શાહીબાગમાં એક સમારક તોડી પાડતાં લોકો
અમદાવાદ 15 માર્ચ 2020
અમદાવાદ શહેરના શાહીબાગ મોતી મહેલ પાસે બ્રિટીશ સમયગાળા માટેનું બીજું ઐતિહાસિક માળખું તોડી પાડવામાં આવી રહ્યું છે. શાહીબાગમાં મોતી શાહી પેલેસ પાસે એક નાના ટાવરનું અસ્તિત્વ ભૂંસવામાં આવી રહ્યું છે. ગીતા મંદિર પાસે ચાર મહિના પહેલા નવેમ્બર 2019માં ઐતિહાસિક દરવાજો તોડી નાખ્યામાં આવ્યો હતો. આ સ્થળને સાચવવું જ જોઇએ. મોતી શાહી પેલેસ...
ધારાસભ્યોને જયપુર લઈ જતી વખતે વિરોધ પક્ષના નેતા અને પ્રદેશ પ્રમુખ વચ્ચ...
કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપે ફોડી નાંખવા પ્રયાસ શરૂં કર્યો ત્યારે, ગુજરાત બહાર લઈ જવા કોંગ્રેસના નેતાઓ વિચારણ કરી રહ્યાં હતા. તે વેળાએ ટોચના નેતાઓ વચ્ચે ભારે મતભેદ ઊભા થયા હતા. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી એવું ઈચ્છતા હતા કે ધારાસભ્યોને મધ્ય પ્રદેશ લઈ જવામાં આવે. કારણ કે તેમને મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન સાથે સારા સંબંધો છે તેથી ગુજરાતના ધારાસભ્યો ...
રૂપાણી સરકારની પોલ ખોલી દે એવો જાહેર હિસાબ સમિતિનો સ્ફોટક અહેવાલ
ગાંધીનગર, 29 ફેબ્રુઆરી 2020
ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ દ્વારા એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આ અહેવાલ ગૃહમાં ઘણાં વિલંબ બાદ રજૂ તો થયો પણ તેની નકલો ગુજરાતની જનતા કે તેના ચૂંટાયેલાં પ્રતિનિધિઓ માટે આપવામાં આવ્યો નથી. એટલે કે તે જાહેર ગુપ્ત અહેવાલ બની ગયો છે. કોઈની પાસે તે ન જાય તેની પૂરી તકેદારી રાખવામાં આવી છે. આ પહેલા આવું ક્યારેય થય...
અદાણીએ દિલ્હીમાં એક હજાર કરોડનો બંગલો રૂ.400 કરોડમાં ખરીદ્યો
અદાણી જૂથને ફક્ત 400 કરોડમાં 1000 કરોડના લ્યુટિઅન્સ ઝોનનો બંગલો મળ્યો લીધો છે. આદિત્ય એસ્ટેટ પ્રાઈવેટ લિમિટેડની ઇનસોલ્વન્સી કાર્યવાહી બાદ અદાણી ગ્રૂપે એક સદી કરતા પણ વધુ જૂનો આ બે માળનો બંગલો હસ્તગત કર્યો છે.
ગૌતમ અદાણીની આગેવાની હેઠળની અદાણી પ્રોપર્ટીઝ પ્રાઈવેટ લિમિટેડ ટૂંક સમયમાં નવી દિલ્હીના ભગવાન દાસ રોડ પર લક્ઝુરિયસ બંગલાના નવા માલિક બનશે. ...
કબરની વચ્ચે દુનિયાની એકમાત્ર રેસ્ટોરન્ટ અમદાવાદમાં
અમદાવાદમાઃ લાલ દરવાજા પાસે 60 વર્ષ જૂની આ રેસટોરાંની જગ્યા ઉપર કબ્રસ્તાન હતું. આ કબરો મૂળભૂતે તો 16 મી સદીમાં થઈ ગયેલા એક સૂફી સંતના અનુયાયીઓની છે.
1947 માં દેશ આઝાદ થયો અને ત્યાર બાદ સરકારે શહેરોના વિકાસ માટે ખાલી પડેલ જગ્યાઓ વેચવા માંડી હતી. એવી જ એક જગ્યા અમદાવાદના લાલ દરવાજા પાસે આવેલ લકી રેસ્તુંરાંવાળી હતી. આ જગ્યા પાસે કબ્રસ્તાન હતું. કેર...
