ગુજરાતની અટીરાએ ભારતમાં સૌપ્રથમ N99 માસ્કનું કાપડ બનાવ્યું
- ઉમંગ બારોટ
અમદાવાદ, 16 એપ્રિલ 2020
અમદાવાદમાં આઈઆઈએમ સામે આવેલી અટીરા - ટેક્સટાઇલ સંશોધન સંસ્થા ભારતની એકમાત્ર સંસ્થા છે જ્યાં N99 માસ્કનું ફિલ્ટર મટીરીયલ તૈયાર કરવામાં આવે છે.
ડી.આર.ડી.ઓ. દ્વારા આ કામ સોંપાયાના દિવસે જ મને રાજ્યના મુખ્યસચિવ અનિલ મુકિમનો ફોન આવ્યો અને કોઈપણ જરૂરિયાત માટે સંપૂર્ણ સહકારની તત્પરતા દાખવતામાં આવી હતી. G.N.F....
ગુજરાત મુખ્ય મંત્રી રાહત ફંડમાં ગોલમાલ કેમ ? બંધારણ, કાયદાનો રૂપાણીએ ભ...
- પ્રો. હેમંતકુમાર શાહ
અત્યારે કોરોના વાયરસના સંદર્ભમાં ગુજરાત સરકાર મુખ્યમંત્રી રાહત ફંડમાં લોકોને દાન આપવા અપીલ કરી રહી છે અને લોકો પણ ઉદાર મને તેમાં નાણાં આપી રહ્યા છે. તુલનાત્મક રીતે સુખી લોકો, ધાર્મિક લોકો-સંપ્રદાય, સંસ્થાઓ અને કંપનીઓ આ ફંડમાં નાણાં આપે છે. પરંતુ આ ફંડના વહીવટના સંદર્ભમાં કેટલાક પાયાના સવાલો ઊભા થાય છે. પારદર્શિતા અને સુશાસ...
ગુજરાતમાં હિન્દુઓ મુસ્લિમ બનતાં જ્ઞાતિ, ભૂત-પ્રેત-તંત્રમંત્ર, સિંદૂર, ...
સલ્તનત કાળમાં ગુજરાતના મુસ્લિમ સમાજજીવન પર હિંદુ સંસ્કૃતિનો પ્રભાવ પણ પડવા લાગ્યો. જે આખી ને આખી જ્ઞાતિઓએ ઇસ્લામ અંગીકાર કર્યો . તેઓએ પોતાની અગાઉની રહેણીકરણી , પરંપરાગત પ્રથાઓ અને માન્યતાઓ ચાલુ રાખી . મુસ્લિમ કુટુંબોમાં પરણેલી હિંદુ સ્ત્રીઓએ અનેક હિંદુ પ્રથાઓને મુસ્લિમ પરિવારોમાં પ્રસ્થાપિત કરી . હિંદુ જ્ઞાતિવ્યવસ્થા જેવા જ વર્ગભેદ મુસ્લિમ સમાજમાં...
ભાજપના 40 વર્ષમાં 11 પ્રમુખ કોણ રહ્યાં ? વાંચો તેમની કર્મ કુંડળી
દેશનો સૌથી મોટો રાજકીય પક્ષ ભારતીય જનતા પક્ષ આજે પોતાનો 40મોં સ્થાપના દિવસ ઉજવી રહ્યો છે. 6 એપ્રિલના દિવસે 1980માં ભાજપની રચના થઈ હતી. બીજેપીની રચના બાદ યોજાયેલી પ્રથમ સામાન્ય ચૂંટણીઓમાં, પક્ષએ માત્ર 2 બેઠકો જીતી હતી, પરંતુ આજે તેની પાસે મજબુત બહુમતી સાથે કેન્દ્રની સત્તા છે. પક્ષની ચાલીસ વર્ષની આ યાત્રામાં, ઘણા નેતાઓએ તેમના નેતૃત્વ હેઠળ પક્ષને આગળ ...
શુ હવે RSS દેશમાં કાયદો વ્યવસ્થા સંભાળશે ? કચ્છમાં શરૂંઆત
કચ્છમાં પોલીસની સાથે RSS કાર્યકર ડંડા સાથે, લોકડાઉનનો અમલ કરાવતા વિવાદ
જયેશ શાહ .ગાંધીધામ
કેન્દ્રમાં એનડીએ સરકાર આવી ત્યારથી અવાર નવાર સરકારી મશીનરીનું ભગવા કરી નાખવામાં આવ્યું છે, તેવા આક્ષેપો થતા રહ્યા છે. ગુજરાતના કચ્છ જિલ્લામાં લોકડાઉનનાં અમલ માટે કટ્ટરવાદી હિંદુ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)નો સહયોગ લેવામાં આવતા વિવાદ સર્જાયો છે.
