Sunday, August 9, 2026

પ્રજા પરેશાન હોઈ સત્તા પ્રેમિ શંકરચૌધરીનું પત્તું કપાયું

ગાંધીનગર, તા.30 રાધનપુરમાં 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી હારેલા શંકર ચૌધરીને ભાજપે પેટા ચૂંટણીની ટિકિટ આપી નથી તેના અનેક કારણો છે. જેમાં ડેરીના પ્રશ્નો અને પક્ષની નેતાગીરી સામે ઊભી કરેલી શંકા કારણભૂત માનવામાં આવે છે. લોકોનો રોષ આજે પણ શંકર ચૌધરી સામે એટલો જ છે. તેથી તેમને ટિકિટ આપવામાં આવી નથી. શું કારણો છે? એશિયાની સૌથી મોટી બનાસ ડેરી બ...

વધારે આવકની લ્હાયમાં ખાનગી ટેક્સી ચાલકો વગર પરવાનગીએ જાહેરખબરો લગાવીને...

ગાંધીનગર, તા. 29 રાજ્ય સરકાર દ્વારા વાહન વ્યવહારના નવા નિયમો 16મી ઓક્ટોબરથી લાગુ થવા જઈ રહ્યા છે ત્યારે રાજ્યનાં સરકારના જાહેર વાહનો તેમ જ ખાનગી કેબ ઓપરેટર્સ દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. વાહન વ્યવહારના નિયમો પ્રમાણે કોઈપણ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ઓછામાં ઓછું ભાડું દર્શાવવાનું હોય છે તેમ છતાં તે દર્શાવવામાં આવતું નથી. શહેરમાં ચાલત...

ટિકિટ માટેનું મુખ્ય માપદંડઃ ભ્રષ્ટ, પક્ષપટલુઓ અને બે પત્ની ધરાવનારાની ...

ગાંધીનગર, તા. 30 ગુજરાતની છ વિધાનસભાની બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારીપત્રો ભરાઈ ગયા છે.  બન્ને રાજકીય પક્ષોએ પસંદગીની પ્રક્રિયામાં સ્થાનિક કાર્યકરોની લાગણીને ધ્યાનમાં રાખવામાં આવી છે.  ભાજપ કે કોંગ્રેસે પરિવારવાદ નથી ચલાવ્યો પણ મોટા પરિવાર ધરાવતાં કે બે પત્ની ઘરાવતાં ઉમેદવારોને ટિકિટ આપી છે. કેટલાંકને કાયદેરની બે પત્ની છે તો...

ઇ-કોમર્સ કંપનીઓ દ્વારા ઉત્સવોની મોસમમાં યોજાતા સેલમાં જીએસટીની જંગી ચો...

અમદાવાદ, તા:૩૦ દિવાળી પૂર્વે ઇ-કોમર્સ કંપનીઓ દ્વારા યોજવામાં આવી રહેલા જંગી સેલ્સમાં ઇ-કોમર્સ કંપનીઓ દ્વારા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની જંગી ચોરી કરવામાં આવી રહી હોવાની ફરિયાદ કરવામાં આવી છે. ઓનલાઈન સેલ યોજતી આ કંપનીઓ મેક્ઝિમમ રિટેઈલ પ્રાઈસ-એમઆરપી પર જીએસટી જમા કરાવવાને બદલે તેમણે આપેલા ડિસ્કાઉન્ટ બાદ થતી રકમ પર જીએસટી ભરી રહી છે. આ કંપનીઓ 10 ટકાથ...

પ્રતિસ્પર્ધીઓ વિરૂદ્ધ અરજીઓ કરી શેહજાદે ડ્રગ્સ નેટવર્ક પર કબ્જો જમાવ્ય...

અમદાવાદ, તા.29 દોઢ કરોડના એમડી ડ્રગ્સ રેકેટમાં પકડાયેલા પિતા-પુત્ર, ભાગીદાર તેમજ ખેપીયાને અદાલતે છ દિવસના રિમાન્ડ પર સોંપ્યા છે. ડ્રગ્સના ધંધામાં રહેલા પ્રતિસ્પર્ધીઓની બાતમી આપી શહેજાદે ડ્રગ્સ સપ્લાયનું નેટવર્ક કબ્જે કરી લીધું છે. છેલ્લા ત્રણેક વર્ષમાં ડ્રગ્સના કારોબારમાં કરોડો રૂપિયા કમાયેલા શહેજાદ તેજાબવાલા અને ઈમરાન અજમેરીએ ક્યાં રોકાણ કર્યું...

