રાજ્યસભામાં ધારાસભ્યોની ખરીદી શરૂ કરતો ભાજપ, કોંગ્રેસનું સંખ્યાબળ તોડવ...
ગુજરાતની રાજ્યસભાની બે બેઠકોની ચૂંટણીની જાહેરાતો થતાંની સાથે જ રાજ્યનાં બે મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગયાં છે. એક બાજુ કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા બે બેઠકો માટે અલગ અલગ જાહેરનામાનાં વિરૂદ્ધમાં કાયદાકીય જંગ લડવા માટે હથિયાર સજાવી રહ્યું છે, તો બીજી બાજુ ભાજપ દ્વારા આ બન્ને બેઠકો પર ઉમેદવારી કરાવીને પોતાને ફાળે જીત નોંધાવ...
અલ્પેશ ઠાકોરે અમારા સમાજને રૂ.1900 કરોડના ખાડામાં ઉતાર્યો – રામજ...
અલ્પેશ સામે નવું સંગઠન રચનાર રામાજી ઠાકોરનું નિવેદન અલ્પેશ સામે રાષ્ટીય ક્ષત્રિય ઠાકોર સેનાનું રાજીનામું છે. અલ્પેશ ઠાકોરે અમારા સમાજ ને 1900 કરોડ ના ખાડામાં ઉતાર્યો છે. અલ્પેશે અમારા સમાજ ને રોજગારી આપવાની વાત કરી હતી. 7 વર્ષ સુધી યુવાનો રોજગારી મળશે તે લાલચમાં અલ્પેશ પાછળ દોડતા રાખ્યા હતા. અમારા યુવાન પોતાનો રોજગાર છોડી અલ્પેશ પાછળ દોડતા રાખ્ય...
એશિયાની મોટી બનાસ ડેરી હવે વિશ્વની મોટી ડેરી બનાવાશે – શંકર ચૌધર...
એશિયાની સૌથી મોટી બનાસ ડેરી ૨૦૧૮-૧૯ના નાણાકીય વર્ષમાં ૫૭.૮૯ લાખ લીટરનું દૂધ સંપાદન તેમજ રૂ.૯૮૦૮ કરોડનું ટર્નઓવર કરીને વિશ્વની સૌથી મોટી ડેરી બને એવા સંજોગો ઊભા થયા છે. ડેરીના વિકાસ માટે ભાજપના નેતા શંકર ચૌધરીએ અત્યંત મહત્વની ભૂમિકા ભજવી છે. વૈશ્વિકકક્ષાએ પાઉડરના ભાવમાં ઘટાડો અને સ્થાનિક કક્ષાએ વરસાદની અછત, આમ પશુપાલન ક્ષેત્ર બે તરફના પડકારને જીલ...
0 વર્ષથી વીજળી તો આવી પણ તાર બદલાયા નથી – કિસાન કોંગ્રેસ
રાજ્ય સરકાર જ્યોતિગ્રામ યોજના અંતર્ગત 24 કલાક વીજળી ગ્રામ વિસ્તારમાં અને વાડી વિસ્તારમાં 8 કલાક થ્રિ ફેસ અને બાકીના સમયમાં ઘર વપરાશ માટે 24 કલાક વીજળી આપવાના દાવા તો કરે છે પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. ગુજરાત કિસાન કોંગ્રેસના અધ્યક્ષ પાલભાઈ આંબલિયાએ જણાવ્યું હતું. પીજીવીસીએલ અને પહેલા જીઈબી હતી ત્યારે વર્ષો પહેલાં આયોજન વગર અણઘડ રીતે નખાયેલી...
ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની હડતાળ ડોક્ટર્સના સમર્થનમાં કે ભાજપના? કોંગ્ર...
પશ્ચિમ બંગાળમાં એક અનિચ્છનીય અને નિંદનીય ઘટના બની જેનો ભોગ સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા એક જુનીયર ડોક્ટર બન્યા. સરકારના જડ વલણે આગમાં ઘી હોમવાનું કામ કર્યું અને ત્યાંના ડોક્ટર્સ હડતાળ પર ઉતરી ગયા. દર્દીઓના સગાઓ દ્વારા એક તબીબ પર હમલો થાય એ માત્ર પશ્ચિમ બંગાળ જ નહીં દેશના કોઈપણ ખુણે આ પ્રકારની ઘટનાનું સમર્થન હોઈ જ ના શકે. તબીબ ક્યાંક લાલચુ હોઈ શકે ...
ઉલમા – એ – હીન્દના 100 વર્ષ માટે 50 હજાર મુસ્લિમો પાલનપુર ...