આરએ...
દૂરદર્શનનો ફરી સુવર્ણ યુગ – રામાયણ, મહાભારત, ઉપનિષદ ગંગા, ચાણક્...
માહિતી અને પ્રસારણ મંત્રાલયે કેબલ ઓપરેટરોને ફરજીયાતપણે દુરદર્શન, લોકસભા ટીવી અને રાજ્યસભા ટીવી દર્શાવવા માટેની માર્ગદર્શિકા બહાર પાડી છે.
દૂરદર્શન હવે ટેલિવિઝન યુગના સુવર્ણકાળની ફરીથી રજૂઆત કરીને લોકોને લૉકડાઉન દરમિયાન ઘરે રહેવાનુ વધુ આનંદદાયક બનાવશે. નીચે દર્શાવેલા શોનુ ફરીથી ટેલિકાસ્ટ કરવાનો નિર્ણય લેવાયો છે.
ચાણક્યઃ ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવે...
રાવણે 33 વર્ષ પછી રામાયણ જોઈ
90 ના દાયકામાં રામાયણનો એવો જાદુ હતો કે તેના પ્રસારણના સમયે રસ્તાઓ સૂમસાન થઇ જતા હતા. લોકો સીરિયલમાં રામની ભૂમિકા નિભાવનાર અરૂણ ગોવિલ અને સીતાની ભૂમિકા નિભાવનાર દીપિકા, રાવણનું પાત્ર ભજવનાર ભિલોડા નજીક કુકડીયા ગામના અરવિંદ ત્રિવેદિને લોકો રાક્ષસી રાજા અને લંકેશની નજરે નિહાળતા હતા. અરવિંદ ત્રિવેદી મુંબઈમાં રહે છે. તેઓ 28 માર્ચ 2020ને શનિવારે સવ...
સત્તર વર્ષ પહેલાં: હરેન પંડ્યાની હત્યા અને ગુજરાત સ્વતંત્રતા ધર્મનું બ...
સત્તર વર્ષ પહેલાં, બે ઘટના ગુજરાતમાં બની હતી. હરેન પંડ્યાની હત્યા અને ગુજરાત સ્વતંત્રતા ધર્મ બિલ પસાર. 26 માર્ચ, 2003 એ ચોક્કસપણે ગુજરાતના ઇતિહાસમાં અને કદાચ ભારતના સૌથી કુખ્યાત દિવસોમાં સ્થાન મેળવી લીધું છે. દેશનો એ સૌથી ચર્ચાસ્પદ બનાવ હતો.
26 માર્ચની વહેલી સવારે, ગુજરાત સરકારના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન હરેન પંડ્યાની અમદાવાદના પશ્ચિમ વિસ્તારના મધ્યમ...
નવગુજરાત સંકુલના સ્થાપક એમ. સી. શાહ પર પત્રકાર દક્ષેશ પાઠકે પુસ્તક તૈય...
નવગુજરાત કૉલેજ - સંકુલના સ્થાપક કર્મયોગી મોક્ષાર્થી - પ્રિ. એમ. સી. શાહ ઉપર દળદાર પુસ્તક જાણાતા પત્રકાર દક્ષેશ પાઠકે ભારે મહેનત બાદ તૈયાર કર્યું છે. અત્યારે આ પુસ્તકનું પ્રકાશન શા માટે ? અથવા તો વર્તમાન સમયમાં એનું વજૂદ કે એની આવશ્યકતા શી? આ પ્રશ્નનો ઉત્તર શું છે? કોઇને બંધક બનાવીને એના પર ફરજિયાત જ્ઞાનનો મારો ચલાવવો કે પછી તેના વિચારો , કુતૂહલ અને...
પન્નાલાલ પટેલની શ્રેષ્ઠ નવલકથાઓ આજે પણ એટલી જ કેમ વંચાય છે ?
પન્નાલાલ પટેલની જાનપદી નવલકથાઓ
ડૉ. હિમ્મત ભાલોડિયા , અઘ્યક્ષ, ગુજરાતી વિભાગ, સરકારી આર્ટસ એન્ડ કૉમર્સ કોલેજ, કડોલી, તા. હિમ્મતનગર. જિ.સા.કાં.
પન્નાલાલ પટેલનુ ગુજરાતી સાહિત્યમાં પદાર્પણ થયુ ત્યારે ગુજરાતમાં જ નહીં સમસ્ત ભારતમાં ગાંધીજીનો વ્યાપક પ્રભાવ પ્રસરેલા હતો. છતાં પન્નાલાલનુ સમગ્ર સર્જન જોતાં માલુમ પડશે કે એમના કવિતા, કથા ક...
