Monday, August 3, 2026

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2020માં મોરારજી દેસાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ યોગના ...

આયુષ મંત્રાલય, મોરારજી દેસાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ યોગના સહયોગથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2020 ના પૂર્વાવલોકન તરીકે એક ટેલિવિઝન કાર્યક્રમનું હોસ્ટ કરશે, જે 10 જૂન, 2020 ના રોજ સાંજે 7 થી સાંજના 8 વાગ્યા સુધી ડીડી ન્યૂઝ પર પ્રસારિત થશે. આયુષ મંત્રાલયના ફેસબુક પેજ પર તેને લાઇવ સ્ટ્રીમ પણ કરવામાં આવશે. આ પૂર્વાવલોકન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2020 માટે 10-દ...

ઉમેદવારોના ટેલીફોનીક અથવા વોટ્સએપ વિડીયો કોલીંગદ્વારા ઈન્ટરવ્યુ

આણંદ, 9 જૂન 2020 રોજગાર ભરતીમેળા જિલ્લા રોજગાર કચેરી (મોડેલ કેરીયર સેંટર) આણંદ દ્વારા તા.૧૨-૦૬-૨૦૨૦ તથા ૧૫-૦૬-૨૦૨૦નાં રોજ સવારે ૧૧:૦૦ થી સાંજનાં ૦૫:૦૦ દરમિયાન ઓનલાઈન રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. હાલમાં કોવિડ-૧૯ મહામારીની સ્થિતીમાં હેલ્થ વિભાગની ગાઈડ લાઈનને ધ્યાને લેતા સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવુ તથા વધુ વ્યક્તિઓએ એક જગ્યાએ ભેગ...

પાકિસ્તાન માટે દેવાળું ફુંકાવાના ડર સામે કોરોનાનો ડર કઈ નથી

ઇસ્લામાબાદ, દુનિયા આખી કોરોના વાઇરસ સામે લડી રહી છે અને તેના કારણે લાગુ કરાયેલા લોકડાઉનને કારણે વિશ્વના અનેક દેશોની આર્થિક સ્થિતી ડામાડોર થઇ ગઇ છે, પાકિસ્તાનમાં અત્યાર સુધી કોરોનાના 1 લાખ પોઝિટિવ કેસ નોંધાયા છે. 2100 લોકોનાં મોત થયા છે, જ્યારે 34 હજાર લોકો રિકવર થયા છે. અત્યાર સુધી અહીના મોટા શહેરોમાં લોકડાઉનની સ્થિતી હતી, જેના કારણે પાકિસ્તા...

ભારતમાં કોરોનાના છેલ્લા 7 દિવસમાં 61,000 નવા કેસ

લોકડાઉનમાં છૂટ આપ્યાં પછી ભારતમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે, છેલ્લા 7 દિવસમાં કોવિડ-19ના નવા 61 હજાર કેસ નવા નોંધાયા છે, છેલ્લા 24 કલાકમાં 9 હજારથી વધુ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે, વધુ 294 લોકોનાં મોત થયા છે, ઇટાલીમાં કોરોનાથી સંક્રમિત થનારા લોકોની સંખ્યાં 2 લાખ 34 હજાર આસપાસ છે, જ્યારે ભારતમાં 2 લાખ 36 હજાર જેટલા કેસ થઇ ગયા છે, કુલ 6600 લોક...

કોરોના વોરિયર્સ સાથે અન્યાય, કપરા કાળમાં પગાર કાપ

અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત SVP હૉસ્પિટલમાં કોરોના વોરિયર્સના પગારમાં કાપ મૂકવામાં આવતાં હોબાળો મચી ગયો છે. કોવિડ 19ની સારવાર માટે ડોકટર્સ, નર્સ સહિત કોરોના યોદ્ધાઓ દિવસ-રાત જીવના જોખમે કામ કરી રહ્યાં છે ત્યારે આવા જ સમયે તેમના પગાર કાપના નિર્ણયથી વિવાદ ઉભો થયો છે. SVP હોસ્પિટલના નર્સિંગ સ્ટાફના લોકો હડતાલ ઉપર ઉતારતા SVPના સત્તાધીશ...