ઝુક જાને કી આદત હૈ યે બાત ઔર હૈ વરના, ખીંચ જાયે તો વક્ત કી તલવાર હમ હી હૈ , જમીયત ઉલમા એ હીન્દના શતાબ્દી પર્વનો બનાસકાંઠાથી પ્રારંભ, મૌલાના સૈયદ મેહમુદ અસદ મદનીનું માર્મિક અને દમદાર ભાષણ
પાલનપુર : મુસ્લિમ ધર્મગુરૂઓની મહત્વની સંસ્થા જમીયત ઉલમા - એ - હીન્દની સ્થાપનાને 100 વરસ પુરા થતાં હોઇ તેના શતાબ્દી પર્વના કાર્યક્રમોની પ્રથમ કડીનો બનાસકાંઠાથી પ્ર...
5 લાખ લોકોને બેકાર બનાવનાર દવાના વેપારીઓનો ઓન લાઈન બજારનો મોદી સામે ગુ...
દવાઓનું ઓનલાઈન વેચાણ એટલે કે ઈ-ફાર્મસીઓ મોટાપાયે શરૂ કરવામાટે નીતિનિયમો ઘડી કાઢવા કેન્દ્ર સરકારે તૈયાર કરેલો સૂચિત ડ્રાફ્ટ જનતાના આરોગ્ય તેમજ મેડિકલ સ્ટોર બંને માટે ખતરાની ઘંટડી છે. તેનો અમલ તત્કાળ સ્થગિત કરવામાં આવે અને ફાર્માસીસ્ટોની રજૂઆતોને સાંભળવામાં આવે એવો મત વિવિધ શહેરોના દવા બજારોના અગ્રણીઓએ વ્યક્ત કર્યો હતો. ફાર્માસીસ્ટો તરફથી સૂચિત ડ્રાફ...
જેણે આખું ગામ બદલી નાંખ્યું, તે હવે ગુજરાત બદલવા મેદાને
લવાલના પૂર્વ સરપંચ મહિપતસિંહ ચૌહાણ કામ થકી લોકપ્રિય થયા અને રાજકીય કિન્નાખોરીનો ભોગ બન્યા હવે યુવાન રાજકારણીઓ તૈયાર કરશે, ગ્રામ પંચાયતોની ચૂંટણી આવી રહી છે ત્યારે ગુજરાતના રાજકારણને બદલવા સર્વ સમાજ સેના વસો તાલુકાના લવાલ ગામના પૂર્વ સરપંચ મહિપતસિંહ ચૌહાણે એકલા હાથે પોતાના ગામને બદલી નાખ્યું હતું. કોઈ રાજકીય પક્ષ કે સરકારની મદદ વગર. તેમણે જે કર્ય...
એક લાખ મકાનો જર્જરીત, સુરતની જેમ મોતની રાહ
ગુજરાતના 8 મહાનગર અને 25 શહેરો મળીને કુલ 50 હજારથી વધારે મકાનો એવા છે કે જે ગમે ત્યારે તૂટી પડે તેમ છે. ગ્રામ્ય વિસ્તારો સાથે તો 1 લાખ મકાન છે, જે પડવાના વાંકે ઊભા છે. અમદાવાદમાં ઓછામાં ઓછા 950 જેટલાં જર્જરિત મકાનો છે. ઉપરાંત હાઉસિંગ બોર્ડ અને સ્લમ ક્લિયરન્સ બોર્ડના પાંચ હજાર કરતાં વધારે મકાનો છે. રાજકોટ, વડોદરા, સુરત અને પોરબંદર-જૂનાગઢ-પાટણ જેવા ...
લોકો માટે લડતાં ધારાસભ્ય મહેશ વસાવા
નર્મદા જિલ્લામાં પાણીના પ્રશ્ને ડેડીયાપાડા ધારાસભ્ય, ભારતીય ટ્રાઇબલ પાર્ટીનાં રાષ્ટ્રિય અધ્યક્ષ અને ભરૂચની દૂધધારા ડેરીના અધ્યક્ષ મહેશ વસાવાએ નર્મદાની મુખ્ય નહેર બંધ કરાવવાના પ્રયાસના ભાગરૂપે પોતાના સંકેડો કાર્યકરો, સમર્થકો અને સ્થાનિક જનતા સાથે કેવડીયા કોલોની કૂચ કરી હતી. પોલીસે મહેશ વસાવા સહિત ૪૦૦ કાર્યકરોની અટકાયત કરતા પોલીસ વચ્ચે ઘર્ષણ થયું કહ...
