કચ્છમાં કોલસાનો કાળો કારોબાર, કાદવનું કમળ
25 જાન્યુઆરી 2020 કચ્છના આડેસર ખાતેથી ગેરકાયદેસર રીતે કોલસા ભરેલી ટ્રકને વન વિભાગે ઝડપી પાડી હતી. હાઈવે પેટ્રોલિંગમાં એક કોલસાની ટ્રક નંબર જી.જે. ૧ર એયુ ૮૬૭૬ને રોકી પુછતાછ કરતાં ગેરકાયદેસર કોલસો હોવાનું જાણવા મળેલું હતું. સમગ્ર કચ્છમાં બન્નીના મેદાનો હવ ગાંડા બાવળના ગેરકાયદે કોલસા પાડીને કરોડો રૂપિયાનો કોલસો વેચી મારવામાં આવી રહ્યો છે. શું...
ભાજપના નેતા મહેન્દ્ર ત્રિવેદી અને રૂપાણીના પ્રધાન વિભાવરી દવે સામ સામે...
ભવાનગરમાં જ્યારથી મહેન્દ્ર ત્રિવેદીના સ્થાને વિભાવરી દવેને રાજકીય મહત્વ આપવાનું અમિત શાહે શરૂ કર્યું ત્યારથી આ બન્ને નેતાઓ વચ્ચે વિગ્રહ ચાલતો આવ્યો છે. બન્ને જાહેર કાર્યક્રમમાં ભાગ્યે સાથે દેખાય છે. પક્ષના દરેક કાર્યકર જાણે છે કે બન્ને નેતાઓને બનતું નથી. ભાજપના ભાવનગરના નેતા અને પૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન તથા હાલના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના...
ગુજરાતમાં ભાજપ યુવા મોરચા દ્વારા તિરંગા યાત્રા નિકળી
પ્રજાસત્તાક દિન અનુસંધાને ૨૫ જાન્યુઆરીએ ભાજપ ગુજરાત પ્રદેશ યુવા મોરચા દ્વારા તમામ જીલ્લા, મહાનગરોમાં CAAના સમર્થનમાં વિવિધ કાર્યક્રમો જેમ કે, તિરંગા યાત્રા, પદયાત્રા, બાઇક રેલી, મશાલ રેલી થઈ હતી. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ભાવનગર શહેર ખાતે બાઇક રેલીમાં હાજર રહ્યા હતા. પ્રદેશ મહામંત્રી કે. સી. પટેલ મહેસાણામાં રેલામાં હાજર હતા. પ્રદેશ ઉપપ્રમુખ ગોરધ...
ગાંધીનગર ભાજપની કોબા કચેરીના કરોડોના નોટબંધી કૌભાંડની તપાસ ન થઈ
19 એપ્રિલ 2019માં રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલએ જણાવ્યું હતું કે, ૮મી નવેમ્બર,૨૦૧૬ ના રોજ વડાપ્રધાન દ્વારા રૂ.૫૦૦ અને રૂ.૧૦૦૦ની ચલણી નોટો રદ્દ કરવાનો નિર્ણય, સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં સૌથી મોટું કૌભાંડ છે. આ આરોપ બાદ ગુજરાત ભાજપની રૂપાણી સરકાર કે કેન્...
ગુંડાગીરી કરતાં ભાજપના ધારાસભ્ય મધુ સામે રૂપાણી, શાહ, વાઘાણીએ પગલાં ન ...
ગાંધીનગર, 25 જાન્યુઆરી 2020 વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ વાડી વિસ્તારમાં આવેલા મહાદેવ તળાવમાં હનુમાનજી મંદિરના કામ માટે પાલિકા અને કલેક્ટરે મંજૂરી આપ્યા બાદ મહેસૂલ વિભાગમાં ફાઇલ અટવાઇ જતા સરકારના મહેસૂલ મંત્રી કૌશિક પટેલની કામગીરીથી નારાજ થયા છે. હનુમાન મંદિર ગેરકાયદે બનાવેલું છે એવા આ મુદ્દે પત્રકારોએ સવાલ પૂછતા મધુ ગુસ્સે થઇ ગયા હ...