હોસ્પિટલ-કોલેજના જુદા જુદા કોન્ટ્રાક્ટમાં મોટાપાયે મજૂર કાયદાનું ઉલ્લં...

અમદાવાદ, તા. 29 સરકાર પાસેથી કરોડો રૂપિયાની જમીન મફતમાં મેળવીને જીસીએસ હોસ્પિટલ-કોલેજ મેનેજમેન્ટ ખાનગી સંસ્થાની માફક ચલાવે છે. અહીં જુદા જુદા કોન્ટ્રાકટમાં લેબર લોથી માંડીને આરટીઆઈ જેવા કાયદાનું સરેઆમ ઉલ્લંઘન થાય છે. આશ્ચર્યની વાત છે કે શ્રમ વિભાગ પણ તમામ પ્રકારની ગેરરીતિઓ સામે લાચાર છે. આરટીઆઈ લાગુ નથી કરાઈ રહ્યું જીસીએસ હોસ્પિટલની મૂળ સં...

ચાર મહિના બાદ પણ નદી દૂષિત, ખુદ અમપા જ પેરામીટરનો ભંગ કરે છે

અમદાવાદ, તા. 29 શહેરની આગવી ધરોહર સમાન સાબરમતી નદીને માત્ર ચાર મહિનામાં જ શુદ્ધ કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકા (અમપા) કમિશનરે જે દાવા કર્યા હતા, તે સાવ ખોટા સાબિત થઈ રહ્યા છે. દેશની સૌથી વધુ પ્રદુષિત નદીઓમાં સાબરમતી નદીનો પણ સમાવેશ થાય છે. અમપા કમિશનરે જૂનથી સપ્ટેમ્બર સુધીના સમયગાળામાં નદી સ્વચ્છ થઈ જશે એવી જાહેરાત કરી હતી તથા તેના માટે ખાસ શ્રમ...

મહાત્મા ગાંધીના શિક્ષણ સંબંધી વિચારો પર રાષ્ટ્રીય પરિસંવાદ

અમદાવાદ, તા. 29 ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ તથા એસોસિએશન ઑફ ઇન્ડિયન યુનિવર્સિટી, નવી દિલ્હી દ્વારા ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ખાતે આગામી ૩૦ સપ્ટેબર તેમજ ૧ ઑક્ટોબર, ૨૦૧૯ એમ બે દિવસ માટે મહાત્મા ગાંધીના શિક્ષણ સંબંધી વિચારો અને પ્રયોગો સહિતના મધ્યસ્થ વિચાર સાથે કુલપતિઓની રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરિષદમાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ ...

વિજચેકિંગમાં ગયેલા નાયબ ઈજનેરને વાવના ઉમેદપુરાના સરપંચે માર માર્યો, બે...

પાલનપુર, તા.29  વાવના ઉમેદપુરા ગામે વિજ જોડાણ ચેક કરી પરત ફરતી યુજીવીસીએલની ટીમને નવા બની રહેલા એક ઘરમાં વિજ ચોરી કરાઇ હોવાનો શક જતા ટીમ તે ઘર તરફ તપાસમા જતી હતી. તે સમયે ગામના સરપંચે આવી તપાસ અટકાવી યુજીવીસીએલના નાયબ ઇજનેરને મારમારી યુજીવીસીએલની ટીમને એક ઓરડીમા પુરી દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા નાયબ ઇજનેરે સરપંચ અને તેના સાગરીત સામે મ...

ભાવ વધી જતાં સરકારે કાંદાની નિકાસ પર તત્કાલ પ્રતિબંધ લગાવ્યો

અમદાવાદ,રવિવાર ગુજરાત, મુંબઈ અને દિલ્હી સહિતના વિસ્તારોમાં કાંદાના કિલોદીઠ ભાવ રૂા.70થી 80ની સપાટીને આંબી જતાં ભાવમાં હજી વધુ વધારો આવે તે પહેલા જ બપોરે 1.31 કલાક ટ્વિટ કરીને કેન્દ્ર સરકારે કાંદાની નિકાસ પર પ્રતિબંધ લગાવી દેવાનો નિર્ણય લીધો છે.  ભારત સરકાોરના પ્રવક્તા સિતાંશુ કરે ટ્વિટ કરીને જાહેરાત કરી છે કે કાંદાની નિકાસ અંગેની નીતિમાં સુધારો ...

