શામળાજી નજીક ૧.૨૦ કરોડનો ચરસનો જથ્થો ઝડપાયો
શામળાજી પોલીસ અને એસઓજી પોલીસે અણસોલ ગામની સીમમાંથી બાતમીના આધારે કાશ્મીર થી વાયા રાજસ્થાન થઈ ગુજરાતમાં એસએક્સ-૪ કારમાં ગુપ્ત ખાના બનાવી અધધ સંતાડીને લવાતો ૨૪.૧૯૦ કી.ગ્રામ નો ૧.૨૦ કરોડ રૂપિયાનો કાશ્મીરી ચરસનો જથ્થો ઝડપી પાડી ૨ કેરિયર શખ્શોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. શામળાજી રતનપુર ચેકપોસ્ટ ડ્રગ્ઝ માફિયા અને બુટલેગરો માટે ગુજરા...
ખારું પાણી મીઠું કરવા 5.6 હજાર કરોડ સામે રૂ. 59 હજાર કરોડ ચૂકવી, રૂપાણ...
રૂ.700 કરોડ ખર્ચ થાય છે, તે જોતાં આઠ પ્રોજેક્ટમાં માત્ર રૂ.5600 કરોડનું ખાનગી કંપની દ્વારા રોકાણ કરવાનું થશે જે રોકાણ સામે રાજ્ય સરકારે રૂ. 59,247.84 કરોડ ચૂકવવાના થશે, છતાં પ્રોજેક્ટની માલિકી રાજ્ય સરકારની તો ગણાશે જ નહીં. ખારા પાણીને મીઠા પાણીમાં પરિવર્તિત કરવાના આઠેય પ્લાન્ટમાં ખાનગી કંપનીને વીજળી, જમીન, કરવેરામાં રાહત તેમજ પ્રોજે...
ગુજરાતના 70 ધારાસભ્યોને આવકવેરાની નોટીસ ફટકારી, કોણ છે એ ધારાસભ્યો ?
ગુજરાતના 40 ટકા એટલે કે 70 ધારાસભ્યોને ઇન્કમટેક્સ વિભાગે નોટીસો મોકલી છે. વિધાનસભાની ચૂંટણીમાં રજૂ કરવામાં આવેલી એફિડેવીટમાં વિસંગતતા હોવાથી આ નોટીસ આપવામાં આવી છે. જે ધારાસભ્યોને નોટીસ મળી છે તેમણે તેમના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો સંપર્ક શરૂ કર્યો છે. ઇન્કમટેક્સની આ નોટીસમાં કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યોનો સમાવેશ થાય છે. જો કે ક્યા ક્યા ધારાસભ્યોને ...
સહકારી પ્રવૃત્તિમાં ભાજપનો હસ્તક્ષેપ
ગ્રામ્ય વિસ્તારને મજબૂત કરવા માટે સહકારી મંડળીઓ, દૂધ સહકારી મંડળી, ખાંડ સહકારી મીલ, સહકારી બેંક પાછળ સરકાર એક હજાર કરોડનું ખર્ચ કરશે. સહકારી પ્રવૃતિ થકી ગ્રામ્ય વિસ્તારનો આર્થિક કાયાકલ્પ કરી શકાય તેમ છે. મહાત્મા ગાંધીજીના “ગ્રામ સ્વરાજ”ને સાકાર કરવા “વિના સહકાર નહીં ઉધ્ધાર” દૂર દેખાય રહ્યું છે. સહકારી સંસ્થાઓ મૂડીવાદી અને સામ્યવાદ સામે આર્થિક અસમાન...
શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ગુજરાતની પ્રજાને ગરીબ બનાવવા શિક્...
પ્રાથમિક શિક્ષણનું 90 ટકા ખાનગીકરણ કરી દેતા ભૂપેન્દ્ર ચૂડાસમા પ્રાથમિક શાળાઓની સંખ્યા અને છેલ્લા બે વર્ષમાં નવી શાળાઓને આપવામાં આવેલી મંજુરી અંગે વિધાનસભામાં ધારાસભ્યોએ પૂછેલા પ્રશ્નોમાં ઘણી ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જેમાં કુલ શાળાઓ ખૂલે છે તેમાં ગુજરાત સરકાર માત્ર 10 ટકા જ ખોલે છે. બાકીની 90 ટકા શાળા ખાનગી ખૂલે છે. ખાનગી નવી ગ્રાન્ટેટ શાળા...
