Monday, August 10, 2026

અમદાવાદના તમામ પાર્ટી પ્લોટ,હોલ બુકીંગ માટે યુનિફોર્મ પોલીસી જાહેર

અમદાવાદ,તા.૨૨ અમદાવાદ શહેરમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત તમામ પાર્ટી પ્લોટ,હોલ માટે એકસરખી નીતિ જાહેર કરવામાં આવી છે.શહેરમાં આવેલા પાર્ટી પ્લોટ કે હોલના બુકીંગ માટેના ડ્રો સાત માસ અગાઉ કરવામાં આવશે.ઉપરાંત અરજદારે ઓનલાઈન પધ્ધતિથી ફોર્મ ભરીને એકસાથે તમામ નાણાં ભરવાના રહેશે.ડ્રો મા નંબર નહી લાગે તો અરજદાર દ્વારા ભરવામાં આવેલા નાણા ઈસીએસથી પર...

2022 સુધીમાં ગુજરાતની સડકો ઉપર એક લાખ ઇલેક્ટ્રિક વાહનો દોડતા થશે

ગુજરાતમાં એક લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહનો જ્યારે સડકો પર દોડશે ત્યારે પ્રદૂષણ મુક્ત શ્વાસ લોકો લઇ શકશે અને પેટ્રોલ-ડીઝલના દામ ઓછો ચૂકવવા પડશે. સરકાર ઇવી વાહનો માટે નવી નીતિ બનાવી રહી છે જેનો ડ્રાફ્ટ રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા તૈયાર કરાયો છે. જેમાં ઇવી વાહનો તેમજ ચાર્જિંગ સ્ટેશનો માટે ભારે પ્રોત્સાહનો આપવાની પણ તૈયારી કરવામાં આવી છે. ગુજરાતમ...

દરિયો બૂલેટ ટ્રેનને ડૂબાડશે

અમદાવાદ, તા. 22 ગુજરાત અને મુંબઈને જોડતો બૂલેટ ટ્રેનનો રૂટ આગામી વર્ષોમાં દરિયામાં ડૂબી જાય એવો એક અહેવાલ તાજેતરમાં જ બહાર આવ્યો છે. આ અહેવાલમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, વિશ્વમાં થઈ રહેલાં ક્લાઈમેટ ચેન્જને કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેનાં કારણે દરિયાની સપાટી વધી રહી છે અને તે વધુને વધુ આગળ વધી રહ્યો છે. આ સંજોગોમાં દરિયાઈ સપાટી વ...

અનેક સંકેતો સાથે અમિત શાહની ગુજરાત મુલાકાત, સંગઠનની રચના અંગે ચર્ચા થશ...

ગુજરાતના મોટાકદના નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે, ત્યારે તેમના સ્વાગત માટે પાર્ટીના નેતાઓ ઉપરાંત રૂપાણી સરકારની કેબિનેટ થનગની રહી છે, કારણ કે કેન્દ્રીય નેતાને વહાલા થવા માટે સરકારના પ્રત્યેક મિનિસ્ટર તેમને મળવા જશે. આગામી 28 અને 29મી ઓગષ્ટના ગુજરાત આવી રહ્યાં છે જમ્મુ અને કાશ્મીરમાં 370ની કલમ રદ કર્યા પછી ત...

પિરાણા ડમ્પીંગ સાઈટ સતાધીશો માટે શિરદર્દ, નિકાલની જાહેરાતો ભ્રામક

  અમદાવાદ, તા.21 સ્માર્ટસીટી અમદાવાદ માટે પીરાણા ડમ્પીંગ સાઈટ શિરદર્દ સમાન બની ગઈ છે. પીરાણા સાઈટ ના નિકાલ માટે વારંવાર જાહેરાતો થાય છે. પરંતુ તમામ જાહેરાતો ભ્રામક સાબિત થઈ રહી છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ ની આકરી ટીકા બાદ વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારી હરકતમાં આવ્યા છે. તથા કચરા નિકાલ માટે કામ શરૂ કર્યું છે. પરંતુ જે પધ્ધતિથી કામ થઈ રહયું...

હા, આ એલસી હીરાલાલ પરીખનું જ છે, સ્વાતંત્ર્યના જંગમાં ભાગ લેવા જ તેમણે...