શાહીબાગમાં એક સમારક તોડી પાડતાં લોકો
અમદાવાદ 15 માર્ચ 2020
અમદાવાદ શહેરના શાહીબાગ મોતી મહેલ પાસે બ્રિટીશ સમયગાળા માટેનું બીજું ઐતિહાસિક માળખું તોડી પાડવામાં આવી રહ્યું છે. શાહીબાગમાં મોતી શાહી પેલેસ પાસે એક નાના ટાવરનું અસ્તિત્વ ભૂંસવામાં આવી રહ્યું છે. ગીતા મંદિર પાસે ચાર મહિના પહેલા નવેમ્બર 2019માં ઐતિહાસિક દરવાજો તોડી નાખ્યામાં આવ્યો હતો. આ સ્થળને સાચવવું જ જોઇએ. મોતી શાહી પેલેસ...
ધારાસભ્યોને જયપુર લઈ જતી વખતે વિરોધ પક્ષના નેતા અને પ્રદેશ પ્રમુખ વચ્ચ...
કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપે ફોડી નાંખવા પ્રયાસ શરૂં કર્યો ત્યારે, ગુજરાત બહાર લઈ જવા કોંગ્રેસના નેતાઓ વિચારણ કરી રહ્યાં હતા. તે વેળાએ ટોચના નેતાઓ વચ્ચે ભારે મતભેદ ઊભા થયા હતા. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી એવું ઈચ્છતા હતા કે ધારાસભ્યોને મધ્ય પ્રદેશ લઈ જવામાં આવે. કારણ કે તેમને મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન સાથે સારા સંબંધો છે તેથી ગુજરાતના ધારાસભ્યો ...
રૂપાણી સરકારની પોલ ખોલી દે એવો જાહેર હિસાબ સમિતિનો સ્ફોટક અહેવાલ
ગાંધીનગર, 29 ફેબ્રુઆરી 2020
ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ દ્વારા એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આ અહેવાલ ગૃહમાં ઘણાં વિલંબ બાદ રજૂ તો થયો પણ તેની નકલો ગુજરાતની જનતા કે તેના ચૂંટાયેલાં પ્રતિનિધિઓ માટે આપવામાં આવ્યો નથી. એટલે કે તે જાહેર ગુપ્ત અહેવાલ બની ગયો છે. કોઈની પાસે તે ન જાય તેની પૂરી તકેદારી રાખવામાં આવી છે. આ પહેલા આવું ક્યારેય થય...
અદાણીએ દિલ્હીમાં એક હજાર કરોડનો બંગલો રૂ.400 કરોડમાં ખરીદ્યો
અદાણી જૂથને ફક્ત 400 કરોડમાં 1000 કરોડના લ્યુટિઅન્સ ઝોનનો બંગલો મળ્યો લીધો છે. આદિત્ય એસ્ટેટ પ્રાઈવેટ લિમિટેડની ઇનસોલ્વન્સી કાર્યવાહી બાદ અદાણી ગ્રૂપે એક સદી કરતા પણ વધુ જૂનો આ બે માળનો બંગલો હસ્તગત કર્યો છે.
ગૌતમ અદાણીની આગેવાની હેઠળની અદાણી પ્રોપર્ટીઝ પ્રાઈવેટ લિમિટેડ ટૂંક સમયમાં નવી દિલ્હીના ભગવાન દાસ રોડ પર લક્ઝુરિયસ બંગલાના નવા માલિક બનશે. ...
કબરની વચ્ચે દુનિયાની એકમાત્ર રેસ્ટોરન્ટ અમદાવાદમાં
અમદાવાદમાઃ લાલ દરવાજા પાસે 60 વર્ષ જૂની આ રેસટોરાંની જગ્યા ઉપર કબ્રસ્તાન હતું. આ કબરો મૂળભૂતે તો 16 મી સદીમાં થઈ ગયેલા એક સૂફી સંતના અનુયાયીઓની છે.
1947 માં દેશ આઝાદ થયો અને ત્યાર બાદ સરકારે શહેરોના વિકાસ માટે ખાલી પડેલ જગ્યાઓ વેચવા માંડી હતી. એવી જ એક જગ્યા અમદાવાદના લાલ દરવાજા પાસે આવેલ લકી રેસ્તુંરાંવાળી હતી. આ જગ્યા પાસે કબ્રસ્તાન હતું. કેર...
ગુજરાતી
English