છેલ્લા શ્વાસમાં માણસને બચાવી લેતું સાવ સસ્તુ વેન્ટીલેટર સુરતમાં તૈયાર ...
સુરત : જીવન મરણ વચ્ચે છેલ્લાં શ્વાસ ચાલતાં હોય તેવી મેડિકલ ઈમરજન્સીમાં લોકોનો જીવ બચાવી લે એવું સસ્તુ વેન્ટીલેટર સુરતની ખાનગી SPTLએ શોદ્યું છે. 8 કિલો વજન ધરાવતું વેન્ટિલેટર સુરતની સિવિલ હોસ્પિટલમાં નિરીક્ષણ માટે ગોઠવવામાં આવ્યું છે. જેની કિંંમત રૂ.50 હજાર છે. વજન ખૂબ જ ઓછું હોવાથી તેને આસાનીથી હેરફેર કરી શકાય છે. દર્દીઓને કોઈ પણ જગ્યા પર શિફ્ટ કરવ...
કોરોનામાં કઠણાઈ, સુરતની સોસાયટીએ શિક્ષિકાને મકાન ખાલી કરાવી હાંકી કાઢી...
સુરતમાં કોરોનાના ભયને કારણે લોકોએ શિક્ષિકા વ્યારાની રહેવાસી રાધા ગામિતને માનવ વસાહતમાંથી હાંકી કાઢી મૂકી છે. કોરોનાના કપરા સમયમાં શિક્ષિકા વ્યારાથી સુરત લોકસેવા કરવા માટે આવી હતી. પણ તેને અઠવાલાઈન્સની સોસાયટીમાંથી જાકારો મળ્યો છે. ભયને કારણે લોકોએ ઘરની બહાર કઢાવી હતી. અઢી મહિનાના બાળક સાથે મહિલા ઘરમાં રહેવા કરગરતી રહી પણ કોઈ એકનું બે ન થયું. શિક...
સાંભળો-જૂઓ આ વિડિયો – ભાજપના નેતા સી આર પાટીલનું ગરીબોનું અનાજ ક...
ગરીબોને મફત આપવાનું અનાજ ભાજપના નેતાઓ ગાડીઓ ભરીને લઈ જતાં હોવાનું અને તેમના અંગત કચેરીઓએથી વિતરણ થતું હોવાનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે. ભાજપે ગરીબોના નામે એપ્રિલ ફૂલ બનાવ્યા હોવાનું આજે ગરીબ લોકોને લાગી રહ્યું છે. સાંભળો આ વિડિયો https://youtu.be/tceMLkrzeT4 રાજ્યના 60 લાખ રેશનકાર્ડ કુટુંબોના 3.25 કરોડ સભ્યોને ગુજરાત સરકાર દ્વારા 1 એપ્રિલ ...
સુરતમાં મરકીથી મોત થતાં 26 વર્ષ પહેલાં આજની જેમ 3 લાખ લોકોએ હીજરત કરી ...
૧૯૯૪માં ગુજરાત રાજ્યના સુરતમાં ત્રાટકેલા મરકી - પ્લેગના રોગચાળાએ બાવન લોકોના જીવ લીધા હતા અને ૩ લાખ લોકો ભયભીત થઈને સ્થળાંતર કરી ગયા હતા. કોરોનામાં પણ પહેલું મોત સુરતમાં થયું અને લોકો ભયભીત બનીને 3 લાખ લોકો સૌરાષ્ટ્ર, રાજસ્થાન જેવા વિસ્તારોમાં હિજરત કરી ગયા છે. સુરતની મરકીમાં અત્યંત ભારે વરસાદ અને ભેજવાળા વાતાવરણ જેવા પરિબળોને કારણે રોગચાળાવાળું...
સુરતથી એક લાખ લોકોની હીજરત
કોરોના ના પગલે લોકઆઉટ ની જાહેરાત બાદ સુરત માંથી લોકો નું માદરે વતન સૌરાષ્ટ્ર તરફ પલાયન થતા ભરૂચ પાસે ટ્રાફિકજામ ની સમસ્યા સર્જાવા પામી છે. જનતા કર્ફ્યુ ને મળેલા પ્રચંડ પ્રતિસાદ બાદ સરકાર દ્વારા કોરોનાને નાથવા વધુ સખ્ત પ્રતિબંધો ચુસ્ત સહીત રાજ્યના છ જીલ્લામાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.સુરત માં લોકડાઉન કરવામાં આવતા જ સુરતમાં વસતા સોરાષ્ટ્રવાસીઓ...
