મોરારી બાપુના નામે થયેલું અનાજ કૌભાંડ રૂ12 હજાર કરોડનું, રૂપાણીએ દવાબી...
મોરારીબાપુ - મોરારી દાસ હરિયાણીના નામે રેશનકાર્ડ પણ બનાવાયું હતું. સુરતના અબજોપતિ વેપારી વસંત ગજેરા, પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણી અને દિલીપ સંઘાણીના ભાઈ ચંદુ સંઘાણીના નામે રેશન કાર્ડ કાઢીને તેના નામે અનાજ ઉપાડી લેવામાં આવતું હતું. સમગ્ર રાજ્યમાં દરેક જિલ્લા દીઠ 40થી 50 હજાર બોગસ રેશન કાર્ડ બન્યા હોવાનો આરોપ પણ છે. વડોદરામાં તો આવા 4,900 રેશન કાર્ડ ...
ગુજરાતના રાજ્યપાલપદે આચાર્ય દેવવ્રતની નિમણૂંક કરવામાં આવી છે
ગુજરાતના રાજ્યપાલપદે આચાર્ય દેવવ્રતની નિમણૂંક કરવામાં આવી છે.
ભાજપના નેતાઓનો રાઈડમાં ભ્રષ્ટાચાર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભાજપના કોર્પોરેટર ઘનશ્યામ પટેલના ભાઈ મહેન્દ્ર પટેલને છેલ્લાં 19 વર્ષથી સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રા.લી. કંપનીના નામે લીઝથી ભાડેથી આપેલો છે.
ઓગસ્ટ ર૦૦રમાં આનો પંદર વર્ષનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. જલધારા વોટર પાર્ક હયાત કોન્ટ્રાક્ટરની મુદત 17 ઓગસ્ટ 2017માં પૂરી થાઈ હતી. તેનું નામ બદલીને ભાજપના નેતા ધનશ્યામ પટેલની જ ક...
ગુજરાતની શબરો, પુવિદ, ભોજક, રાષ્ટિ્રકો, પુલિંદ, નિષાદ જ્ઞાતિ ક્યાં ગઈ ...
પુલિંદ જાતિનો ઉલ્લેખ ઐતરેય બ્રાહ્મણ અને મહાભારતમાં જોવા મળે છે એવી જ રીતે અશોકના ગિરનારના ધર્મલેખોમાં અંધ્રો, ભોજકો, રાષ્ટ્રિકો અને પુલિંદો ઉપર અશોકનું શાસન હતું એવો ઉલ્લેખ આવે છે. આમાંની પુલિંદ જાતિ દક્ષિણમાંથી અહીં આવેલી જણાય છે. લાટ પ્રદેશની સીમા પર, નર્મદાના કાંઠાના પ્રદેશમાં, કચ્છના અખાતને ઈશાન ખૂણે ને બનાસકાંઠામાં વ્યાપેલી આ પુલિંદ જાતિ એ આ વ...
કાંકરીયાની રાઈડની 100 કરોડની જમીનનું 18 લાખ ભાડું ?
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભાજપના કોર્પોરેટર ઘનશ્યામ પટેલના ભાઈ મહેન્દ્ર પટેલને છેલ્લાં 19 વર્ષથી સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રા.લી. કંપનીના નામે લીઝથી ભાડેથી આપેલો છે. 28 જૂન 2019માં અમપાએ રૂ.28 લાખના વાર્ષિક ભાડેથી બે વર્ષ માટે આપવામાં આવ્યો હતો. કાંકરિયા લેક ફ્રન્ટની 10 હજાર ચો.મી. રૂ.100 કરોડથી વધુ કિંમતની જમીન સાથે જલધારા વોટર પાર્ક માત્...
ક્રિકેટનો 80 ટકા જુગાર ઓન લાઈન રમાયો, ગુજરાત પોલીસ મૌન
રમનારનું આઇડી કોઇ પણ હોય, ભાવ વિદેશની મંજૂરીવાળી ‘બેટફેર'ના જ હોય છે. બુકીઓ સટ્ટાની એપનું ઓપરેટિંગ વિદેશની ધરતી પરથી કરે છે. આવી એપના સર્વર પણ વિદેશમાં જ છે. આઇડી કોઇ પણ બુકીની હોય, દરેક આઇડીમાં ભાવ સરખા જ ખૂલે છે અને એ દરેક હાર-જીતના ભાવ વિદેશમાં સરકારની માન્યતા ધરાવતા ‘બેટફેર'માં જે ભાવ હોય એ ભાવ જ ફરે છે. આ માટે તમામ આઇડી બેટફેર સાથે લિન્કઅપ હોવ...
