ગુજરાત ભાજપના પ્રમુખ પાટીલની ધરપકડ કરી સાંસદ પદેથી હાંકી કાઢો – ...
અમદાવાદ, 16 એપ્રિલ 2021
ગુજરાત કોંગ્રેસના અગ્રણી દીપક બાબરિઆએ જણાવ્યું કે કોરોનાની વર્તમાન પરિસ્થિતિ સંભાળવામાં ભાજપની વિજય રૂપાણીની સરકારસદંતર નિષ્ફળ નિવડી છે.
કોરોનાની સારવારમાં વપરાતા રેમડેસિવિર ઈજેકશનનો ગેરકાયદે સંગ્રહ કરનાર ભાજપના પ્રદેશ પ્રમુખ સી . આર , પાટિલ સામે પગલાં લો.
ગુન્હાહિત કૃત્ય સામે કોંગ્રેસના નેતા અને વિપક્ષના નેતા પરેશભ...
ગુજરાત મોડેલ – સરકાર હવે ફીક્સ પગારથી ચાલે છે, ઉદ્યોગોમાં 22 વર્...
ગાંધીનગર, 27 માર્ચ 2021
અમદાવાદ શહેરના દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે ભાજપના 22 વર્ષના રાજની પોલ વિધાનસભામાં ખોલી નાંખી છે.
વર્ષ 1996માં 5,10000 લોકોએ રોજગાર વિનિમય કચેરીમાં નામ નોંધાવ્યા હતા. વર્ષ 2020માં 412985 લોકોએ નામ નોંધાવ્યા છે, આમ 25 વર્ષમાં 97000 નામ ઓછા નોંધાયા છે.
વર્ષ 2019માં રાજ્ય સરકારના વિભાગોનું મહેકમ ૩70૩24 હતું, જ...
ભાજપની સરકારોની પોલ ખૂલી, મોદી-રૂપાણીના શાસનમાં સિંચાઈ માટે એક પણ નવો ...
ગાંધીનગર, 23 માર્ચ 2021
ગુજરાત વિધાનસભામાં 23 માર્ચ 2021માં સરકારે જણાવ્યું કે, સિંચાઇ માટે જળ વ્યવસ્થાપન ખૂબ જ જરૂરી છે. વર્ષ 2001માં સિંચાઇ હેઠળનો વિસ્તાર 38.77 લાખ લાખ હેક્ટર હતો, જે વર્ષ 2020માં વધીને 68.89 લાખ હેક્ટર થયેલો છે. 30.12 લાખ હેક્ટરનો વધારો થયો છે.
અગાઉ 15 હજાર નવા કૃષિ વીજ જોડાણ દર વર્ષે આપવામાં આવતા હતા. જ્યારે છેલ્લા 17વ...
લઘુમતી ધર્મના મુખ્ય પ્રધાન રૂપાણીએ લઘુમતીઓને આર્થિક બેહાલ કર્યા
Rupani, the Chief Minister of Minority Religions, made the minorities economically destitute
ગાંધીનગર, 19 માર્ચ, 2021
વિધાનસભા ગૃહમાં સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગની માંગણીઓ પર ચર્ચા હતી. અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ચર્ચામાં ભાગ લેતાં લઘુમતીઓની વાત કરતાં જણાવ્યું હતું કે, અગાઉના વર્ષોમાં લઘુમતીઓના ...
સરકારને કોરોનામાં માર્ગદર્શન આપવા વડી અદાલતને ધારાસભ્યએ પત્ર લખ્યો
The MLA wrote a letter to the high court to guide the government in Corona
અમદાવાદ, 19 માર્ચ 2021
કોરોના માટે રાજ્ય સરકારને માર્ગદર્શન આપવા માટે અમદાવાદના કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા ગુજરાત વડી અદાલતને પત્ર લખવામાં આવ્યો છે.
માનનીય ચીફ જસ્ટીસશ્રી,
જયભારત સહ જણાવવાનું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને અમદાવાદ શહેરમાં યોજાયેલ ક્રિકેટ ...
