બાજરીમાં બનાસકાંઠાએ આખા ગુજરાતને ગૌરવ અપાવ્યું, બાજરીનો ખોરાક છોડી બીજ...
23 ઓગસ્ટ 2020
રાજ્યની 6.50 કરોડની વસતી માંથી અડધી વસતીને બાજરીનું અનાજ પૂરું પાડવામાં બનાસકાંઠા આગળ નિકળી ગયું છે. ગુજરાતમાં શરેરાશ કરતાં 125 ટકા વાવેતર બાજરીનું થયું છે. 182500 હેક્ટરમાં બાજરીનું વાવેતર થયું છે જેમાં 50 ટકા 98400 હેક્ટર તો માત્ર બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ વાવેતર કર્યું છે. આમ બનાસકાંઠાના ખેડૂતોએ બાજરીના વાવેતરમાં પ્રભુત્વ ઊભું ...
એઈડ્ઝ અને કફમાં કામ કરતી ગળો
Sore throat working in AIDS and cough
કફ અને ખાંસી : ગળોને મધ સાથે ચાટવાથી કફ વિકાર દુર થાય છે.
જીભ અને મોઢામાં સુકાપણું : ગળો (ગુરુચ) નો રસ 10 મી.લી. થી 20 મી.લી. ના પ્રમાણમાં મધ સાથે ભેળવીને ખાવ પછી જીરું અને સાકરનું સરબત પીવો. તેનાથી ગળામાં બળતરા ને લીધે થતા મોઢામાં સુકાપણું દુર થઇ જાય છે.
જીભની પ્રદાહ અને સોજો : ગળો, પીપર અને રસૌતની રા...
ગળો, મોટું ગોખરું અને આંબળા ખાઓ અને પૌરૂષત્વ વધારો
Eat throat, big chin increase masculinity
આંતરિક તાવ : 5 ગ્રામ ગળોના રસમાં થોડું મધ સાથે ભેળવીને ચાટવાથી આંતરિક તાવ ઠીક થઇ જાય છે. ગળોની રાબ પણ મધ સાથે ભેળવીને પીવું લાભદાયક છે.
અજીર્ણ (અસાધ્ય) જ્વર : ગળો, નાની પીપર, સુંઠ, નાગરમોથા અને ચીરયતા આબધુ જ વાટીને રાબ બનાવી લો. આ રાબ પીવાથી અજીર્ણજન્ય તાવ ઓછો થઇ જાય છે.
પૌરૂષ શક્તિ : ગળો, મોટું ગો...
આંખોની દ્રષ્ટિ વધારી ગીધ જેવી તેજ કરતી ગળો
A vulture-like throat that enhances eyesight
પેચીશ (સંગ્રહણી) : 20 ગ્રામ પુનર્રવા, ક્તુકી, ગળો, લીમડાની છાલ, પટોલપત્ર, સુંઠ, દારૂહળદર, હરડે વગેરે ને ૩૨૦ મી.લી. પાણીમાં ભેળવીને તેને ઉકાળો જયારે તે 80 ગ્રામ રહે તો આ રાબ ને 20 ગ્રામના પ્રમાણમાં સવાર સાંજ પીવાથી પેચીશ ઠીક થઇ જાય છે. 1 લીટર ગળોના રસમાં, તેમાં 250 ગ્રામ તેના ચૂર્ણને 4 લીટર દૂધ અને 1 ક...
પેટના રોગો અને સાંધાને સાજા કરતી ગળો
Stomach diseases and sore throats
પેટના રોગો : 18 ગ્રામ તાજી ગળો, 2 ગ્રામ અજમો અને નાની પીપર, 2 લીમડાના ઠળિયા ને વાટીને 250 મી.લી. પાણી સાથે માટીના વાસણમાં ફૂલવવા માટે રાતના સમયે મૂકી દો અને સવારે તેને ગાળીને રોગીને રોજ 15 થી 30 દિવસ સુધી પીવરાવવાથી પેટના તમામ રોગોમાં આરામ મળે છે.
સાંધાના દુઃખાવા (ગઠીયા) : ગળોનું 2-4 ગ્રામ ચૂર્ણ, દૂધ સાથે દિવ...
