સાંસદ બનેલા 4 ધારાસભ્યોના રાજીનામા
થરાદ વિધાનસભા મતવિભાગના ધારાસભ્ય પરબત પટેલ, ખેરાલુ વિધાનસભા મતવિભાગના ધારાસભ્ય ભરત ડાભી, અમરાઇવાડી વિધાનસભા મતવિભાગના ધારાસભ્ય હસમુખ પટેલ અને લુણાવાડા વિધાનસભા મતવિભાગના ધારાસભ્ય રતનભાઈ રાઠોડ એમ મળી કુુુલ ચાર ધારાસભ્યો સંંસદ સભ્ય તરીકે ચૂંટાતા વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને ધારાસભ્ય પદેથી રાજીનામું સુપ્રત કર્યું હતું તે વેળાની તસવીર. તેઓ લ...
અમિત શાહ અને નિર્મલા સિતારામન પ્રધાનોની સમિતિઓમાં છવાયા, બીજા બાજુ પર
કેન્દ્ર સરકારે પ્રધાન મંડળીય સમિતિઓનું પુનર્ગઠન કર્યું છે. 8 મહત્વની સમિતિઓમાં અમિત શાહ તમામ સમિતિઓમાં છે અને નિર્મલા સિતારમન 7 સમિતિઓમાં મૂકવામાં આવ્યા છે. ભાજપના બીજા નેતાઓને બાજુ પર રાખી દેવાયા છે. જેમાં પ્રધાન મંડળની નિમણૂક કરવા માટેની સમિતિ, આવાસ માટેની પ્રધાનમંડળીય સમિતિ, આર્થિક બાબતો પર પ્રધાનમંડળીય સમિતિ, સંસદીય બાબતો પર પ્રધાનમંડળીય સમિ...
વિજય રૂપાણી અને વિજય નહેરાના વૃક્ષો ઉગાડવાના દાવા અતિશયોક્તિ ભર્યા
વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે મિશન મિલીયન ટ્રીઝ વૃક્ષારોપણ કરાયું હતું. અમદાવાદમાં ગ્રીન કવરનું પ્રમાણ 4.6 ટકા છે. જે વધારીને 15 ટકા સુધી લઇ જવાશે. અમદાવાદનું ગ્રીન કવર 15 ટકા સુધી લઇ જવાનો અભિગમ એ સાચા અર્થમાં પ્રકૃતિનું જતન પુરવાર થશે. એમ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને અમપા કમિશ્નર વિજય નહેરાએ જાહેર કર્યું છે. ગયા એપ્રિલમાં જાહેર કરેલું કે 1.50 લાખ વ...
નવરાત્રિ વેકેશન રદ કરતી રૂપાણી કેબીનેટ
દિવાળી વેકેશન જાહેર કરવા અને રદ કરવા અંગે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર ચૂડાસમાના નિર્ણયની ઉપરવટ જઈને મંત્રી મંડળની બેઠકમાં નક્કી કરાયું છે. ઉનાળું વેકેશન પુરું થવાના આરે છે ત્યારે આંગળીના વેઢે ગણી શકાય એટલા દિવસ બાદ શાળા અને કોલેજોમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થવાનું છે. જેને ધ્યાનમાં રાખીને ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2019-20નું એકેડેમિક કેલેન્ડર જ...
કાંતીભાઈએ એકલા હાથે અમદાવાદમાં 2200 વૃક્ષો ઉછેર્યા
નવા રાણીપ કે નારણપુરાના પલિયડનગર આસપાસથી મેલાઘેલા કપડામાં ફુલછોડ વાવતું હોય, છોડ ફરતે વાડ કરતું હોય કે પાણી પાતું હોય તો અમદાવાદના અનોખા વૃક્ષ પ્રેમી કાંતિભાઇ પટેલ છે એમ સમજી લેવું. 70 વર્ષની ઉંમરે સવારે ઉઠીને સાયકલ લઇને તેમણે વાવેલા વૃક્ષોને પાણી પાવા માટે તેઓ સાયકલની પાછળ પાણીના કેરબા મૂકીને નીકળી પડે છે. તેઓ રાણીપથી માંડીને ત્યાંથી 7થી 8 કિલોમીટ...