રૂપાણીના રાજકોટમાં ખેડૂતોનું આંદોલન સફળ કેમ થયું ?
માત્ર 10 ખેડૂતોથી શરૂ થયેલું પાક વીમા આમરણાંત ઉપવાસ આંદોલન સમગ્ર સૌરાષ્ટ્રમાં આગની જેમ ફાલાવા લાગતાં સરકારે કુટનીતિ અપનાવીને ભાજપને આગળ કરી સમાધાન કરાવી લીધું હતું. ખેડૂતોનું આંદોલન સફળ રહ્યું હતું. પણ સરકાર પોતાની જીદ ન છોડીને ખેડૂતો સમક્ષ તો આવી જ ન હતી. ગાંધીનગર બહાર સરકારના પ્રધાનો નિકળ્યા ન હતા અને રાજકીય સમાધાન કરાવ્યું હતું. જેમાં ભાજપની ભગી...
વાઘાણી ને અમિત શાહનું મોદીના ગામમાં ખેલાયું રાજકારણ
ભાજપના પ્રદેશ પ્રમુખ જીતેન્દ્ર વાઘાણીએ પોતાના પક્ષને ઊંઝા અને મહેસાણામાં 55 વર્ષથી ભગવો ઝંડો લહેરાવનાર ઊંઝાના સૌથી મોટા મરીમસાલાના વેપારી એવા નારણ લલ્લુ પટેલનું રાજકારણ ખતમ કરીને અમિત શાહની સૂચનાથી 21 મંડળીઓ રદ કરીને હરાવી દેવામાં સફળ રહ્યા છે. નારણ પટેલ કડવા પાટીદારોના વગદાર નેતાં છે તેમને ખતમ કરીને કડવા પાટીદારોની રાજધાની ઊંઝામાં પ્રભુત્વ ખતમ કરવ...
કાળા કામો કરતા કમળ પતિ જીતુ વાઘાણી, ધારાસભ્ય ધવલના ભ્રષ્ટાચારને છાવરે ...
હિંમતનગર પોલીસમાં ધવલ ઝાલા સામે 40 લાખની ખંડણીની અરજી અલ્પેશ ઠાકોરનાં નજીકનાં અને બાયડ બેઠક પર કોંગ્રેસમાંથી ધારાસભ્ય બનેલા ધવલ ઝાલા પણ હવે ભાજપમાં જવાની તૈયારીઓમાં છે. ભાજપ રાજ્યસભાની ચૂંટણીની તૈયારીઓનાં ભાગરૂપે ધવલ ઝાલાને પાર્ટીમાં લેવાની તૈયારીમાં હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે, ત્યારે ધવલ ઝાલાના ખોટા કામો દબાવવા ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી મેદા...
રાયડા ખરીદી કૌભાંડ, પ્રધાન ફળદુ અને રાદડીયા ચૂપ
બનાસકાંઠાના પાલનપુરમાં ટેકાના ભાવે રાયડાની ખરીદી અચાનક બંધ કરી દેવાતા ટ્રેક્ટરો લઈને પોતાનો માલ ભરાવવા આવેલા 100 જેટલા ખેડૂતો રોષે ભરાયા હતા. રાયડા ખરીદી કેન્દ્રના અધિકારીઓએ ઇદની રજા હોવાથી ખરીદી બંધ રાખી હતી. પરંતુ બીજા દિવસે રાયડો વેચવા આવ્યા અને ગેટ પાસ લીધો હોવા છતાં અધિકારી હાજર ન હતા. રાયડો ખરીદવાનું બંધ કરાયું હોવાથી ખેડૂતોએ જાહેરમાં વિરોધ પ...
વડાપ્રધાનના શહેર વડનગરમાં 300 લોકો સાથે રૂ.7કરોડની છેતરપીંડી
એકના ડબલ કરવાનું કહી વડાપ્રધાનના શહેર વડનગર અને મહેસાણામાં 300 ગ્રાહકો સાથે રૂ.7 કરોડની છેતરિંપડી કરનારા વડનગરના ચેહર એન્ટરપ્રાઇઝના માલિક જીતેન્દ્ર સોની ભૂગર્ભમાં ઉતરી ગયો છે. વાઈરલ ઓડિયો ક્લિપ જાહેર કરીને જીતેન્દ્રએ થાપણદારોને ધમકી આપી છે જે પોલીસ કેસ કરશે તેને પૈસાય નહીં મળે. મેં તમારા બધાના પૈસાના 12 ટકા, 15 ટકા અને 17 ટકા સુધી વ્યાજ ચૂકવ્યા ...

English