાંખે તેવો ભવ્ય વિકાસ લોકો સામે ખ...

રાજકોટનાં અનોખા વૃક્ષ પ્રેમી, ચાર વર્ષમાં વાવ્યા 2 લાખ 18 હજાર વૃક્ષો

વૃક્ષનું વાવેતર કરવા માટે અનેક સંસ્થાઓ અને સરકાર લોક જાગૃતિઓના કાર્યક્રમો કરતા હોય છે. ઉપરાંત અનેક જગ્યાએ વૃક્ષારોપણ કરવામાં આવતું હોય છે. તેમ છતાં પણ રાજકોટ શહેરમાં સૌથી ઓછા વૃક્ષોની સંખ્યા બચી છે. ત્યારે વિજયભાઈએ એવું વિચાર્યું કે લોકો મુત્યુ પછી પણ યાદ રાખે તેવા આશયથી વૃક્ષા રોપણની શરૂઆત પોતાના વતન ફતેહપુરથી કરી હતી. સરકાર દ્વારા પર્યાવરણની જાળ...