પોલીસ સ્ટેશનમાં સારવાર ન આપતાં કલ્ટોડિલ મોતનું કલંક
પાંડેસરા પોલીસ સ્ટેશનથી 108માં સુરત સિવિલ હોસ્પિટલ લવાયેલા એક આરોપીને મૃત જાહેર કરાતા પરિવારમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી. વિમલ યાદવને પાંડેસરા પોલીસ હાઉસીંગમાં થયેલા ઝઘડાની ફરિયાદ બાદ મંગળવારની રાત્રે ઉપાડી ગઈ હતી. શ્વાસની તકલીફથી પીડિત વિમલ આખી રાત બુમો પાડતો રહ્યો છતાં લોકઅપમાંથી તેને બહાર ન કાઢી સારવાર માટે નહીં મોકલતા વિમલ મોત ને ભેટ્યો હોવાનુ...
ભાજપની ગુંડાગારી : કાઉન્સિલર સોનલે અધિકારીઓને થપ્પડ મારી
સુરત: 8 માર્ચ, 2020 વરાછા ઝોનના વોર્ડ 15 ના ભાજપના મ્યુનિસિપલ કાઉન્સિલર સોનલ દેસાઇએ શનિવારે પુનાગામના કિરણ ચોક ખાતે સુરત મહાનગર પાલિકા (એસએમસી) ના બે કાર્યકરોને થપ્પડ માર્યા બાદ તે ગરમ સૂપમાં ઉતરી ગઈ હતી. અધિકારીઓ અતિક્રમણ હટાવવા ગયા હતા ત્યારે આ બનાવ બન્યો હતો, જેના કારણે શેરીમાં ટ્રાફિકજામ સર્જાયો હતો. કથિત હુમલોનો એક કથિત વીડિયો પણ સોશિયલ મીડ...
સુરતમાં સરકારને 40 હેક્ટર જમીન મફતમાં મળી
સુરત મહાનગર માટે વધુ ત્રણ પ્રારંભિક ટાઉન પ્લાનીંગ સ્કીમને મંજૂરી આપી છે. તેમાં ભેસ્તાન વિસ્તારની પ્રીલિમનરી ટી.પી. પ૪ (ભેસ્તાન) અને પપ (ભેસ્તાન) તેમજ ટી.પી. TP 14 પાલ (ફર્સ્ટ વેરીડ)નો સમાવેશ થાય છે. આ ટી.પી. સ્કીમમાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીને કુલ 32 જેટલા પ્લોટ સમગ્રતયા 40 હેકટર્સના ક્ષેત્રફળ સાથે સંપ્રાપ્ત થવાના છે. પ્લોટસમાં ખૂલ્લી જગ્યા-બાગબગીચ...
નવસારીમાં હાથીપગાના 20 રોગીઓ મળી આવ્યા, ગુજરાતમાં કેટલાં
નવસારી જિલ્લામાં ૨૦ દર્દીઓ હાથીપગા રોગના નોંધાયા છે. રોગ એ ચેપ લાગવાથી થાય છે. એ માટે સ્વયં માવજત તથા જાગૃતિ અનિવાર્ય છે. આ રોગના દર્દીઓ તેમના દર્દમાંથી રાહત મેળવી શકે તે માટે સર્જરી, સ્વમાવજતની તાલીમ માટે જરૂરી સાધન સામગ્રી પૂરી પાડવામાં આવે છે. આ રોગના દર્દીઓની શોધખોળ માટે સર્વેલન્સની કામગીરી કરીને સારવાર વિનામુલ્યે અપાય છે. ઉપરાંત મચ્છર ઉત્પત્તિ...
શિવાજીએ સુરતને બેવખત લૂંટ્યું હતું
મરાઠાઓની ગુજરાતમાં લૂંટ - ભાગ 1 ગાંધીનગર, 19 ફેબ્રુઆરી 2020 મરાઠા છત્રપતિ શિવાજી મહારાજનો આજે જન્મ દિવસ છે. ત્યારે મરાઠી શાસન ગુજરાતમાં કઈ રીતે, સુશાન, લૂંટફાટ અને પ્રજા પર દમન કરતાં રહ્યાં હતા અને મરાઠાઓએ ગુજરાતમાં મુસલમાનોને મદદ કરીને કઈ રીતે કાવાદાવા કર્યા તેની કથા છે. સુરતને શિવાજીએ બે વખત લૂંટ્યું છત્રપતિ શિવાજી મહારાજ આજે દુનિયાભર...