ભાજપે કાર્યક્રમોની એસટી બસોના ભાડાના 5.21 કરોડ ચૂકવ્યા નથી
ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો માટે એસટી નિગમની બસોને ભાડે લેવામાં આવે છે. આવી ભાડે લીધેલી એસટી બસોના ભાડા પેટે છેલ્લા બે વર્ષમાં સરકાર દ્વારા 5,21,62,575 રૂપિયા ચૂકવવાના બાકી નીકળે છે તેવી માહિતી રાજ્યના વાહન વ્યવહાર મંત્રી દ્વારા લેખિતમાં આપવામાં આવી છે.
વિધાનસભામાં પ્રશ્નોતરી દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ડૉ. સી. જે. ચાવડા દ્વારા સ...
ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો મફતમાં રાઈડની મજા કરી આવે છે
અમદાવાદના મોટાભાગના શહેરી બાવાઓ - કોર્પોરેટરોના સબંધીઓ અને સગાઓ છેલ્લાં 20 વર્ષથી મફતમાં નહાઈ આવ્યા છે. મફતમાં રાઈડની મોજ કરી લે છે, મફતમાં પાર્ટી કરી છે. તેમને કૌટુંબીક કાર્યક્રામો કે લગ્નના રીસેપ્શન પણ તેમાં લઈને લાભ લઈ લીધો છે. જેમાં ભાજપ અને કોંગ્રેસ એમ બન્ને આવી જાય છે. વોટર પાર્ક એક પ્રકારનો એમ્યુઝમેન્ટ પાર્ક છે. જ્યાં 19 વર્ષથી મોટા ભાગના કો...
ભાજપના નેતાની કંપનીની રાઈડથી બેના મોત કેમ થયા
પહેલેથી જ વિવાદાસ્પદ રહેલા 20 વર્ષથી ચાલતાં વોટર પાર્કમાં સુપર સ્ટાર એમ્પ્યઝમેન્ટ પાર્ક કે જે બાલવાટીકાનો ભાગ છેની રાઈડ તૂટી પડી હતી. રાઈડ વચ્ચેથી તૂટી પડી હતી. 3 બાળકોના મોત થયા છે. 38 લોકો રાઈડની મજા માણી રહ્યાં હતા ત્યારે 40 ફૂટ ઊંચેથી 40 ટન વજનની રાઈડ એકાએક તૂટીને નીચે પડકાઈ હતી. 25 લોકોને ઈજા થઈ છે. જેમાં 14ને ગંભીર ઈજા થઈ હતી. વેલ્ડીંગ તૂટી જ...
પાષાણયુગમાં ગુજરાતીઓ મિશ્ર જાતિના પંચરંગી હતા, 2000 વર્ષથી વિદેશી પ્રજ...
પુરાવશેષીય માહિતીને આધારે જાણવા મળે છે કે પ૦૦૦ વર્ષ પહેલાં ગુજરાતમાં માનવ-વસ્તી હતી; પાષાણયુગીન માનવ પણ મિશ્ર જાતિતત્ત્વ ધરાવતો હતો. તામ્રકાંસ્યયુગનો લોથલની સિંધુસંસ્કૃતિનો માનવ તો એનાથીયે વધુ પ્રમાણમાં જાતિતત્ત્વોનું સંમિશ્રણ રજૂ કરે છે. આ અતિ પ્રાચીન સમયથી પચરંગીપણું એ ગુજરાતનું વસ્તીલક્ષણ જણાય છે. વળી ગુજરાતનો પ્રથમ માનવ વિદેશથી (પૂર્વ આફ્રિકાથી...
ગુજરાતી કઈ જાતિ ? દીર્ઘકપાલ, આર્મેનોઇડ કે ઑસ્ટ્રોલોઇડ ?