ડુપ્લીકેટ જંતુનાશક દવાઓનું માર્કેટ બન્યુ ગુજરાત
રાજ્યમાં ખેડૂતોની સ્થિતિ દિનપ્રતિદિન કફોડી બની રહી છે. એકબાજુ ખેડૂતોને પાકવીમાની સમસ્યા, ખાતરની ઊંચી કિંમત અને ઓછું ખાતર, મગફળીમાં ભેળસેળ વગેરેનો હજુ સુધી ઉકેલ આવ્યો નથી ત્યાં પોતાનાં પાકને બચાવવા માટે મોંઘા ભાવની જંતુનાશક દવાઓ અને તેમાં પણ ભેળસેળ તેમ જ તે બનાવટી હોવાનો સરકારે સ્વીકાર કર્યો છે. નવાઈની વાત એ છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં રાજકોટમ...
શાળા માંથી પસાર થતો નેશનલ હાઈવે
જાફરાબાદ તાલુકા ના મીઠાપુર માં શાળા પરિસર અને નેશનલ હાઇવે બને ભેગા થયા
નેશનલ હાઇવે ઓથોરીટી એ સ્કુલ ના પાંચ ઓરડા અને પ્રોટેક્શન વોલ તોડી પાડતા બાળકો ભારે હાલાકી .. સરકારી પ્રાથમિક શાળા ના બાળકો દોડી ને હાઈવે પર જતા રહે છે
૧૮૦ જેટલા વિદ્યાર્થી ઓ નું ભણતર ભય તળે
એક તરફ સરકારી શાળા અને તેના પરિસર માંથી પસાર થતો નેશનલ હાઇવે . નેશનલ હાઇવે ના કારણે સરક...
રાઈડમાં અમપાની જવાબદારીથી મેયર રાજીનામું આપે
કાંકરીયાની રાઈડ તૂટી પડવાની ઘટનામાં બે લોકોના મોત બાદ આજે વિપક્ષ કોંગ્રેસ દ્વારા આ ઘટનાની નૈતિક જવાબદારી સ્વીકારી મેયર રાજીનામું આપે એવી માગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.મેયર કચેરીમાં કોંગ્રેસના કોર્પોરેટરો મેયર વિરૂધ્ધ તૈયાર કરવામાં આવેલા બેનરો સાથે ધસી ગયા હતા. જયાં હાય રે મેયર હાય હાય,ભાજપના રાજમાં કાંકરીયા કાંડ, ભાજપ અને કોન્ટ્રાકટરની મિલ...
મેયર કહે છે, રાઈડ તૂટી તેની અમારી કોઈ જવાબદારી નથી
અમદાવાદના કાંકરીયા ખાતે રવિવારે રાઈડ તૂટી પડવાની બનેલી ગંભીર દુર્ઘટનામાં પણ શહેરના મેયર બિજલ પટેલે બે જવાબદારી ભર્યુ નિવેદન કરતા કહ્યુ કે, આ સમગ્ર ઘટનામાં મ્યુનિસિપલ કોર્પોરેશનના કોઈ કર્મચારી કે અધિકારીની જવાબદારી બનતી નથી. આ અંગે કોઈ ચોકકસ નિતી નથી પણ આગામી સમયમાં અધિકારીઓ સાથે બેઠક કરીને નીતિ ઘડી નાંખવામાં આવશે. નૈતિક જવાબદારી સ્વિકારવાનું કૌ...
અડધી કોંગ્રેસ અમદાવાદમાં રહે છતાં અધુરી જીત
કોંગ્રેસનાં AICC ડેલિગેટ 63 સભ્યો પૈકીનાં 31 સભ્યો, કોંગ્રેસની એક્ઝિક્યુટિવ કમિટી 48 સભ્યો પૈકીનાં 11, વિશેષ આમંત્રિત 54 સભ્ય પૈકીનાં 12, કાયમી આમંત્રિત 41 સભ્ય પૈકીનાં 17 સભ્યો અમદાવાદ અને ગાંધીનગરમાં રહે છે. ગુજરાત કોંગ્રેસનો પાયો ગ્રામ્ય વિસ્તાર છે પણ 50 ટકા હોદ્દેદારો અમદાવાદમાં રહે છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના 250 હોદ્દેદારો પક્ષનું સંગઠ...
નરેન્દ્ર મોદીને કચ્છ શામાટે અને કયા કામોના લીધે યાદ રાખશે?