મહાન ગુજરાતી અંગ્રેજે સ્થાપેલી ‘ફાર્બસ ગુજરાતી સભા’ને 155 વર્ષ થયા
ગુજરાતી ભાષા, સાહિત્ય, ઇતિહાસ, અને સંસ્કૃિતના અભ્યાસ, સંશોધન, અને સંવર્ધનને ક્ષેત્રે કામ કરતી મુંબઈની સૌથી જૂની ‘ફાર્બસ ગુજરાતી સભા’ની સ્થાપના ૧૮૬૫માં થઈ હતી. આજના ગુજરાત રાજ્યમાં પણ આ ક્ષેત્રે કામ કરતી આટલી જૂની સંસ્થાઓ આંગળીને વેઢે ગણી શકાય એટલી છે.
હેતુઓ :
• ગુજરાતને લગતા તેમ જ ગુજરાતી ભાષામાં લખાયેલ પ્રાચીન હસ્તલિખિત ગ્રંથોનો સંગ્રહ કરવા ...
સૌરાષ્ટ્રના જુદા જુદા મહાલો પર મુલકગીરી ચડાઈઓ કરીને પુષ્કળ ધન એકઠું કર...
મરાઠાઓની ગુજરાતમાં લૂંટ - ભાગ 7
શિવાજી જયંતીએ ઇતિહાસનું પાનું
મરાઠાઓએ લીધેલ અમદાવાદનો કબજો તથા મુલકગીરી ચડાઈઓ
પેશવા અને ગાયક્વાડ વચ્ચે થયેલી સમજૂતીને પરિણામે ગુજરાતમાંથી મુઘલ સત્તાના અંતની પ્રક્રિયા ઝડપી બની. નિશ્ચિત કર્યા મુજબ દમાજી ગાયકવાડ તથા પેશવાના ભાઈ રઘુનાથરાવ (રાઘોબા)નાં સંયુક્ત લશ્કરોએ અમદાવાદ પર આક્રમણ કર્યું. તેઓએ ૪પ દિવસના ઘેરા...
મોમીનખાનને ગુજરાતનો સૂબેદાર બનાવવા મરાઠાઓએ મદદ કરી 50 લાખ ખંડણી
મરાઠાઓની ગુજરાતમાં લૂંટ - ભાગ 7
શિવાજી જયંતીએ ઇતિહાસનું પાનું
અમદાવાદમાં મરાઠાઓનો વહીવટ
ઉમાબાઈએ દામાજીને દખ્ખણમાં બોલાવતાં એનો મદદનીશ રંગોજી ગુજરાતના ઉપસુકાની તરીકે નિયુક્ત થયો એટલે મરાઠી આધિપત્ય ગુજરાતમાં ટકાવી રાખવાની જવાબદારી એને શિરે આવી હતી. એણે આશરે ૧૫ વર્ષ સુધી સુંદર રીતે આ કામગીરી બજાવી. મરાઠાઓમાં કંથાજી કદમ પછીનો ગુજરાતમાંનો એ સૌથ...
પેશવાએ અમદાવાદ અને આસપાસ પોતાની ખંડણી પ્રજાને લૂંટીને વસૂલી
મરાઠાઓની ગુજરાતમાં લૂંટ - ભાગ 6
શિવાજી જયંતીએ ઇતિહાસનું પાનું
ભીલાપુરની લડાઈ અને પેશવાની સર્વોપરિતાનો સ્વીકાર
ચંબેકરાવ દાભાડેને મનાવી લેવાના પેશવાના પ્રયાસ નિષ્ફળ નીવડ્યા હતા. આથી વડોદરા અને ડભોઈની વચ્ચે આવેલા ભીલાપુર ગામ પાસે એપ્રિલ ૧૭૩૧માં પેશવા અને દાભાડેનાં લશ્કરો વચ્ચે ભીષણ લડાઈ થઈ હતી. કંથાજી , પિલાજી , ઉદોજી પરમાર વગેરે મરાઠા સરદાર ...
મોગલોની મદદથી અમદાવાદમાં રૂ.13 લાખ ખંડણી વસૂલવાનું શરું કર્યું
મરાઠાઓની ગુજરાતમાં લૂંટ - ભાગ 5
શિવાજી જયંતીએ ઇતિહાસનું પાનું
પેશવાનું ગુજરાતમાં આગમન અને પોતાના વર્ચસની સ્થાપના
બીજો પેશવા બાજીરાવ પહેલો શક્તિશાળી શાસક હતો. મરાઠી સરદારો એની સત્તાની અવગણના કરે એ બાબતને એ ચલાવી લેવા તૈયાર ન હતો. પિલાજી તથા કંથાજી પેશવાની સર્વોપરી સત્તા કબૂલતા ન હતા. તથા એના હિસ્સાની ચોથ-આવકનો ચોથો ભાગ ખંડણી ની રકમ પેશવાને ...
