ગુજરાતના 24 રાજ્યપાલ કોણ હતા ?
રાજ્યપાલની વિદાય બાદ હવે 25માં રાજ્યપાલ કોણ હશે તેની ચર્ચા શરૂં થઈ છે. ત્યારે ગુજરાતના 1 મે 1960થી આજ સુધીના 59 વર્ષ સુધીમાં 24 રાજ્યપાલો કોણ હતા તેની વિગતો અત્યાર સુધીના રાજ્યપાલોની યાદી ક્રમ રાજ્યપાલ સમયગાળો ૧ મહેંદી નવાઝ જંગ ૧-૫-૧૯૬૦ થી ૩૧-૭-૧૯૬૫ ૨ નિત્યાનંદ કાનુગો ૧-૮-૧૯૬૫ થી ૬-૧૨-૧૯૬૭ ૩ પી.એન.ભ...
નવા રાજ્યપાલ કોણ, કામચલાઉ આનંદીબેન હશે ?
ગુજરાતના 24માં રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલી વિદાય થયા બાદ તેમના સ્થાને કોણ આવશે તેની જાહેરાત આજે અથવા કાલે થઈ શકે છે. જો જાહેરાત નહીં થાય તો મધ્ય પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલને હવાલો આપવાની શક્યતા છે. પણ નરેન્દ્ર મોદી એવા વ્યક્તિ પસંદ કરે છે કે જેનું ક્યાંય નામ ચર્ચામાં ન હોય. નક્કી થાય અને ચર્ચા થાય તો તેમને નિમણુંકમાંથી પડતા મૂકવામાં આવે છે. અમિત શ...
ગુજરાતના 24માં રાજ્યપાલ ભાજપના નેતા કોહલીને વિદાય કરાયા
રાજ્યના ૨૪માં રાજ્યપાલ ઓ.પી.કોહલીનો કાર્યકાળ 15મી જુલાઈએ પૂર્ણ થવામાં હવે બે દિવસ બાકી છે. તેમને રાજભવનમાં 12 જૂલાઈ 2019ના દિવસે વિદાય આપવામાં આવી છે. ત્યારે તેમના પત્ની લેડી ગવર્નર અવિનાશ કોહલી પણ સાથે હતા. તેમનો છેલ્લો કાર્યક્રમ એક પુસ્તકનું વિમોચન કરવાનું હતો. 5 વર્ષ સુધી ગુજરાતમાં રહ્યાં અને બેકારી વધી હોવાના તેમના અભિપ્રાયને બાદ કરતાં કોઈ ...
દેશની સાંસદ લાઈવ પણ ગુજરાત વિધાનસભામાં વિડિયો ઉતારવા પ્રતિબંધ, ક્યાં છ...
ગૃહ રાજ્ય પ્રધાન અને સંસદીય બાબતોના રાજ્ય કક્ષાના પ્રધાન પ્રદિપ જાડેજાએ, પ્રશ્ન ઊભો કરીને વિધાનસભાની કાર્યવાહીનો વિડિયો ન ઉતારવા માટે અધ્યક્ષે આદેશ આપ્યો હતો. દેશમાં બીજા રાજ્યોમાં વિધાનસભા અને સંસદની કાર્યવાહી ટીવી પર જીવંત બતાવવામાં આવે છે. પણ ગુજરાતમાં તો વિડિયો ઉતારવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેથી લોકો ખૂશ નથી. પોતાના ધારાસભ્યો વિધા...
1.7 લાખ કરોડનું ગુજરાતમાં રશિયા અને ટાટાનું રોકાણ
ગુજરાતના ધોલેરામાં રૂ.4000 કરોડનું રોકાણ કરશે. લિથિયમ-આયન બેટરી બનાવવાનો પ્લાન્ટ નાંખશે. 126 એકર જમીન ખરીદી લીધી છે. ઉત્પાદનની કેપેસિટી 10 ગિગા વૉટ્સ જેટલી હશે. સરકાર જલ્દી જ ઈલેક્ટ્રિક વાહનોની બેટરી બનાવતા ઉત્પાદકો માટે ઈન્સેન્ટિવની પોલિસી લઈને આવશે. 50 ગિગાવૉટ સુધી કેપેસિટી ધરાવતી બેટરી માટે પણ ઈન્સેન્ટિવ આપવામાં આવી શકે છે. રેડી પઝેશન અને ટાઈટલ ...
કોર્ટનાં સવાલ, રાહુલ ગાંધીનાં જવાબ
એડીસી બેન્ક માનહાનિ કેસની સુનાવણી લગભગ સાડા ત્રણ વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી. રાહુલનાં આગમન સાથે જ કોર્ટ રૂમ ખીચોખીચ ભરાઈ ગયો હતો અને ત્યારબાદ ખૂબ જ ભીડ વધી જતાં કોર્ટ રૂમનો દરવાજો બંધ કરવો પડ્યો હતો. આ સુનાવણી દરમિયાન મેટ્રો કોર્ટનાં જજે રાહુલને સવાલ પૂછ્યાં હતાં જેનાં જવાબ રાહુલે આપ્યા હતા તે અક્ષરશઃ અત્રે પ્રસ્તૂત છે. જજઃ તમને કેસ પેપ...
ના હું દોષી નથી – રાહુલ
અમિત ચાવડા જામીનદાર બન્યા. 15000ના બોન્ડ પર જામીન મંજૂર. રાહુલ ગાંધી એ જામીન માટે અરજી કરી. રાહુલ ગાંધી સામે માનહાનિ કેસની સુનાવણી
કોર્ટરૂમમાં ભીડ વધી
ભીડ વધતાં કોંગ્રેસના કેટલાંક નેતાઓ કૉર્ટ રૂમમાંથી બહાર નીકળ્યાં.
કોર્ટ કાર્યવાહી ની વિડીયો ગ્રાફી કરવાનો હિન પ્રયાસ. કોર્ટે મોબાઇલ જપ્ત કરાયો. કોર્ટમાં ભીડ વધતાં કોર્ટે કહ્યું તમામ લોકો કોર્...
જૈનો માટે 250 કરોડની પગદંડી, તો અંબાજી અને ડાકોર માટે કેમ નહીં ?
રાજ્યમાં પગપાળા વિચરણ કરતા જૈન સાધુ-સાધ્વીઓને માર્ગ અકસ્માતથી રક્ષણ આપવા પગદંડીના રપ૦ કિ.મી.ના કામો થયા છે. આ વર્ષે નવા રપ૦ કિ.મી.ના કામો થશે. મુખ્ય પ્રધાને સાંપ્રત સમયમાં અહિંસા, અપરિગ્રહ, તપોનિષ્ઠા માટે આવા ભવનોને ચેતના કેન્દ્ર ગણાવતાં તેરાપંથ ભવનનું નિર્માણ રાઇટ જોબ એટ રાઇટ ટાઇમ છે તેમ ઉમેર્યુ હતું. અમદાવાદમાં તેરાપંથ સમાજના રૂ. ૬ કરોડના ખર્ચે ન...
મનોમોહન અને મોદી ગુજરાતને કોલસામાં તો અન્યાય કરે છે, વધા હવે મૌન કેમ ?...
ગુજરાતના કોલસાના વીજ મથકો ચલાવવા વર્ષે 161 લાખ મેટ્રીક ટન કોલસો જોઈએ તેની સામે નરેન્દ્ર મોદીની સરકાર ગુજરાતને અન્યાય કરીને માંગ 111 લાખ ટન આપે છે આમ 50 લાખ ટન ઓછો કોલસો આપે છે. વીજ પ્રધાન 2014 પહેલાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે તેમના પર ગુજરાતને અન્યાય થતો હોવાનો આરોપ મૂકીને રાજકારણ રમતાં હતા હવે તેઓ મોદીને ગુજરાત વિરોધી ગણાવતાં નથી.
છેલ્લા બે વર...
હાર્દિક પટેલ કોંગ્રેસના રાહુલની નજીક સરકી રહ્યા છે
કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ હવે કોંગ્રેસના ટોચના રાષ્ટ્રીય નેતાઓની નજીક સરકી રહ્યો છે. તેઓ રાહુલ ગાંધીને આવકારવા માટે આજે અમદાવાદ હવાઈ મથખે પહોંચી ગયા હતા. ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ પણ હાર્દિકને મહત્વ આપીને સન્માન આપ્યું હતું. રાહુલ ગાંધીએ તેમની સાથે લાંબી વાત કરી હતી. હવે હાર્દિક પટેલ રાષ્ટ્રીય કક્ષાએ અને ગુજરાત કક્ષાએ મહત્વનું સ્થાન મેળવી ...
ભાજપના નેતાએ રૂ.600 કરોડની લૂંટ કરી, 14 જિલ્લામાં કુદરતી સંપત્તિ લૂંટી...
વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લામાંથી પસાર થતી શેત્રુંજી નદીમાંથી રેતી કાઢવાની લીઝ અગાઉ આપી હતી. આ ખાણોમાંથી રેતી કાઢીને આખા સૌરાષ્ટ્રમાં સસ્તા ભાવે રેતી ઉપલબ્ધ કરાવાતી હતી અને સરકારને પણ રોયલ્ટીની આવક થતી હતી. આજે ઈકો સેન્સીટીવ ઝોનના કારણે શેત્રુંજી નદીની કાયદેસરની લીઝો સરકારે બંધ કરી દીધી અને તેના કારણે...
ભાજપને 16 ગણા પૈસા કોણે આપ્યા ? કયા બિલ્ડરોએ રાજકીય પક્ષોને રૂ.8 કરોડ...
ગુજરાતના પક્ષોને ગુજરાતના બિલ્ડરોએ રૂ.8.16 કરોડ આપ્યા છે. આ બિલ્ડરો કોણ છે તે ભાજપ કે કોંગ્રેસે જાહેર કર્યું નથી. 10 કરોડ મનુફા સટુરીંગ, 4 કરોડ ખાણોના માલિકો, 45 લાખ ટ્રસ્ટો દ્વારા, 2 કરોડ અન્ય લોકોએ પક્ષોને પૈસા આપ્યા છે. 12 કરોડ દવાની કંપનીઓ અને હોસ્પિટલો, 1.50 કરોડ પાવર અને ઓઈલ કંપનીઓ મળીને રૂ,42 કરોડ ચૂંટણી લડવા માટે આપવામાં આવ્યા હતા. માર્ચ...
સિંહ માટે લડતો અમિત જેઠવા સિંહની જેમ મર્યો અને દિનુને આજીવન કેદ કરાવી
૩૧ ડિસેમ્બર ૧૯૭૫માં જન્મ થયો હતો અને યુવાન વયે ૨૦ જુલાઇ ૨૦૧૦માં તેમનું મોત થયું હતું. અમિત જેઠવા સિંહની રક્ષણ માટે તેઓ કાયમ સરકાર સાથે લડી પડતાં હતા. પર્યાવરણવાદી અને સામાજિક કાર્યકર્તા હતા. તેઓ મુખ્યત્ત્વે જૂનાગઢ નજીકના ગીરના જંગલો માટે સક્રિય હતા. ગીર નેચર યુથ ક્લબના પ્રમુખ તરીકે તેઓ જંગલમાં ગેરકાયદેસર દબાણ અને શિકારની પ્રવૃત્તિના વિરોધમાં સક્રિય...

English