તહેવારો બંધ કરાવાયા અને રૂપાણી સરકારના તાયફાઓ થાય છે, MLA
Rupani closed the festivals, the government is in full swing, MLA Ghyasuddin Sheikh
16 Mar, 2021
રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યામાં ચૂંટણી પછી વધારો થયો છે. તેથી કોરોનાની મહામારી વચ્ચે રાજ્ય સરકાર દ્વારા ફરીથી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ચૂંટણી પહેલા 300થી 350 કોરોના પોઝિટિવ કિસ્સો આવી રહ્યા હતા પરંતુ ચૂંટણી પછી 600થી 700ની...
સરદાર સ્ટેડિયમ આંદોલન કરમસદથી શરૂ થયું હવે ગુજરાતમાં ફેલાશે, જ્યાં સરદ...
કરમસદ, 13 માર્ચ 2021
કરમસદ નાગરિક સમિતિ બનાવીને કરમસદ 40 સાથે 200 લોકો આંદોલનમાં જોડાયા હતા. સરદારના પુતળા પાસે બેસીને આખા ગુજરાતમાં ગામ અને શહેરોમાં આંદોલન કરાશે.
કરમસદના સરદાર પટેલના ઘરે 200 લોકોએ ધરણા રાખેલા હતા. નામકરણના બીજા દિવસે ધરણા રાખેલા હતા. લેખિતમાં વાંધો સરકારમાં રજૂ કરવામાં આવ્યો છે. પણ તેનો ભાજપે કોઈ જવાબ આપ્યો નથી.
કરમસદને ...
ગોરા અંગ્રેજોની જેમ ભગવા અંગ્રેજોએ દાંડી યાત્રાના દિવસે જ અત્યાચાર કર્...
https://youtu.be/J3BP9lx97TI
ગાંધીનગર, 13 માર્ચ 2021
ગોરા અંગ્રેજોની જેમ ગુજરાતમાં ભગવા અંગ્રેજોએ રાજ શરૂ કર્યું છે. ગાંધીજીએ ભારત સામે અન્યાય કરતાં અંગ્રેજોનું શાસન ઉખેડી નાંખવા સામે આંદોલન શરૂ કર્યું હતું. ગુજરાતમાં ભગવા અંગ્રેજોની સરકાર સામે આંદોલન કરનારા ભારતીઓને ઉખેડીને ફેંકી દાવામાં આવે છે. દાંડી યાત્રાના દિવસે જ અત્યાચાર કરાયા હતા. 12...
કોરોનાના કારણે બીજા રોગોની સારવાર બંધ કરતાં અમદાવાદમાં મોત વધું થયા, ર...
ગાધીનગર, 8 માર્ચ 2021
અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે,ભાજપના સત્તાધીશોની રાજહઠના કારણે ગરીબોની જીવાદોરી સમાન વી.એસ. હોસ્પિટલ બંધ ન કરી હોત તો કોરોના પીક ઉપર હતો તેવા કટોકટીના સમયે હાર્ટ, કેન્સર, કીડની તથા અન્ય બિમારીના દર્દીઓને સમયસર અને પૂરતી સારવાર મળી શકી હોત. હજારો જીવ બચી શક્યા હોત. કોરોન...
કોંગ્રેસના ધારાસભ્ય શેખના કારણે આખા દેશમાં ગરીબોની આરોગ્ય યોજના બની
ગાંધીનગર, 8 માર્ચ 2021
અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, ગરીબ લોકો માટે એસ.વી.પી. હોસ્પિટલ અને અન્ય ખાનગી હોસ્પિટલોમાં હાલ મા વાત્સલ્ય કાર્ડ અંતર્ગત સારવાર કરવામાં આવતી નથી. આ યોજના બનાવવા માટે મેં સતત આઠ વર્ષ સુધી વિધાનસભા ગૃહમાં માંગણી કરી હતી. મારી માંગણી અન્વયે તત્કાલીન મુખ્યમંત્રી આન...
ત્રીજા ભાગનું ગુજરાત ગરીબ, ભાજપનું શુસાન છે તો 26 વર્ષમાં ગરીબી કેમ દૂ...