CM કેજરીવાલની હાલત કથળી, કોરોના ટેસ્ટ કરાશે

નવી દિલ્હી. ગળાના દુખાવા અને હળવા તાવની ફરિયાદ બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાને કોરન્ટીન કરી દીધા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિલ્હીના CM કેજરીવાલને કોરોનો વાયરસ ટેસ્ટ કરાવવો પડશે. અહેવાલ મુજબ, કેજરીવાલ મંગળવારે સવારે COVID-19 પરીક્ષણ કરાશે. કોરોનો વાયરસ સામે દિલ્હીની લડતમાં કેજરીવાલ અગ્રણી રહ્યા છે. ગઈકાલે રવિવારે કેજરીવા...

કેન્દ્રએ 820 સાંસ્કૃતિક પુરાતત્ત્વીય પૂજાસ્થળ ખોલવાની મંજૂરી આપી

કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન રાજ્ય પ્રધાન પ્રહલાદ પટેલે જાહેરાત કરી હતી કે સંસ્કૃતિ મંત્રાલયે 820 સ્મારકો જે ભારતના પુરાતત્ત્વીય સર્વેક્ષણ હેઠળ છે તે ખોલવાની મંજૂરી આપી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે આ તમામ સ્મારકો MHA અને આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા તમામ પ્રોટોકોલોનું પાલન કરશે. https://twitter.com/prahladspatel/status/1269495094245093...

ભારતમાં કેન્સરની સારવાર માટેની નવી પદ્ધતિ વિકસાવવામાં આવી

આંતરરાષ્ટ્રીય અદ્યતન સંશોધન કેન્દ્ર ફોર પાઉડર મેટલ રિફાઈનિંગ અને નવી મટિરીયલ્સ, વિજ્ઞાન અને તકનીકી વિભાગના એક સ્વાયત સ્વાસ્થ્યપ્રદ આર એન્ડ ડી કેન્દ્રના વૈજ્ઞાનિકોએ દુર્લભ ધાતુ આધારિત મેગ્નેટોક્લોરિક સામગ્રીની રચના કરી છે જેનો ઉપયોગ કેન્સરની સારવારમાં અસરકારક રીતે થઈ શકે છે. ARCI દ્વારા વિકસિત આ મેગ્નેટોક્લોરિક ઓબ્જેક્ટ (એક ઓબ્જેક્ટ જેમાં કોઈ ઓબ્...

મોઢાના કેન્સરની ચોક્કસ સારવાર માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ આધારિત કમ્પ...

મોઢાના કેન્સર પુરુષોમાંના તમામ કેન્સરમાં લગભગ 16.1% અને સ્ત્રીઓમાં 10.4% છે. ભારત સરકારના વિજ્ઞાન અને તકનીકી વિભાગની સ્વાયત સંસ્થા, ગુવાહાટી, વિજ્ઞાન અને ટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટ ખાતે વૈજ્ઞાનિકો દ્વારા મોંના સ્ક્વોમસ સેલ કાર્સિનોમાની આગાહી અને ઝડપી નિદાનમાં સહાય માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત અલ્ગોરિધમનો વિકાસ થયો છે. IAST ના કેન્દ્રી...

આ રોબોટ કોરોના ના દર્દીઓને ખોરાક, પાણી અને દવાઓ આપે છે

આપણા સમાજમાં વૉર્ડ બોય, નર્સો અને અગ્ર હરોળમાં લડત આપી રહેલા કોરોના યોદ્ધાઓ સંભવતઃ કોરોના પોઝિટીવ દર્દીઓના સંપર્કમાં સૌથી વધુ વખત અને સૌથી લાંબા સમય સુધી આવે છે. આ યોદ્ધાઓને મદદરૂપ થવાના એક ઉમદા ઉદ્દેશ્ય સાથે થાણેના ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયર પ્રતિક તીરોડકર આગળ આવ્યા અને તેમણે એક એવો રોબોટ તૈયાર કરવાનો વિચાર રજૂ કર્યો જે કોરોનાની સારવાર લઇ રહેલા દ...