હેમીંગ્ટન જેમ્સ અમદાવાદ, તા.21 સામાન્ય રીતે સોશિયલ મીડિયા પર આવેલા પત્રો, પ્રમાણપત્રો કે તસવીરોનો મનોરંજન અને આનંદ માટે ઉપયોગ કર્યા પછી મોબાઈલની ગેલેરીમાંથી તેને ડિલીટ કરી દેવામાં આવે છે. પણ આ વખતે ફોટોના રૂપમાં આવેલો એક કાગળ થોડો અલગ હતો અને તેમાં વાત હતી એક સ્વાતંત્ર સેનાનીની અને એટલે જ અમે તેને ગંભીરતાથી લીધો અને તપાસ ચાલુ કરી. સતત 48 કલાક...

હું ભાજપમાં જઈને મારી નામના હલકી કરવા નથી માંગતો

અમદાવાદ, તા. 21 ભાજપમાં ચાલી રહેલા સદસ્યતા અભિયાનનાં અંતિમ દિવસોમાં ગુજરાતનાં ખ્યાતનામ કલાકારે પોતે ભાજપમાં નથી જોડાયો એવું જાહેર કરીને ભાજપનાં જૂઠ્ઠાણાંની પોલ ખોલી કાઢી હતી. આમ ભાજપ દ્વારા છેલ્લાં કેટલાંક સમયથી ચાલી રહેલા સંગઠન પર્વ પર ખોટી રીતે સભ્યો બનાવવાનુ કલંક તો લાગ્યું પણ આ કલાકારે એવું પણ કહી દીધું કે, હું ભાજપમાં જઈને મારી નામના હલકી ક...

અમદાવાદ રિજિયોનલ કમિશનર હેઠળની 27 નગરપાલિકાઓને 31 કરોડ ફાળવાયા

અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા રાજ્યના નગરો અને મહાનગરોમાં દિવાળી પહેલા વિકાસ કાર્યો પૂર્ણ કરવા માટે રૂપિયા બે હજાર કરોડની ફાળવણી કરાઈ છે. જેના ભાગરૂપે અમદાવાદ રિજિયોનલ કમિશનર કચેરી હેઠળની ચાર જિલ્લાની 27 નગરપાલિકાઓની માટે રૂપિયા 31 કરોડની ફાળવણી કરવામાં આવી છે. અમદાવાદ રિજિયોનલ કમિશનર કચેરી હેઠળમાં અમદાવાદ, ખેડા, આણંદ અને સુરેન્દ્રનગર જિલ્લાની  કુલ ...

દિવા પાછળ અંઘારુ કે અંઘારા માં કાળા ચશ્માં.

તા.21 અમદાવાદ સ્વચ્છતાં ખરેખર કયાં જોવા મળે છે. ભારતદેશ જેમાં સંસ્કાર,સંસ્કૃતી, અને સ્વચ્છતા ની માઠી સુંગઘ આવે છે. તે જ ભારતદેશ ના ગુજરાત રાજય ના અમદાવાદ શહેર માં સ્વચ્છ અભીયાન માત્ર ને માત્ર કાગળ ઉપર જોવા મળે છે. સ્વચ્છતા માત્ર શું કાગળ ઉપર હોય છે. નેતાઓના ઘર અને ઓફીસની આજુબાજુ જ ગંદકી અમદાવાદ શહેર માં જયાં સરદાર વલ્લભાઈ, ગાંઘીજી ની ઘણી-બધી યાદો...

અમપાની ઢોર પકડવા ગયેલી ટીમ પર હુમલો

અમદાવાદ: અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા શહેરમાં રખડતાં ઢોરના ત્રાસને અટકાવવા માટે ઝુંબેશ હાથ ધરી છે. જેમાં આજે વટવા વિસ્તારમાં ઢોર પકડવા માટે ગયેલી અમપાની ટીમ પર મહિલાઓ સહિતના ટોળાએ હુમલો કર્યો હતો. જે અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. અમદાવાદ શહેરમાં રખડતાં પશુઓ-ઢોરના ત્રાસને અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઢોર પકડવાની ઝુંબેશ ...