ગુજરાતમાં સિંધુસંસ્કૃતિ અને જાતિઓ ઈ.સ. ૧૯૩પ અને ૧૯પ૩-પ૪નાં રંગપુરના ને ૧૯પ૪-પપનાં લોથલનાં ખોદકામો પરથી જાણવા મળે છે કે ગુજરાતના અન્ય વિભાગોમાં માનવ પાષાણયુગમાં હતો ત્યારે બહુ વિકસેલા શહેરી સંસ્કૃતિવાળા લોકોએ સિંધમાંથી કચ્છ માર્ગે અને સમુદ્રમાર્ગે ગુજરાતમાં પ્રવેશ કર્યો હતો અને એઓ આખા કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના પશ્ચિમ કિનારાના ભાગો પર ફેલાયા હ...
ગુજરાતનો આદિમાનવ વિદેશથી આવીને વસ્યો છે
ગુજરાતનો પ્રાગ્-ઐતિહાસિક માનવી પહેલાં એમ મનાતું કે દખ્ખણમાંથી પ્રાગ્-ઐતિહાસિક આદિમાનવ પશ્ચિમને ઉત્તર ભારતમાં વસવાટ માટે આવ્યો હશે, પરંતુ સાંકળિયાએ પાષાણયુગનાં થયેલાં છેલ્લાં સંશોધનોને આધારે એવું અનુમાન કર્યું છે કે ગુજરાતનો આદિમાનવ વિદેશથી આવીને વસ્યો છે. દક્ષિણ અને પૂર્વ આફ્રિકામાં આદિમાનવનો જન્મ થયો એમ ઘણા વિદ્વાનોનું માનવું છે તો ત્યાંથી અને ...
રાજ્યપાલને સરકારે વિદાય કર્યા
ગુજરાતના રાજ્યપાલપદનો કાર્યકાળ પૂર્ણ કરી રહેલા ઓ.પી.કોહલીને રાજ્ય સરકાર તરફથી મોડી રાત્રે વિદાયમાન યોજાવમાં આવ્યું હતું. ગુજરાતના રાજ્યપાલપદે કાર્યકાળ પૂર્ણ કરી વિદાય લઈ રહેલા રાજયપાલ ઓ.પી. કોહલીને રાજ્ય સરકાર તરફથી અમદાવાદમાં વિદાય મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યું હતું. રાજ્યપાલએ કહ્યું કે, ગુજરાત અને ગુજરાતીઓની સહજતા, સૌ સાથે મળી પરસ્પર સહયોગ-સહકા...
વેરાના 50 હજાર કરોડ બાકી, વસૂલ કરવા તૈયાર નથી
ગુજરાત રાજયના તમામ જિલ્લાઓમાં સેલ્સટેકસ, વેટ અને જીએસટીની અંદાજે ૫૦ હજાર કરોડની વસુલાત બાકી છે. સમગ્ર રાજ્યમાં કુલ ૪૮૧૩૨ એકમો પાસેથી કુલ રૂપિયા ૨૯૫૬૦. ૧૦ કરોડની વસુલાત બાકી છે. જેમાં ૬૩૯૩ એકમો પાસેથી જ રૂપિયા ૧૦ લાખ કરતાં વધારે ટેક્ષની વસુલાત બાકી છે. ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરીમાં રાજયના વિવિધ એકમો પાસેથી સેલ્સટેકસ, વેટ અને જીએસટીની બાક...
4500 હેક્ટર માટે ફતેહવાડીમાં પાણી છોડવું તે ફરજ છે
રાજ્યમાં ચાલુ ચોમાસામાં હજુ વરસાદની શરૂઆત ન થઇ હોવાથી ખરીફ સિઝન-ર૦૧૯માં સિંચાઇ માટે અમદાવાદ જિલ્લાની ફતેવાડી અને ખારીકટ કેનાલમાં ૧પ જુલાઇથી ૪પ દિવસ માટે નર્મદાનું પાણી ડાંગરના પાકની સિંચાઇ હેતુસર છોડવાનો કૃષિ કલ્યાણલક્ષી નિર્ણય કર્યો છે.
અમદાવાદ ગ્રામ્યના ફતેવાડી નહેર યોજના તળેના દસક્રોઇ, સાણંદ, બાવળા, ધોળકા અને વિરમગામ તાલુકાના મળીને રપ હજાર હેકટ...

English