દિલીપ પટેલ
ગાંધીનગર, 6 માર્ચ 2021
2018માં ગુજરાતની ચોથાભાગની વસતી ગરીબ હતી. તે કોરોના અને ખેતીમાં મંદી પછી 30થી 33 ટકા થઈ ગઈ હોવાને કારણો છે. જો મોદીએ 14 વર્ષમાં અને ભાજપે 26 વર્ષમાં વિકાસ કર્યો હોત તો રાજ્યમાં 2018માં 31,46,413 પરિવાર ગરીબી રેખા અને 2021માં 50 લાખ પરિવાલો ગરીબી રેખા નીચે જીવી રહ્યા ન હોત. 2021માં કોરોના, મંદી, ખેત ઉત્પાદનમાં...
2022માં ભાજપ ફરી એક વખત સરકાર બનાવશે, કોંગ્રેસનો જનાધાર તૂટ્યો
દિલીપ પટેલ
ગાંધીનગર, 4 માર્ચ 2021
વિધાનસભાની છેલ્લી ત્રણ ચૂંટણીઓમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બંને પક્ષને મળેલા મતોની ટકાવારી વચ્ચેનું અંતર માંડ 7 ટકાથી 10 ટકા જ રહ્યું છે. હવે 2022ની ચૂંટણીમાં આ અંતર પણ એટલું જ રહેશે છતાં સ્થાનિક જનાઆધાર ઘટતા કોંગ્રેસની બેઠકો ઘટી જશે.
2017માં કોંગ્રેસ મતમાં 4 ટકા વધારો કરીને વિધાનસભાની ચૂંટણી જીતી શકાય એવું...
અમદાવાદમાં કોંગ્રેસની કચેરીમાં ઔવૈસીએ ભાગ પડાવ્યો, નબળો વિપક્ષ
Owaisi reduce Congress office in Ahmedabad, weak opposition
ગાંધીનગર, 2 માર્ચ 2021
અમદવાદ મહાનગરપાલિકામાં કોંગ્રેસનું કાર્યાલય નાનું કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કોંગ્રેસના કાર્યાલયનો એક ભાગ AIMIMના કાર્યાલય બનાવવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપને 160 બેઠક મળી છે. કોંગ્રેસને 24 બેઠક મળી છે. AIMIMને 7 બેઠક મળ...
નૈતિકતાના પાઠ ભણાવીને કેજરીવાલ દિલ્હી પહોંચ્યા અને ગુજરાતમાં સેક્સ સીડ...
As soon as Kejriwal reached Delhi after teaching moral lessons, the sex CD leaders joined the party in Gujarat
ગાંધીનગર, 2 માર્ચ 2021
આમ આદમી પક્ષના એક કાર્યકરે જાગૃત્ત રહીને દિનેશ કાછડિયા મતદાન મથકમાં ખેસ પહેરીને ઘુસી રહ્યાં હતા ત્યારે આપના કાર્યકરે તેનો વિરોધ કર્યો હતો. તેનો વિડિયો ઉતાર્યો હતો. તેથી કાછડિયાએ પરત ફરવું પડ્યું હતું. કાછડિયા હ...
કોંગ્રેસને પંચાયતોમાં જોરથી ધક્કો મારી પાડી દેવી છે, લોકસભામાં બે વખત...
ગાંધીનગર, 25 ફેબ્રુઆરી 2021
ભારતીય જનતા પક્ષ ગુજરાતમાંથી વિરોધ પક્ષને નેસ્ત નાબૂદ કરીને વિરોધ ન થાય અને ભાજપના નેતાઓ મનમાન્યો ભ્રષ્ટાચાર કરી શકે એવો પ્લાન બનાવી રહ્યાં છે. 6 મહાનગરોમાં કોંગ્રેસને ખતમ કર્યા બાદ હવે પંચાયતોમાં કોંગ્રેસની એક પણ બેઠક ન આવે એવું ઈચ્છી રહ્યાં છે. પણ કોંગ્રેસના નેતાઓ મશીનથી નહીં પણ કાગળથી મતદાન કરવાનું ગુજરાત અને દેશ વ...