રાજ્યમાં કુલ કેસ 19,617; કુલ મોત 1,219; કુલ સાજા થયા 13,324

ગુજરાતમાં નવા 498 પોઝિટિવ કેસ નોંધાયા, 29 લોકોનાં મોત, 313 લોકોને ડિસ્ચાર્જ કરાયા 24 કલાકમાં અમદાવાદ-289, સુરત-92 ,વડોદરા-34 ,ગાંધીનગર-20 ,રાજકોટ-8 ,વલસાડ-7 ,મહેસાણા-પાટણ 6, સાબરકાંઠા-કચ્છ 5, બનાસકાંઠા-પંચમહાલ 4, ભરૂચ-છોટાઉદેપુર 3, ભાવનગર-અરવલ્લી-આણંદ-ખેડા-ગીરસોમનાથ-નવસારી 2 કેસ નોંધાયા રાજ્યમાં કુલ કેસ 19,617 રાજ્યમાં કુલ મોત 1,21...

માસ્ક ક્યારે અને ક્યાં પહેરવું તે અંગે WHOની સૂચનો વાંચો

કોરોના વાયરસના ચેપના ફેલાવાને રોકવા માટે સામાજિક અંતર અને ચહેરાના માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ માસ્ક પહેરવા અંગે માર્ગદર્શિકા બહાર પાડી છે. WHO મુજબ, એવા સ્થળોએ માસ્ક પહેરવા જ જોઇએ કે જ્યાં સામાજિક અંતરનું પાલન ન થઈ શકે. આ માર્ગદર્શિકામાં WHOએ જણાવ્યું છે કે કયા સંજોગોમાં ફેસ માસ્ક પહેરવા જોઈએ, કયા માસ્ક પહે...

ભારત કોરોનાથી પ્રભાવિત દેશોમાં છઠ્ઠા ક્રમે, ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 2....

દેશમાં કોરોના વાયરસના ચેપના કેસો ઝડપથી વધી રહ્યા છે. કોરોના વાયરસ વૈશ્વિક રોગચાળાથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશોની યાદીમાં હવે ભારત ઇટાલીને પાછળ છોડી ગયું છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 9,887 નવા દર્દીઓ નોંધાયા છે, ત્યારબાદ દેશમાં કોવિડ -19 કેસ વધીને 2,36,657 થયા છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં શનિવારે સવારે 8 વાગ્યા સુધી 294 દર્દીઓએ કોરોના વાયરસનો ભોગ લ...

કોરોના માટે ભારત-ઓસ્ટ્રેલિયા સાથે મળીને કામ કરશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસન સાંસદે 04 જૂન 2020 ના રોજ ભારત-ઓસ્ટ્રેલિયન નેતાઓની વર્ચ્યુઅલ સમિટ દરમિયાન વર્ષ 2020 માં વિશેષ COVID-19 સહયોગની ઘોષણા કરી હતી. તદનુસાર, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (ડીએસટી), વિજ્ઞાન અને તકનીકી મંત્રાલય, ભારત સરકાર અને ઓસ્ટ્રેલિયાના ઉદ્યોગ, વિજ્ઞાન, ઉર્જા અને સંસાધન વિભાગ, કોવિડ -1...

નૌકાદળ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

ભારતીય નૌસેનાના અગ્રણી ઇલેક્ટ્રિકલ તાલીમ સ્થાપત્ય INS વાલસુરા ખાતે 05 જૂન 2020ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા જાહેર કરવામાં આવેલી ‘જૈવ વિવિધતા’ની થીમ પર આ ઉજવણી કરવામાં આવી હતી. વાલસુરા પરિવારના દરેક સભ્યો સહભાગી થઇ શકે તે પ્રકારે આ યુનિટ દ્વારા સંખ્યાબંધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેથી ...