Saturday, July 18, 2026

ગાંધીનગર કલેક્ટર ખાનગી હોસ્પિટનું બિલ ચૂકવતાં હોય તો રૂપાણી કેમ નહીં ?...

લક્ષણો વિનાના તેમજ અતિ ગંભીર ન હોય તેવા કોરોના પોઝિટીવ કેસોની સારવાર આ ખાનગી હોસ્પિટલોમાં કરાશે, જેનો તમામ ખર્ચ રાજય સરકાર ભોગવશે ગાંધીનગર, 5 મે 2020 ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કોરોના તેમજ અન્ય રોગ માટેના દર્દીઓ ખૂબ મોટી સંખ્યામાં આવતા હોઇ પરસ્પર સંક્રમણની સંભાવના ટાળવા નજીકની મોટી ખાનગી હોસ્પિટલ જેવી કે ગોએન્કા, આશ્કા, એસ.એમ.વી.એસ ને કોવિડ- ...

પોતાની પુત્રીને કોરોનાથી બચાવવા માટે પાર્થ સહાએ અનોખી ઇલેક્ટ્રિક મોટરસ...

કોરોના વાયરસ નામના રોગને કારણે આજે વિશ્વના મોટાભાગના દેશોમાં લોકડાઉન થઈ રહ્યું છે, હજી સુધી કોઈ સારવાર મળી નથી, અને તેનો ફેલાવો અટકાવવા તમામ દેશોમાં સામાજિક અંતરની સતત સલાહ આપવામાં આવી રહી છે. લોકો ભારતમાં પણ તેનું અનુસરણ કરી રહ્યા છે, પરંતુ કેટલાક લોકો હજી પણ તેનું પાલન કરી રહ્યા નથી. પરંતુ એવું કહેવામાં આવે છે કે આવશ્યકતા એ શોધની માતા છે. તેનું એ...

અમદાવાદમાં એચઆઈવી ‘પોઝિટિવ દર્દીને કોરોનાનો રોગ મટી ગયો

કોરોનાની સારવાર બાદ રાજ્યની અનેક હોસ્પિટલોમાંથી કોરોનાના દર્દીઓને રજા અપાઈ રહી છે, ત્યારે સિવિલ હોસ્પિટલમાં ભરતી થયેલા એચ.આઇ.વી. પોઝિટિવ દર્દીને સારવાર બાદ કોરોનાનો નેગેટિવ રિપોર્ટ આવતા આજે તેમને રજા અપાઈ છે. અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના એક દર્દી ૧૫મી એપ્રિલના રોજ સિવિલ હોસ્પિટલ પરિસરમાં 1200 બેડની ડેઝિગ્નેટેડ kovid હોસ્પિટલમાં દાખલ થયા હતા. ...

ડ્રોનથી લોકોને શોધવાનું ઓછું કરાયું, માંડ 86 ગુનાઓ નોંધાયા

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે, કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે લૉકડાઉનના ત્રીજા તબક્કાનો રાજ્યમાં ચુસ્ત અમલ કરાશે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર રાજ્ય સરકારે તર્કબદ્ધ રીતે નીતિ બનાવી છે જેમાં નાગરિકો પણ અત્યાર સુધી આપેલ સહયોગ મુજબ સહયોગ આપે તે જરૂરી છે. જે નાગરિકો અન્ય રાજ્યમાંથી ગુજરાત આવ્યા છે તેઓ તેમના વતન જવા ઈચ્છતા ...

ગુજરાતથી મજૂરોને મોકલવા 150 દિવસ નિકળી જશે, અરાજકતા કેવી છે ?

ત્રણ દિવસમાં ૧૮ ટ્રેન મારફતે ર૧પ૦૦ જેટલા શ્રમિકોને તેમના વતન-રાજ્ય મોકલવામાં આવ્યા છે. માત્ર સુરત અને આસપાસ 20 લાખ લોકો છે, આખા ગુજરાતમાં 40 લાખ લોકો સ્થળાંકર કરવા માંગે છે. તેથી એક ટ્રેનમાં 1200 અને બસમાં 30 લોકો જઈ શકે છે. તે હિસાબે 3333 ટ્રેન જોઈશે. 3 દિવસમાં માત્ર 18 ટ્રેન મળી છે. જો રોજ 20 ટ્રેન મળે તો તમામને મોકલવા માટે 150 દિવસ નિકળી જશે. એસ...

કોરોનાની દવા શોધવા 5 હોસ્પિટલોમાં ટ્રાયલ શરૂ થશે

કોવિડ-19 વાયરસની સોલીડારિટી ટ્રાયલના પ્રયોગો હાથ ધરવા માટે ગુજરાતમાં સોલીડારિટી ટ્રાયલ માટે અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજને કેન્દ્ર સરકારે અનૂમતિ આપી છે અને વધુ ૪ હોસ્પિટલોની આવી મંજૂરી-અનૂમતિની પ્રક્રિયા-કાર્યવાહિ પ્રગતિમાં છે.  કોવિડ-19 પેશન્ટસના રજીસ્ટ્રેશન આવા ટ્રાયલ ટેસ્ટ માટે શરૂ થઇ ગયા છે. આ સપ્તાહમાં આવી મંજૂરી મળી જતાં રાજ્યની રાજ્યની વધુ ...

હાહાકાર, અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં 40 કોરોનના દર્દી મળી આવ્યા

અમદાવાદમાં 4 જ દિવસમાં વિક્રમ તોડીને અત્યાર સુધીમાં સૌથી વધું કોરોનાના દર્દીઓ મળી આવ્યા છે. જોધપુર વોર્ડ, સેટેલાઈટ વિસ્તાર જોખમી અમદાવાદનો સેટેલાઇટ વિસ્તારના જોધપુર વોર્ડમાં  પ્રેરણાતીર્થ દેરાસર પાસે આવેલા રિદ્ધિ ફ્લેટ્સ, પૃથ્વીટાવર, વિવેકાનંદ ફ્લેટ, મૌલિક ટેનામેન્ટમાં 40 કેસ કોરોના પોઝિટિવના આવ્યાં છે. આ ઉપરાંત જોધપુરના જ અનુપમ સોસાયટી તથા ર...

સુરતના 20 લાખ લોકો હીજરત કરી રૂ.200 કરોડ ટિકિટ ભાડું ચૂકવશે

20 લાખ લોકો સુરત છોડે તો 100થી 200 કરોડ રૂપિયા ટિકિટ ભાડું થશે. જે સરકાર આપવાની નથી તેથી ગરીબ મજૂરો પર આફત આવી છે. ઓછામાં ઓછું રૂ. 500 ભાડું સરેરાશ ગણવામાં આવે તો આ સ્થિતિ છે કે 17 લાખ લોકો હીજરત કરવા લાઈનમાં છે. સુરતમાંથી અગાઉ ક્યારેય ન થઇ હોઈ એટલા મોટા પ્રમાણમાં હવે હિજરત શરું થઇ છે. કોરોનાનું પહેલું લોકડાઉન આવ્યું ત્યારે સુરતના 1 લાખ હીરા ઘસુ...

કોરોનાના બે દર્દી નિકળ્યા અને 1 લાખ માસ્ક તૈયાર કરીને આખા કચ્છમાં મફતમ...

માધાપર (કચ્છ) જૈન સમાજ અને દરજી યુવાઓ સંયુકતપણે રોજના 1 લાખ માસ્ક તૈયાર કરે છે, વહિવટીતંત્રના સહયોગથી વિનામૂલ્યે તેનું વિતરણ કરી કોરોના વાયરસને ફેલાવતો અટકાવવા કામ કરી રહ્યાં છે. માસ્ક બનાવવાની અને તેનું વિતરણ કરીને કોરોના વાયરસની આ કપરી સ્થિતીમાં જીવન બચાવવાની સેવા તક મળી છે. માસ્ક ન પહેરનાર વ્યકિત સ્વયં તો સંક્રમિત થાય છે જ પરંતુ પોતાના મ્હોમા...

સાબરકાંઠા – કોરોનાથી એકનું મોત અને બે પોઝેટીવ દર્દી

જિલ્લામાં કોરોના વાઇરસના આજે વધુ 2 કેસ રિપોર્ટ પોઝીટીવ આવ્યા બે દિવસ અગાઉ લીધેલ સેંપલ પૈકી ના બે લોકોના પોઝીટીવ રિપોર્ટ આવ્યા હિંમતનગર ના આગીયોલ ગામના 32 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝીટીવ પ્રાંતિજ ના સાપડ ગામ ના 30 વર્ષીય પુરુષ નો રિપોર્ટ પોઝીટીવ આવ્યો પ્રાંતિજ ના સાપડ ગામ ના 30 વર્ષીય પુરુષ અગાઉ પણ પોઝીટીવ આવ્યો હતો અને સારવાર બાદ નેગેટિવ...