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાંથી મરાઠાઓએ ખંડણી પડાવાનું શરૂં કર્યું
મરાઠાઓની ગુજરાતમાં લૂંટ - ભાગ 4
ગુજરાત પર મરાઠાઓનું સ્થપાયેલું આધિપત્ય
અમદાવાદમાં મરાઠાઓના પ્રવેશથી ઉત્તર ગુજરાત તથા પશ્ચિમ ગુજરાત (સૌરાષ્ટ્ર)માં તેઓને વિસ્તરવાનો માર્ગ મોકળો થયો હતો. કંથાજીએ વીરમગામ, સૌરાષ્ટ્રના અમુક પ્રદેશો તથા ઉત્તર ગુજરાતના મહેસાણા સુધીના પ્રદેશોમાંથી ચોથ-આવકનો ચોથો ભાગ ખંડણી ઉઘરાવી. પરિણામે ગુજરાતમાંની મુઘલ સત્તા તદ્દન ...
ભીલ અને કોળીનું લશ્કર બનાવી મરાઠાઓ ગુજરાત પર ત્રાટક્યા હતા
મરાઠાઓની ગુજરાતમાં લૂંટ - ભાગ 3
ગુજરાત પર 5 વખથ વારંવાર હુમલા
ગુજરાતમાં મુઘલ સત્તાનાં મુખ્ય કેન્દ્ર સુરત તથા અમદાવાદ હતાં, આથી એના પર હુમલાઓ કરીને ગુજરાતની મુઘલ સત્તાને નિર્બળ બનાવીને ગુજરાતમાં પોતાનું વર્ચસ સ્થાપવાનું મરાઠાઓએ વિચાર્યું હતું. આ માટે પિલાજીએ સુરતથી આશરે ૫૦ કિ . મી . દૂર આવેલા સોનગઢને પોતાનું મુખ્ય મથક બનાવ્યું હતું. એણે ભીલો અ...
ગુજરાતમાંથી ચોથ-ખંડણી ઉઘરાવવા માટેનો મરાઠાઓનો અધિકાર
મરાઠાઓની ગુજરાતમાં લૂંટ - ભાગ 2
મરાઠા છત્રપતિ શિવાજી મહારાજનો આજે જન્મ દિવસ છે. ત્યારે મરાઠી શાસન ગુજરાતમાં કઈ રીતે લૂંટફાટ અને પ્રજા પર દમન કરતાં રહ્યાં હતા અને મરાઠાઓએ ગુજરાતમાં મુસલમાનોને મદદ કરીને કઈ રીતે કાવાદાવા કર્યા તેની કથા છે.
મરાઠાઓએ ગુજરાતમાં વિસ્તારેલાં આક્રમણ
ઊગતી મરાઠી સત્તાને કચડી નાખવાના આશયથી ઔરંગઝેબે છત્રપતિ સંભાજીની ૧૬૮...
શિવાજીએ સુરતને બેવખત લૂંટ્યું હતું
મરાઠાઓની ગુજરાતમાં લૂંટ - ભાગ 1
ગાંધીનગર, 19 ફેબ્રુઆરી 2020
મરાઠા છત્રપતિ શિવાજી મહારાજનો આજે જન્મ દિવસ છે. ત્યારે મરાઠી શાસન ગુજરાતમાં કઈ રીતે, સુશાન, લૂંટફાટ અને પ્રજા પર દમન કરતાં રહ્યાં હતા અને મરાઠાઓએ ગુજરાતમાં મુસલમાનોને મદદ કરીને કઈ રીતે કાવાદાવા કર્યા તેની કથા છે.
સુરતને શિવાજીએ બે વખત લૂંટ્યું
છત્રપતિ શિવાજી મહારાજ આજે દુનિયાભર...
મોદી ગુજરાતમાં નાશ પામી રહેલું ઘોરાડ પક્ષી ન બચાવી શક્યા ને મોટી વાતો ...
ગુજરાતનું સૌથી ભારે અને ન ઊડી શકતું ઘોરાડ પક્ષી લુપ્ત થવા તૈયાર
એક માત્ર નર હતો તે 6 મહિનાથી ગુમ છે, 6 માદા બચી છે જે બચ્ચાને જન્મ આપી શકે તેમ નથી
મુખ્ય પ્રધાન વિજય રૂપાણી વીજ લાઈન ખસેડવા તૈયાર નથી પણ રાજસ્થાનથી દુલ્હો લાવવા માત્ર ચૂચન કરે છે
સુજલોન અને ગુજરાત સરકારની વીજ કંપનીના તાર સાથે પક્ષી અથડાય છે અને મોતને ભેટે છે પણ ભાજપની સરકાર તા...