Ashvin Patel Mahisagar
લેખક ગોધરા તોફાનો અને કચ્છની યુવતિ અંગે નરેન્દ્રર મોદી સામે આંગળી ચીંધનારા સંજીવ ભટ્ટને સજા કરવાની સાથે હવે કચ્છને પણ લોકો યાદ કરી રહ્યાં છે. નરેન્દ્ર દામોદર મોદી ને કચ્છ શામાટે અને કયા કામોના લીધે યાદ રાખશે?
(૧) કચ્છ ના લોકો ઉપર જયારે ભૂકંપ રૂપી કુદરતી આફત આવી અને કચ્છ ના લોકોને તે સમયના વડાપ્રધાન અટલ બિહારી વાજપાયી...
ભાજપના નેતા દશરથ પટેલ સામે બિલ્ડીંગ કૌભાંડમાં કોઈ પગલાં ન લેવાયા
અમદાવાદ - શહેરના શિવરંજની પાસે વસ્ત્રાપુર રોડ પર કેશવબાગ પાર્ટી પ્લોટથી માનસી સર્કલની વચ્ચે આવેલી શકિત-૨૧ કોમર્શીયલ કો.ઓ.હા.સો.ના ગેરકાયદે બાંધકામનો મુદ્દે એક વર્ષ થયું છતાં કોઈ પગલાં લેવાયા નથી. લડત સમિતિના સભ્યોએ કોમ્પલેક્ષમાં બિલ્ડર અને ભાજપના પૂર્વ કોર્પોરેટર દશરથ જશુ પટેલ દ્વારા પાંચમાં માળે અને ગ્રાઉન્ડ ફલોર પર કરવામાં આવેલા ગેરકાયદે બાં...
આર્થિક પછાત માટે ગુજરાત યુનિવર્સિટીની લોલક જેવી સ્થિતી
ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાય દિવસથી કોમર્સ સહિતની પ્રવેશ પ્રક્રિયામાં EWS ના અમલને લઇને વિવાદ ચાલી રહ્યો છે. એબીવીપી દ્વારા ત્રીજા રાઉન્ડમાં નવેસરથી ૨૫ ટકા EWS લાગુ કરવાની માંગણી સાથે આંદોલન ચલાવવામાં આવી રહ્યુ છે. બીજીબાજુ યુનિવર્સિટી સત્તાધીશો આ મુદ્દે હજુસુધી કોઇ નિર્ણય ન કરી શકતાં દિનપ્રતિદિન પરિસ્થિતિ વણસે તેવી શકયતાંઓ ઉભી થઇ રહી છે.
...
ગરીબી ઘટયાના દાવા પોકળ – આશરે 36 હજાર લોકો એ બીપીએલમાં સમાવેશ મા...
ગુજરાત વિધાનસભા કોîગ્રેસ પક્ષના માનનીય ધારાસભ્યશ્રીઓએ તા. ૧૫-૭-૨૦૧૯ના રોજ માન. અન્ન અને નાગરીક પુરવઠા મંત્રીશ્રીને બીપીએલ યાદીમાં સમાવેશ કરવાની મળેલ અરજીઓ અંગે પૂછેલ પ્રશ્નોની સંકલિત માહિતી રાજય સરકાર રાજયમાં વિકાસની વાતો કરે છે પરંતુ વાસ્તવિકતા કાંઈક અલગ જ છે. રાજયમાં દિનપ્રતિદિન ગરીબો વધી રહયા છે. આવા ગરીબ કુટુંબોની છેલ્લા બે વર્ષમાં ૩૫,૯૪૬ અર...
ભાજપની સરકારમાં 17 હજાર લોકો કેરોસીનના કાળાબજાર કરતાં પકડાયા
ગુજરાતમાં ગરીબોને મળતા કેરોસીનના કાળાબજારનો બે વર્ષમાં 17584 દરોડા પાડીને કેરોસીનનો મોટો જથ્થો પકડ્યો છે જે ખુલ્લા કાળા બજારમાં વેચાતો હતો.
પુરવઠા વિભાગે પાડેલા દરોડામાં 45.68 લાખ લીટર કેરોસીન પકડ્યું છે જે ખુલ્લા બજારમાં વેચવા માટે લઇ જવામાં આવ્યું હતું. વિભાગે કસૂરવારોને 2.31 કરોડ રૂપિયાનો દંડ પણ કર્યો છે. નવાઇની વાત એવી છે કે રેશનિંગનું કેરોસી...

English