કોરોનામાં રિલાયન્સ રિફાઈનરી ચાલું રહી

રાજય સરકારે અગાઉ ૨૦મી એપ્રિલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઉદ્યોગો શરૂ કરવા મંજૂરી આપી હતી. હવે જામનગર અને જૂનાગઢ મહાનગરપાલિકા સહિત ૧૫૬ નગરપાલિકાઓમાં ભારત સરકારના દિશાનિર્દેશો મુજબ ઉદ્યોગોને ચાલુ કરવાની ક્રમબદ્ધ રીતે પરવાનગી આપવામાં આવશે. જામનગરમાં રિલાયન્સ સહિત મોટા ઉદ્યોગો છે. ઉપરાંત અનેક જાયન્ટ એકમો છે. તે બધાને મંજૂરી આપવા માટે રૂપાણીએ તખ્તો તૈયા...

પહેલાં ટેસ્ટ એકાએક ઘટાડી દીધા રૂપાણીનું ભોપાળું બહાર આવતાં ટેસ્ટ વધારી...

રાજ્યમાં કોરોનાથી સંક્રમિત ૧,૦૪૨ પોઝિટિવ દર્દીઓ કોરોનાને હરાવી સાજા થઇને ઘરે પરત ફર્યા રાજ્યમાં 4 મે 2020એ કૉવિડ-૧૯ ના નવા ૩૭૪ પોઝિટિવ કેસ નોંધાયા :  છેલ્લા ૨૪ કલાકમાં ૫,૯૪૪ ટેસ્ટ અત્યાર સુધીમાં થયેલ ૮૦,૦૬૦ ટેસ્ટમાંથી ૫,૪૨૮ કેસ પોઝિટિવ આવેલા છે. પહેલા રૂપાણી સરકારે ટેસ્ટની સંખ્યા એકાએક ઘટાડી નાંખીને મામલા ઓછા બતાવવા પ્રયાસ કર્યો હતો. પણ તેમનો ભો...

અમદાવાદમાં કોરોના માટે ખરેખર કોણ જવાબદાર, તબલીગિસ કે નમસ્તે ટ્રમ્પ?

24 એપ્રિલ, 2020 ના રોજ તેના વીડિયો સંદેશાવ્યવહારમાં, મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ અમને માહિતી આપી હતી કે માર્ચ મહિનામાં ગુજરાત સરકારે કોવિડ -19 રોગચાળો ફેલાતો અટકાવવા માટે વિદેશથી પરત ફરતા 6,000 લોકોની ધરપકડ કરી હતી. તેમણે વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે કોવિડ -19 નો ફેલાવો તબલીગીઓ દિલ્હીના નિઝામુદ્દીનથી પાછા ફરવાના કારણે થયો હતો. તેમના નિવેદનોને વ્...

310 લોકોના મોત લોકડાઉનથી કઈ રીતે થયા, તે જાણો સનસની વિગતો

સિવિલ સોસાયટીના ટ્રેકર, અખબારો, ઓનલાઇન ન્યુઝ પોર્ટલો અને સોશિયલ મીડિયામાં ઉપલબ્ધ માહિતીના આધારે, કહે છે કે 30 એપ્રિલ સુધીમાં તમામ 310 મોત થયા છે. અકુદરતી બિન-કોવિડ મૃત્યુ મુખ્યત્વે લોકડાઉનને કારણે થાય છે.  ભૂખમરો અને આર્થિક તકલીફ (દા.ત., ખેત પેદાશો વેચવામાં અસમર્થતા) ને લીધે 34 લોકો મૃત્યુ પામ્યા હતા; 20 થાકને લીધે (ઘરે ચાલવું, રેશન અથવા પૈસા માટે ...

અમદાવાદ આસપાસના તમામ ગામો સેનીટાઈઝ કરી દેવાયા, આખું શહેર કેમ નહીં ?

કોરોનાના સંક્રમણને અટકાવવા  અમદાવાદ જિલ્લામાં સેનિટાઇઝેશન તમામ ૪૬૪ ગામોમા એક સાથે એક જ સમયે સેનીટાઈઝેશન કરવાની સર્વ પ્રથમ ઘટના 4 મે 2020એ બની હતી. પણ અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા આખું શહેર સેનીટાઈઝેશન કરી શકાયું નથી. તે કમીશનર વિજય નહેરાની મોટી ખામી બહાર આવી છે. ગામોમાં એકબીજાના સ્પર્શ કે જાહેર જગ્યાઓ પર લાગેલા વાયરસના કારણે સંક્રમણ ન વધે તે માટ...