કબજિયાતને ગળો દૂર કરે, ચૂર્ણ 2 ચમચી, ગોળ સાથે લેવામાં આવે છે
Constipation relieves sore throat, powder is taken with 2 teaspoons, jaggery
દરેક પ્રકારના તાવ : સુંઠ, ધાણા, ગળો, ચીરયતા અને સાકર ને સરખા ભાગે ભેળવીને તેને વાટીને ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણ રોજ દિવસમાં 3 વખત 1-1 ચમચી મુજબ લેવાથી તમામ પ્રકારના તાવમાં આરામ મળે છે.
કાનમાં મેલ સાફ કરવા માટે : ગળોને પાણીમાં ઘસીને હુંફાળું કરીને કાનમાં 2-2 ટીપા દિવસમા...
લોહીને શુદ્ધ કરીને જાડીયા પણું ભગાડે તે ગળો
Throat that purifies the blood and removes thickening
લોહી સાથે જોડાયેલ તકલીફોને પણ દુર કરે છે –
ઘણા લોકોમાં લોહીના પ્રમાણમાં ઉણપ જોવા મળે છે. જેના લીધે તેમણે શારીરરિક નબળાઈનો અનુભવ થવા લાગે છે. ગળોનો નિયમિત ઉપયોગ કરવાથી શરીરમાં લોહી નું પ્રમાણ વધવા લાગે છે, અને ગળો આપણા લોહીને શુદ્ધ કરવામાં ખુબ જ ફાયદાકારક છે.
દાંતમાં પીળાશ થવી –
ગળો અ...
અસ્થમાનો સચોટ ઈલાજ ગળો
The exact cure for asthma अस्थमा का सटीक इलाज
અસ્થમા એક પ્રકારની ખુબ ગંભીર બીમારી છે, જેને લીધે દર્દી ને જુદી જુદી પ્રકારની તકલીફોનો સામનો કરવો પડે છે, કેમ કે છાતીમાં દબાણ આવવું, શ્વાસ ખુબ ઝડપથી ચાલવો. ક્યારે ક્યારે આવી પરિસ્થિતિને કાબુમાં લેવી ખુબ મુશ્કેલ બની જાય છે. પણ શું તમે જાણો છો, કે અસ્થમાં ના ઉપરોક્ત લક્ષણોને દુર કરવાના સૌથી સરળ ઉપાય છે...
મેલેરિયા અને બીજા તાવને ગળો ભગાડે છે, તાવ સામે લડવા માટે ઉત્તમ ઔષધી
Sore throat of malaria and other fevers, excellent medicine to fight fever
ગળો ને કારણે જ વધુ સમય સુધી રહેતા તાવ ને ઠીક થવામાં ઘણો ફાયદો થાય છે. ગળોમાં તાવ સામે લડવાનાં ગુણ મળી આવે છે. ગળો આપણા શરીરમાં થનારી જીવલેણ બીમારીના લક્ષણને ઉત્પન થવાથી રોકવામાં ખૂબ ઉપયોગી હોય છે. તે આપણા શરીરમાં લોહીના પ્લેટલેટ્સ નું પ્રમાણ વધારે છે જે કે દરેક પ્રકારે તા...
70 રોગનો એક ઈલાજ ગળો વેલ
ગળો ભાગ 1
ગળો એક પ્રકારની વેલ છે, જેને ગળો કહે છે. જેના પાંદડા એટલા જ વધુ ગુણકારી હોય છે, કે તેનું નામ અમૃતા રાખવામાં આવેલ છે. ગળો એક ખુબ જ મહત્વપૂર્ણ આયુર્વેદીકા ઔષધી છે. ગળો ખુબ ઝડપથી ફાલતી ફૂલતી વેલ હોય છે. ગળો ની ડાળીઓનો પણ ઔષધિમાં ઉપયોગમાં લેવામાં આવે છે. ગળોની વેલ જીવનશક્તિથી ભરપૂર હોય છે, કેમ કે આ વેલનો જો એક ટુકડો પણ જમીનમાં નાખી દેવામાં...
રોગોને રોકતી પીળી ગુણવાન હળદર, ગુણીયલ ગુજરાતે આયાત કરવી પડે છે, ઉક્પાદ...