સીબીઆઈના ડરથી પી ચીદ્મબરમ ભાગ્યા તેવી જ રીતે ત્યારે અમીત શાહ પણ ભાગી ગ...

અમદાવાદ, તા:૨૨ કેન્દ્રના પુર્વ ુગૃહ અને નાણા પી ચીદ્મબરમ મંત્રીને પકડવા માટે છેલ્લાં ત્રણ દિવસથી સીબીઆઈ અને ઈડીનો હાઈવોલ્ટેજ  ડ્રામા ચાલી રહ્યો હતો અને બુધવારની રાત્રે જે પ્રકારે પી ચીદ્મબરમ કોંગ્રેસ ઓફિસમાં નાટકીય રીતે હાજર થયા તેવુ જ 2010માં ગુજરાતમાં પણ થયુ હતું, ગુજરાતના બહુ ચર્ચીત સૌરાબઉદ્દીન એન્કાઉન્ટર કેસમાં સુપ્રીમ કોર્ટન...

રાજ્ય સરકારના નવા ગતકડાંની શરૂઆત, શિક્ષકો સામે દંડનાત્મક કાર્યવાહી

અમદાવાદ, તા. 21 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધો. ૧૦ અને ૧૨ની પરીક્ષામાં વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓની ચકાસણી કરતાં શિક્ષકો સામે દંડનાત્મક કાર્યવાહી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ચાલુ વર્ષે ત્રણેય પરીક્ષામાં થઇને અંદાજે છ હજારથી વધારે શિક્ષકોએ નાની-મોટી ભૂલો કરી હોવાની વિગતો બહાર આવી છે. આ શિક્ષકોની આજથી ગા...

શહેરમાં અટકી પડેલી ફોગીંગ કામગીરી: અમપા અને કોન્ટ્રાકટરોની જીદનો ભોગ શ...

અમદાવાદ, તા.21 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મચ્છર નિયંત્રણ માટે દર વરસે ચોમાસાની સિઝન શરૂ થાય તે માટે ઈન્ડોર રેસીડયુલ સ્પ્રેની કામગીરી શરૂ કરવામાં આવે છે. જેના માટે ઝોન દીઠ લેબર કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. જ્યારે દવા ખરીદી મનપા દ્વારા થાય છે ચાલુ વરસે પણ આરોગ્ય ખાતાએ જરૂરીયાત મુજબ રૂ.૧.રપ કરોડની દવા ખરીદ કરી છે. તેમજ નિયત સમયે લેબર કોન્...

નવેમ્બર પછી રાજ્યના મુખ્ય સચિવ તરીકે સંગીતા સિંઘ અથવા પંકજ કુમારની સંભ...

ગાંધીનગર, તા. 21 ગુજરાતના વહીવટી તંત્રમાં સામૂહિક બદલીઓ થવાની સંભાવના છે. બદલીઓના આ ઓર્ડર આ સપ્તાહના અંત સુધીમાં કે ઓગષ્ટના અંત સુધીમાં થવાની શક્યતા છે. જે ઓફિસરોની બદલી થવાની છે તેમાં જિલ્લા કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારી, મ્યુનિસિપલ કમિશનરો, બોર્ડ-કોર્પોરેશનના એમડી, સચિવાલયના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ થાય છે. સચિવાલયના સૂત્ર...

ગાંધીનગર મહાનગરપાલિકાના વિપક્ષ નેતાના પુત્રએ કરી આત્મહત્યા

ગાંધીનગર, તા. 21 ગાંધીનગર મહાનગરપાલિકામાં વિપક્ષનાં નેતા શૈલેન્દ્રસિંહ બિહોલાનાં 23 વર્ષનાં પુત્ર જયરાજે કોઈ અગમ્ય કારણસર આત્મહત્યા કરતાં ચકચાર મચી ગઈ હતી. જયરાજ છેલ્લાં 2 દિવસથી ઘર છોડીને ચાલ્યો ગયો હતો અને પિતરાઈ ભાઈને અંતિમ ફોન કરીને કહ્યું કે, તું મને મળવા આવજે, કારણ કે હું આત્મહત્યા કરવા જઈ રહ્યો છું. આ ફોન બાદ જાસપુરની કેનાલમાંથી જયરાજનો મ...