રેલવેમાં 90 ટકા આવક ગુજરાતની છતાં અન્યાય કરતાં મોદી
પશ્ચિમ રેલવે દેશમાં આવક (રેવન્યુ)ની દ્રષ્ટિએ ત્રીજું સ્થાન ધરાવે છે પશ્ચિમ રેલવેની આવકનો 90 ટકા હિસ્સો ગુજરાતમાંથી મળે છે. પશ્ચિમ રેલવેનું વડું મથક મુંબઈથી અમદાવાદ ખસેડવા માટેની માંગણી ઈ.સ.1989માં પ્રથમ વખત થઈ હતી. આ સમયે ગુજરાતમાં માત્ર બે રેલવે ડિવિઝન ભાવનગર અને વડોદરા ડિવિઝન હતા. તે સમયે અમદાવાદને રેલવે ડિવિઝન બનાવીને પશ્ચિમ રેલવેનું વડું મથક બન...
રેલવેમાં મોદી પાસે હક્ક માંગવામાં ભાજપની નબળી રૂપાણી સરકાર
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાત વિધાનસભામાં જણાવ્યું હતું કે, પશ્ચિમ રેલવેનું વડુ મથક અમદાવાદ ખાતે ખસેડવા માટે તત્કાલિન યુ.પી.એ. સરકાર દ્વારા શરૂઆતથી જ ના પાડી દેવાઇ હતી. એટલે અત્યારે વિલંબ થઇ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા આ અંગે વારંવાર રજુઆતો કરવામાં આવી છે અને કરવામાં આવી રહી છે. અમે વૈકલ્પિક વ્યવસ્થા માટે માંગણી કરી રહ્યા છીએ. નિર્ણય આવે એ મ...
રેલવેના 6 ડિવિઝનમાંથી 4 ગુજરાતના છતાં ભાજપનો અન્યાય
અમદાવાદને રેલવે ડિવિઝન બનાવવાની માંગણી વર્ષ 2003માં સંતોષાય, જ્યારે ગુજરાતનાં ભાવનગર રેલવે ડિવિઝન અને વડોદરા ડિવિઝનના ભાગલા પાડીને અમદાવાદ અને રાજકોટ રેલવે ડિવિઝનની રચના નવેમ્બર-2003માં કરવામાં આવી હતી. પશ્ચિમ રેલવેના છ ડિવિઝન હેઠળ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના વિસ્તારોનો સમાવેશ થાય છે. આ છ ડિવિઝનમાં કુલ 6519.36 કિમીનો રેલવે રૂટ છે....
ગુજરાતને 2 રેલ્વે પ્રધાન મળ્યા, છતાં પશ્ચિમ રેલવેનું વડું મથકમાં અન્યા...
ગુજરાતમાંથી ત્રણ રેલવે રાજ્ય મંત્રી બન્યા છે. જે તમામ ગુજરાતના હીત જાળવવા નિષ્ફળ રહ્યા છે. કેન્દ્રમાં 1999માં ભાજપની સરકાર રચાઈ ત્યાર બાદ અટલ બિહારી વાજપેયીની સરકારમાં અમદાવાદ પૂર્વના સાંસદ હરીન પાઠક રેલવે (રાજ્ય) મંત્રી રહ્યા હતા. પછી કોંગ્રેસના સાંસદ નારણ રાઠવા તેમજ ભરત સોલંકી રેલવે રાજ્ય મંત્રી તરીકે રહી ચૂક્યા છે. 30 વર્ષથી ગુજરાતનું કોઈ સાંભળ...
નપાણીયા રૂપાણી પશ્ચિમ રેલવેનું વડું મથક લાવી શકતા નથી
સંપુર્ણ બહુમતિ વાળી નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર હોવાથી ગુજરાતને રેલવેનું વડુ મથક મળી શકે તેમ હોવા છતાં રૂપાણી સરકાર પોતાના નેતાને દબાણ કરી શકતા નથી. કેન્દ્રમાં વડાપ્રધાન, ગૃહ મંત્રી અમિત શાહ, વિદેશ મંત્રી એસ. જયશંકર, શિપિંગ મંત્રી મનસુખ માંડવીયા, પંચાયત રાજ કૃષિ મંત્રી પરસોત્તમ રૂપાલા અને લોકસભાના 26 સાંસદો ભાજપના છે. આવી સ્પષ્ટ બહુમતી અગાઉ ક્યારેય ...