ભરૂચ બીજું ભયાનક ભોપાલ કેમ બની શકે, શુ છે એ ઝેરી કેમીકલ
જીએનએફસીમાં ૭૭૦૦ મેટ્રિક ટન ટીડીઇ પ્રોડક્ટ વેચાયા વગર પડી રહ્યો છે. અગાઉ આ ઝેરી કેમિકલ્સથી 4 લોકોના મોત થયા હતા. આ જત્થો જો લીક થાય તો આખુ ભરૂચ મોતના દરવાજે આવીને ઊભું રહી શકે તેમ છે. તેથી આ કારખાનાનો વિરોધ થઈ રહ્યો છે. ભાજપના નેતાઓ માની રહ્યાં છે કે, ભરૂર બીજું ભોપાલ ગેસ દુર્ઘટના જેવી ગંભીર હોનારત ગમે ત્યારે સર્જાવાની ગંભીર દહેશત વ્યકત કરી છે. ...
ધારાસભ્ય ઈમાનદાર બેઈમાન, ભાજપની નિષ્ફળતા બહાર આવી
(દિલીપ પટેલ) ભાજપ માટે એક ધારાસભ્ય ખડે તે પરવડે તેમ નથી. તેથી એકી સાથે 99 ધારાસભ્યોનું સંખ્યાબળ ભાજપને લઘુમતીનું ભાન કરાવતું હતું. તેથી અગાઉ ક્યારેય ન થયું હોય એવું અનૈતિક પક્ષાંતર ભાજપે રૂપાણીની સસરાકને બચાવવા માટે અમિત શાહે કરાવવું પડ્યું હતું. 2017ની ચૂંટણી પહેલા અને ચૂંટણી પછી. આ વાત ભાજપના ધારાસભ્યો સારી રીતે સમજી ગયા છે. તેથી રૂપાણી, વાઘાણ...
અનામતના મુદ્દે રૂપાણી અને નિતીન પટેલ વચ્ચે વિખવાદ
મુખ્યમંત્રીએ ધારાસભ્યો, સાંસદોને શાંત કરવા જણાવ્યું હતું ગાંધીનગર, 22 જાન્યુઆરી, 2020 મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રવિવારે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ઊભી કરેલી મુશ્કેલ પરિસ્થિતિને સંભાળી લેવી પડી હતી. ધારાસભ્યો અને સાંસદો અનામતના પ્રશ્ને પત્રો લખીને જાહેર કરી રહ્યાં છે તે બંધ કરવા માટે નિતીન પટેલે કહ્યું હતું. તેનાથી એક વર્ગની લાગણીઓ દુભાઈ હત...
અમદાવાદ દાણીલીમડાના કોંગ્રેસના કોર્પોરેટર સહેઝાદ ગેરલાયક ઠરશે ?
તોફાનોના ગુનામાં જેલમાં રહેલાં કોંગ્રેસના કોર્પોરેટર શહેઝાદ પઠાણ પર ડીસ્કવોલિફાઈની તલવાર લટકી રહી છે. આગામી સામાન્ય સભામાં તેઓ ગેરહાજર રહેશે તો સતત ત્રણ સભામાં ગેરહાજર રહેવા બદલ તેમને ડીસ્કવોલીફાય કરવામાં આવી શકે છે. કોર્પોરેટર દ્વારા ગેરહાજરીનું કારણ લખીને મોકલ્યુ છે અને તેને મંજુર કરવાની દરખાસ્ત કરી છે. સામાન્ય સભામાં મેયર દ્વારા તેમની ગેરહાજરી મ...
ભાજપના નવા નેતા જેપી નડ્ડાને જાણો તે છે કોણ ?
દેશની સત્તાધારી ભારતીય જનતા પાર્ટીના 14માં રાષ્ટ્રીય પ્રમુખ તરીકે જે.પી. નડ્ડાની નિમણૂક થઈ છે. 20 જાન્યુઆરી 2020ના રોજ દિલ્હી સ્થિત ભાજપ કાર્યાલય ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ પદની ચૂંટણી યોજાઈ હતી. જેમાં હિમાચલ પ્રદેશના ભાજપના નેતા અને અત્યાર સુધી કાર્યકારી અધ્યક્ષ પદ સંભાળતા જે.પી. નડ્ડા બિનહરિફ ચૂંટાઈ આવ્યા હતા. બપોરે અઢી વાગ્યાના અરસામાં સંગઠન ચૂંટણી ...