પ્રજા પાસે પૈ-પૈનો હિસાબ માગતી અમપાને અદાણીએ કેટલી પાઈપલાઈન નાખી એ જ ખ...

અમદાવાદ,તા.૨૯ અદાણી ગેસ દ્વારા વર્ષ-૨૦૦૪માં ગેસ પાઈપ લાઈન નાંખવાની શરૂઆત કરી તે સમયથી લઈને પંદર વર્ષમાં પાઈપ લાઈનની લંબાઈ બમણી થઈ હોવા છતાં અમદાવાદ મહાનગર પાલિકા - અમપાના મિલકત વેરા વિભાગ તરફથી નવી કોઈ આકરણી કરાઈ નથી. કેટલા કીલોમીટરમાં કેટલી લંબાઈની નવી પાઈપ લાઈન નાંખવામાં આવી છે તેની કોઈ સમિક્ષા થઈ નથી. આ કારણોથી અમપાની તિજારીને કરોડો રૂપિયાનુ ...

કોંગ્રેસે પાંચ ઉમેદવારોના નામ જાહેર કર્યા, આજે ઉમેદવારી પત્રો ભરવાનો અ...

ગાંધીનગર, તા. 29 રાજ્યની છ વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. બે દિવસ પહેલા બન્ને રાજકીય પક્ષો દ્વારા છ બેઠકો માટે ઉમેદવારોની પસંદગીને લઈને લાંબુ મનોમંથન કરવામાં આવ્યું હતું અને દરેક બેઠક પર બેથી ત્રણ ઉમેદવારોની પેનલ બનાવીને કેન્દ્રીય મોવડીમંડળને મોકલી આપી હતી. આ પેનલના આધારે તેમ જ પ...

યુનિવર્સિટીઓમાં પપેટ શોઃ જોઇએ છે પપેટ કુલપતિઓ અને પપેટ અધિકારીઓ

અમદાવાદ, તા.29 ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા ત્રણ વર્ષથી કાયમી રજિસ્ટ્રાર અને ચીફ એકાઉન્ટન્ટની જગ્યાઓ ખાલી પડી છે. યુનિવર્સિટીના કામકાજ માટે મહત્વની ગણાતી આ જગ્યાઓ કયારેય ખાલી પડી રહેવા દેવાતી નથી. પણ યુનિવર્સિટીના કુલપતિએ આ બન્ને જગ્યા પર પોતાને અનુકુળ આવે તેવા અને પપેટ તરીકે કામગીરી કરી શકે તેવા અધિકારીઓની નિયુક્તિ કરી દીધી છે. હાલની સ્થિતિ એવી...

આશ્રમમાં ગરીબોના 200 મકાનો પછી તોડો, પહેલાં 18 મકાનો પરનો માલેતુજારોનો...

અમદાવાદ, તા.29 આશ્રમની ઐતિહાસિક ઈમારત સાથે ચેડાં કરવામાં આવી રહ્યાં હોવા છતાં ચેરીટી કમીશ્નર કોઈ પગલાં લઈ શકે તેમ નથી. કાર્તિકેય સારાભાઈ અને ઈલા ભટ્ટ પણ સત્તા આગળ દબાઈ ગયા છે. ગાંધીજીના સિંધાંતો સાથે તેઓ તોડજોડ કરી રહ્યા છે. જો તેમનાથી ગાંધીજીના સિદ્ધાંતો પાળી શકાતાં ન હોય તો વહેલી તકે આશ્રમનું ટ્રસ્ટી પદ છોડી દેવું જોઈએ. ગાંધીજીની ઈમારતો જો તેઓ...

કોંગ્રેસની દાંડીથી સાબરમતી આશ્રમની યાત્રા હેલ્મેટ વગર નિકળી

અમદાવાદ,તા:૨૮ પૂજ્ય મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી ઉજવણી વર્ષ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ૨૭ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર સુધી ‘ગાંધી સંદેશ યાત્રા’ – દાંડી થી સાબરમતી આશ્રમ અમદાવાદ સુધીની મોટર સાયકલ યાત્રાના બીજા દિવસે સુરતથી આગળ વધી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, ગાંધી સંદેશ યાત્રાનો ઉદ્દ...