રેલવેના મથક માટે ઉકેલ શું ? મોદી કેમ મૌન
ભાજપ દ્વારા ગુજરાતમાં 2 ઓગસ્ટ 2010માં મહેસાણાનાં ભાજપના સાંસદ જયશ્રી પટેલે વડાપ્રધાન મનમોહનિંસહને લેખિત રજુઆત કરી હતી. પશ્ચિમ રેલવેનું વડુ મથક અમદાવાદ ખસેડવાની વર્ષોની પડતર માંગણી સ્વીકારવા માટે કહ્યું હતું. પણ હવે આ સાંસદ ભૂલી ગયા છે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ ભાજપની સરકાર છે. 303 બેઠક છે, ભાજપના વિશ્વ નેતા છે. એક નેતા હવે વિશ્વ નેતા બનવાન...
સરકારી કર્મચારીને પોતીકું લાગતું ઘર એટલે સરકારી વસાહત
સરકારી ઘર આટલા સરસ હોય છે !! આ હવે સવાલ નહીં પણ જવાબ બની ગયો છે કે હાં, સરકારી ઘર હવે ખૂબ આધુનિક અને તમામ સગવડતાવાળા બની ગયા છે . પ્રાઇવેટ ફલેટની તોલે મૂકો તો આ બહુમાળી ફ્લેટ ઘણો અદકેરો અને ઊંચો સાબિત થાય છે, સવાયો લાગે છે . આ ઘર દરેક સરકારી કર્મચારીને પોતીકું લાગે છે. ‘સૌનો સાથ- સૌનો વિકાસ’ ના મંત્રને વરેલી આપણી રાજ્ય સરકાર તમામ વર્ગના લોકોનું ...
શંકર ચૌધરીના ટ્રસ્ટની હોસ્પિટલમાં શોષણ સામે 6 કર્મચારીઓએ ઝેરી દવા પીધી...
વિજય રૂપાણીએ પોતાના પક્ષના નેતા શંકર ચૌધરીના ગબલાભાઈ ટ્રસ્ટને બનાસકાંઠાના પાલનપુરની સરકારી સિવિલ હોસ્પિટલ એક રૂપિયો લઈને ખાનગી માલિકી તરીકે આપી દીધા બાદ શોષણ ખોરી શરૂ કરવા કોન્ટેક્ટથી લેબર રાખવાનું શરૂં કરાતાં તેનો વિરોધ 40 કર્મચારીઓ છેલ્લા 6 દિવસથી કરી રહ્યાં હતાં. પણ શંકર ચૌધરીના ટ્રસ્ટીઓએ સાંભળવાનો ઈન્કાર કરી દેતા આજે 6 સેવકોએ ઝેરી દવા ગટગટાવી આ...
જે ધારાસભ્યએ અમદાવાદ શાંત કર્યું, તેને ધમકી કોણે આપી ?
અસામાજીક પ્રવૃત્તિઓનો વિરોધ કરતા ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ પ્રત્યે પૂર્વગ્રહ રાખી ડી.સી.પી. ધર્મેન્દ્ર શર્માએ ધમકી સ્વરૂપે વાહીયાત આક્ષેપ કરી તેઓની પ્રતિષ્ઠા અને રાજકીય કારકિર્દીને હાનિ પહોંચાડી હોઈ તેની યોગ્ય તપાસ કરવા માંગણી કરી હતી. તેમણે એક પત્ર પણ લખ્યો છે. જયભારત સહ જણાવવાનું કે, હું દરિયાપુર વિધાનસભા મતવિસ્તારમાં કોંગ્રેસના ધા...
અમદાવાદનું 66 ટાઉનપ્લાનીંગ અદુરૂં, ક્યાં છે સ્માર્ટ સિટી ?
રાજ્યના શહેરોમાં ડ્રાફટ ટી.પી. મંજૂર થયા બાદ લાંબા સમય સુધી ફાઈનલ થતી નથી. અમદાવાદ શહેરની ૩૧૦ ડ્રાફટ ટી.પી. મંજૂર થયેલ છે તે પૈકી માત્ર ૧૦૩ ટી.પી. ફાઈનલ થયેલી છે, જ્યારે ૨૦૬ ટી.પી. સ્કીમ ફાઈનલ થવાની બાકી છે. ગુજરાત નગરરચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ની કલમ-૫૧ની જોગવાઈ મુજબ ડ્રાફટ ટી.પી. મંજૂર થયા બાદ બાર માસમાં ટી.પી.ને ફાઈનલ કરવાની હોય છે. જે ...