કચ્છ બેંક લોન કૌભાંડમાં ભાજપના નેતાઓની સંડોવણી
અમદાવાદ: 19 જાન્યુઆરી, 2020
કચ્છ જિલ્લા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિમિટેડમાં ભુજ ખાતે રૂ.100 કરોડના કૌભાંડમાં જયંતી ઠક્કર, જે ભાજપના નેતા જયંતી ભાનુશાળીની હત્યામાં સંડોવાયેલા હોવાના કારણે તેની ધરપકડ કરવામાં આવી હતી, તે આ કેસમાં એક આરોપી છે. 26 આરોપીઓ બેંક સાથે જોડાયેલા આઠ સહકારી મંડળીઓ સાથે સંકળાયેલા છે. તેઓ નકલી ખાતા બનાવતા હતા અને ખેડૂતોના નામે...
કાયદાની ક્યાં જરૂર ? 6 વર્ષોમાં 2838 પાકિસ્તાનીઓને નાગરિકતા મળી
અમદાવાદ, 20 જાન્યુઆરી 2020 નાગરિકતા કાયદો ભાજપ સરકાર અમલ કરવાનો સ્ટંટ કરી રહી છે. કારણ કે હાલના કાયદાથી પણ પાકિસ્તાનમાં રહેતાં લોકોને દેશના નાગરિક બનાવી શકાય છે. નિર્મલા સીતારામને રજૂ કરેલા તમામ આંકડાઃ ૧૯૬૪થી ૨૦૦૮ વચ્ચે ચાર લાખ તમિળ લોકોને દેશની નાગરિકતા
ચેન્નાઈ, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને આજે નાગરિક સુધારા કાનૂન ૨૦૧૯ સામે ચાલી ર...
મોદીએ વોલમાર્ટનો વિરોધ કર્યો, પહેલું થાણું નાંખવાની મંજૂરી આપી, હવે મં...
અમદાવાદ, 19 જાન્યુઆરી 2020 ભારતમાં ખોટમાં ચાલી રહેલી વિશ્વની સૌથી મોટી રિટેલર અમેરીકન વોલમાર્ટ ઇન્ડિયાને મંદી નડી છે. ગુરુગ્રામના હેડક્વોર્ટરમાં ટોચના 56 અધિકારીઓને કાઢી મૂકવાનું શરૂ કર્યું છે. સોર્સિંગ, એગ્રી બિઝનેસ અને એમએમસીજી ડિવિઝનમાંથી વાઇસ પ્રેસિડેન્ટ સહિત 56 સિનિયર અધિકારીઓને ઘેર બેસવાનું કહેવામાં આવ્યું છે. ભારતમાં બીટુબી કેશ એન્ડ કે...
વન પ્રધાન વસાવડાએ 300 અધિકારીઓને ગેરકાયદે આદિવાસી બનાવી કૌભાંડ
https://twitter.com/dmpatel1961 મીડિયા અને સરકારે તપાસ કરવી જોઈએ, આ વીડિયો સાંભળો જે હવે થવું જોઈએ જેથી બનાવટી લોકોને આદિજાતિ ઠીકના નામનો જાતિ પત્ર ન મળે. જે લોકો સર્ટિફિકેટ મેળવવા માટે લોકો પાસેથી પૈસા ઉધાર લઈને પ્રમાણપત્રો ખરીદે છે પછી સત્ય બહાર આવે છે, પછી તે વ્યક્તિ નાશ પામ્યો છે, ન તો કોઈ નોકર લાગે છે, ન તો તે પૈસા આપવા માટે...
RSSનું ભારતનું નવું બંધારણ કેવું છે ? પુસ્તક નરી કલ્પના, ભાગવતે અગાઉ ક...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રવક્તા દિનેશ વાળાએ પત્રકાર પરિષદમાં અમદાવાદમાં કહ્યું કે 16મી તારીખે વ્હોસ્ટ્સપ મારફતે સોશ્યલ મીડિયામાં “નયા ભારતીય સંવિધાન”ના હેડિંગ સાથે સંઘ અલગ પ્રકારનું નવું સંવિધાન બનાવવા માંગે છે. એવું પુસ્તક જાહેર કરાયું છે. તેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહનજી ભાગવતના ફોટો મૂકવામાં આવ્યો છે. તેનો દૂરઉપયોગ કરીને સંઘ...

English