ગાંધીનગર, 11 ઓગસ્ટ 2020
કોરોનામાં સૌથી વધું ઓષધિનો વપરાશ થયો હોય તો તે હળદર છે. ગુજરાતમાં ખેડૂતો હળદનું ઉત્પાદન વધારી રહ્યાં છે પણ ગુજરાત હજું પાઉડર માટે તો બહારની હળદર પર આધાર રાખવો પડે છે.
ગુજરાતમાં સરેરાશ 20 ટન એક હેક્ટર દીઠ હળદર પેદા થાય છે. છેલ્લા 10 વર્ષમાં વાવેતરમાં 162 ટકાવો વધારો 10 વર્ષમાં થયો છે. 273 ટકાનો ઉત્પાદનમાં વધારો થયો છે. ...
શરીરની ગંદકી સાફ કરતી કેપ્સ્યુલની ખેતી કરતાં ખેડૂતો, મળે છે ઊંચી કિંમત...
અમદાવાદ, 29 જૂન 2020
માનવ અને પશુઓના રોગ દૂર કરવા વપરાય છે તે કાળીજીરીને કાળી કેપ્સ્યુલ તરીકે વિશ્વ આખું ઓખળવા લાગ્યું છે. તે ખરેખર એક કેપ્સ્યુલનું કામ કરે છે. તેથી તેની માંગ રોજ વધી રહી છે. જ્યાં જીરું થઈ શકે ત્યાં કાળીજીરી થઈ શકે છે. ઔષધિય પાકોમાં કાળીજીરીનું વાવેતર કરીને ખેડૂતો મબલખ કમાણી કરી શકે છે. તેનું બજાર કે વેપારી પહેલાં શોધીને પછી જ વ...
પતંજલિની કોરોના દવા માર્કેટમાં લોન્ચ
કોરોનાએ વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે પરંતુ અત્યાર સુધીમાં તેનો તોડ મળનારી કોઇ દવા બની નથી હવે યોગગુરૂ બાબા રામદેવની પતંજલિ કંપનીનો દાવો છે કે તેઓએ આ મહામારીને માત આપવાની દવા તૈયાર કરી લીધી છે. આજે પત્રકાર પરીષદને સંબોધીને બાબા રામદેવે કહ્યું કે, વિશ્વ આતુરતાથી રાહ જોઇ રહ્યું હતું કે કોરોનાની કોઇ દવાની શોધ કરવામાં આવે પરંતુ આજે અમને ગર્વ છે કે કોરો...
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2020માં મોરારજી દેસાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ યોગના ...
આયુષ મંત્રાલય, મોરારજી દેસાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ યોગના સહયોગથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2020 ના પૂર્વાવલોકન તરીકે એક ટેલિવિઝન કાર્યક્રમનું હોસ્ટ કરશે, જે 10 જૂન, 2020 ના રોજ સાંજે 7 થી સાંજના 8 વાગ્યા સુધી ડીડી ન્યૂઝ પર પ્રસારિત થશે. આયુષ મંત્રાલયના ફેસબુક પેજ પર તેને લાઇવ સ્ટ્રીમ પણ કરવામાં આવશે.
આ પૂર્વાવલોકન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2020 માટે 10-દ...
આયુર્વેદિક દવાથી કોરોનાની સારવાર કરવાના રાજકોટમાં પ્રયોગો થઈ રહ્યાં છે...
ગાંધીનગર, 29 મે 2020
રાજકોટ કોવીડ - 19 સિવિલ હોસ્પિટલ ખાતે રહેલા કોરોનાના દર્દીઓની સહમતી સાથે આયુર્વેદીક ઈલાજ થાય છે. 4 વક્તિઓએ આર્યુવેદીક ઉપચાર થકી સાજા થવા પરવાનગી આપી હોવાનું ડો. પરમાર જણાવ્યું હતું.
આયુષ વિભાગની ગાઈડ લાઈન મુજબ સૌપ્રથમ જુદા જુદા તબક્કામાં ક્વોરેન્ટાઈન થયેલા લોકોને આર્યુવેદીક ઉપચાર થકી પ્રાથમિક સારવાર કરવામાં આવી, ત્યારબાદ ...
ગુજરાતી
English