3,3૦૦ સંકર જાતો વિકસાવી 4 ગણું ઉત્પાદન મેળવ્યું
નવી દિલ્હીમાં કૃષિ ભવનના પાક વિજ્ઞાન વિભાગ વિવિધ કૃષિ-ઇકોલોજીઓ માટે લગભગ 3,3૦૦ વઘું ઉપજ આપતી સંકર કૃષિ જાતો ભારતમાં શોધવામાં આવી છે. 1960ના દાયકાના મધ્ય ભાગમાં હરીત અને 1990ના દાયકાના પીળા ક્રાંતિનો યુગ આવ્યો હતો. 1950-51થી અનાજ, મસ્ટર્ડ અને કપાસમાં રાષ્ટ્રીય સરેરાશ ઉત્પાદકતામાં 2-4 ગણો વધારો થયો છે. જોકે તેના કારણે ભારતમાં સ્થાનિક બિયારણો હતા તે ન...
ગુજરાત ક્વિન દાદી નીરૂએ વિશ્વ સુંદરીનો ખિતાબ મેળવ્યો
સુરત શહેરની 52 વર્ષની દાદી નીરૂ રસ્તોગીએ અમેરિકા ફિલિપાઇન્સ જેવા 38 દેશોની દાદીઓને હરાવીને ગ્રાન્ડ મા ગ્લોબલ યુનિવર્સનો ખિતાબ જીત્યો છે. બે દીકરીઓની માતા અને એક પૌત્રીની નાની નિરુ છે. 21 જાન્યુઆરીએ યુરોપના બલ્ગેરિયામાં આવેલા સોફિયા શહેરમાં યુનિવર્સ કાઉનિંગ સ્પર્ધા યોજાઇ હતી. નીરુ માટે આ ઉપલબ્ધિ પહેલા પાંચ સર્જરી કરાવી છે. એક વર્ષ માટે ડોક્ટરે કો...
ગેંગ વોર – સુરતના ગેંગ લીડર હાર્દિક પટેલ અને સૂર્યાની હત્યા
સુરતમાં ફરી એકવાર ગેંગવાર થયું છે. સુરતના વેડરોડ ખાતે આવેલી માથાભારે શખ્સ સૂર્યા મરાઠી(સુરેશ શ્રીરામભાઈ પવાર)ની ઓફિસમાં સાતેક જેટલા ઈસમો તીક્ષ્ણ તલવાર, છરા, ચપ્પા સહિતના ઘાતક હથિયાર સાથે ઘૂસી આવ્યા હતા. બે હત્યા કરવામાં આવી છે. એક સમયના સૂર્યા મરાઠીના સાગરીત અને હાલમાં દુશ્મન બની ગયેલા હાર્દિક પટેલ અને તેના માણસોએ સૂર્યા પર હુમલો કર્યો હતો. સૂર્...
સોઇંગ મશીન બનાવવાનાં કારખામાં આગ
સુરતના પુણાગામના આઇમાતા ચોક નજીક આવેલી સોઇંગ મશીન બનાવવાનાં કારખાનું ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીમાં આગમાં બે લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે બે લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બે લોકો અંદરથી લોક મારીને સુતા હતા. બન્ને મૃતકો મધ્યપ્રદેશના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. ફાયર વિભાગને ફેક્ટરીમાંથી ૭ જેટલા ગેસ સિલિન્ડર પણ મળી આવ્યા છે. પોલીસ બ...
રાજકોટ, વડોદરા, સુરતમાં મેટ્રો રેલ મંજૂર પણ રૂપાણી પાસે પૈસા નથી
ગુજરાતમાં અમદાવાદ મેટ્રોરેલ પ્રોજેક્ટ પુરો કરવામાં વિજય રૂપાણીની સરકાર પાસે નાણાં નથી. તેથી તે ડચકા ખાઈ રહ્યો છે. અનેક વિસ્તારોમાં કામ બંધ છે. રેલ પ્રોજેક્ટ 5 વર્ષ મોડો થઈ ગયો છે. અમદાવાદનો રૂ.15 હજાર કરોડનો પ્રોજેક્ટ ડચકા ખાઈ રહ્યો છે ત્યાં રાજકોટ, સુરત, વડોદરા માટેનો રૂ.40 હજાર કરોડ રૂપાણી સરકારની નબળી આર્થિક નીતિના કારણે થઈ શકે તેમ નથી. અમદાવાદમ...

English