ભરતી કૌભાંડ કરનારી ત્રણ શાળાઓની માન્યતા રદ
હિંમતનગર, સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં આવેલી ત્રણ ગ્રાન્ટેડ શાળાના સંચાલકોએ અંદાજે ૨૦ શિક્ષકોની બોગસ ભરતી કરીને સરકારના નાણાનો દુર ઉપયોગ કરી સરકાર સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરાયા બાદ શિક્ષણ વિભાગે તબક્કાવાર કાર્યવાહી કરીને આ ત્રણ શાળાની માન્યતા રદ કરવાના કરાયેલા આદેશ બાદ ગુરૂવારે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ધ્વારા ત્રણેય શાળાઓની માન્ય...
અધિકારીઓ ધારાસભ્યોનું અને પ્રજાનું માન રાખતા નથી
અધિકારીઓનું ધારાસભ્યઓ સાથેનું વર્તન કેવું હોવું જોઈએ, એમના પત્રના જવાબ ક્યારે મળવા જોઈએ, એમના પ્રશ્નનું નિરાકરણ કઈ રીતે કરવું જોઈએ, એને અગ્રતા આપવા માટે અનેક પરિપત્રો કરવામાં આવ્યા છે પરંતુ સામાન્ય વહીવટ વિભાગ અને કેન્દ્ર સરકારના પરિપત્રોને પણ આ અધિકારીઓ ઘોળીને પી ગયા હોય તેમ જણાય છે. ધારાસભ્યોના પોતાના વિસ્તારમાં કોઈ સરકારી કાર્યક્રમ હોય તે...
સરકાર બનાવવાની ભેટ, શહેરી વિસ્તારના ૪૦ ધારાસભ્યોને વધુ ૨ કરોડ અપાયા
ગુજરાતમાં ભાજપની સરકાર લાવવામાં શહેરી પ્રજાએ ભાજપના ધારાસભ્યોને ચૂંટીને મોકલ્યા છે. શહેરો ભાજપના બની જતાં હવે શહેરના ધારાસભ્યોને રોડ બનાવવા માટે દરેકને રૂ.2 કરોડ આપવાની જાહેરાત ભાજપની ગુજરાત સરકારે કરી છે. માર્ગ અને મકાન પ્રધાન નીતિનભાઇ પટેલે શહેરી વિસ્તારના ૪૦ ધારાસભ્યઓને વિકાસ કામો માટે રૂ.૨ કરોડની મહત્વપૂર્ણ જાહેરાત માર્ગ - મકાનના અંદાજપત્રન...
શહેર બાદ હવે ગામડાંના ગેરકાયદે બાંધકામો કાયદેસર કરાશે
સરકારી માલિકીની પરંતુ વર્ષોથી ઘર, વાડાં અને અન્ય રહેણાાંક પ્રવૃત્તિ માટે કબજે લેવાયેલી જમીન, સોસાયટી કે સૂચિત રહેણાંક સ્થળોને નિયમિત (રેગ્યુલરાઇઝ) કરવા માટે રેવન્યૂ કાયદામાં ધરમૂળથી ફેરફાર છેલ્લા ૩ વર્ષમાં કર્યો છે. આ પ્રકારની જમીનો પર થતી હૂંસાતૂંસી અને કાયદેસરની પ્રક્રીયાને કારણે ઉદ્દભવતા ઘર્ષણો ટાળવા માટે રાજ્યમાં સરકારી માલિકીની કે અન્ય કોઇ...
સનદી અધિકારીઓની તંગી છતાં ગુજરાત બહાર લઈ જવાયા
રાજ્યમાં આઈ.એ.એસ. અધિકારીઓની જગ્યા ૩૧૩ છે, તેની સામે ૬૫ જેટલી જગ્યાઓ ખાલી છે. ૨૧ જેટલા સક્ષમ અધિકારીઓને રાજ્ય બહાર પ્રતિનિયુક્તિ પર મૂકવામાં આવ્યા છે. ૩૧૩માંથી ૨૨૭ જેટલા અધિકારીઓ વહીવટી પ્રક્રિયાની જવાબદારી લઈ રહ્યા છે, એટલે લગભગ ૩૦% જેટલી જગ્યાઓ ખાલી છે. અધિકારીઓની ઘટ હોય અને વધારામાં ગુજરાત બહાર મૂકવામાં તો એની વહીવટ ઉપર ખૂબ મોટી અસર પડે છે...

English