ચોમાસામાં ગુજરાત વિધાનસભામાં અંદાજપત્ર રજૂ થશે, વેરા પણ વધશે
વિધાનસભાનું ચોથુ સત્ર આગામી તા. ૦૨/૦૭/૨૦૧૯ને મંગળવારથી મળશે. સત્રના પ્રથમ દિવસે ૨૦૧૯/૨૦ માટેનું અંદાજપત્ર રજૂ કરવામાં આવશે. જેમાં ભારે વેરા વધારો આવી શકે છે. ગત સત્રમાં એપ્રિલ, મે, જૂન અને જૂલાઇ એમ ચાર મહિના માટે લેખાનુદાન – વોટ ઓન એકાઉન્ટ લેવામાં આવ્યું હતું. આ સત્રમાં સરકારી વિધેયકો, વિનીયોગ વિધેયક અને કર સંબંધિ વિધેયકો હાથ ધરવામાં આવશે. સત્ર દરમ...
ખેડૂતોને નહીં પણ બિલ્ડરોને ફાયદો કરાવતી કોમ્પ્યુટર મોનિટરીંગ સિસ્ટમ
ગુજરાતમાં કોમ્પ્યુટરાઇઝ્ડ મોનીટરીંગ સિસ્ટમ મે 2015માં અમલમાં આવી જમીન વિવાદને લગતાં ૯,૮૯૬ કેસો પડતર હતા અને ત્યારબાદ આજ સુધી ૧૭,૦૨૩ નવી અપીલ અને રીવીઝનના કેસો દાખલ થયા હતા. એટલે કુલ ૨૬,૯૧૯ અપીલ અને રીવીઝન કેસો પડતર હતા. તે પૈકી ઓન લાઇન સિસ્ટમને કારણે ૨૫,૨૩૯ અપીલ રીવીઝનના કેસોનો નિકાલ કરાયો હતો. ૧,૬૮૦ કેસો નિકાલ કરવાના બાકી છે. જેમીન વિવાદમાં જોકે ...
શાપુરજી પાલોનજી કંપનીની ગેસ પાઈપલાઈન સામે ખેડૂતોનો વિરોધ
કોડીનાર તાલુકાના છારા અને સરખડી ગામના દરિયા કાંઠા વિસ્તારમાં પીપાવાવ બંદર કરતા ઘણું મોટું બંદર શાપુરજી પાલોનજી ગૃપ દ્વારા કરવામાં આવી રહ્યું છે. સીમર પોર્ટ જેટીનો ગ્રામજનોએ 2008થી વિરોધ કર્યો હતો, 10 વર્ષથી વિરોધ થતો હોવા છતાં પણ લોકોનું સાંભળ્યા બદર બીજો પ્રોજેક્ટ શરૂ કરવા ગુજરાત અને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધા હાદ હવે જાફરાબાદથી કોડીનારના છારા...
22 ટાપુ પર જવા પ્રતિબંધ પણ 10 બંદરના દરવાજા ત્રાસવાદીઓ માટે ખૂલ્લા
ત્રાસવાદીઓના ભયના પગલે દ્વારકાનાં 22 ટાપુ પર જવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લો સરહદ પર આવેલો છે. દ્વારકા જિલ્લાલમાં 24 ટાપુઓ આવેલા છે. જે ટાપુઓમાંથી માત્ર 2 ટાપુઓ બેટ અને અજાન પર જનજીવન છે. 22 ટાપુઓ માનવ વસતી નથી. તે નોમેન્સ લેન્ડ છે. નિર્જન ટાપુઓ પર ધાર્મિક સ્થળો છે. હોવાથી ધાર્મિક પ્રસંગોએ શ્રધ્ધાજળુઓ જતાં હોય છે. આ ટાપુ પ...
5 મહિનામાં 500 ચોરસ કિલોમીટર શહેરી વિસ્તાર વધી ગયો, ભાજપના મત વધ્યા
ગુજરાત ભાજપની સરકાર શહેરી મતદારોના મત પર બની હોવાથી ગુજરાત સરકાર હવે શહેરી વિસ્તારો કેમ ઝડપથી વધે તે માટે યોજના બદ્ધ આગળ વઘી રહી છે. પાંચ મહિલામાં જ ગુજરાતમાં 500 ચોરસ કિલોમિટરનો શહેરી વિસ્તાર વધારી દેવામાં આવ્યો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન અને શહેરી વિકાસનો હવાલો સંભાળતા વિજય રૂપાણીએ નવી સરકાર બનાવતાં જ તેઓ હવે ઝડપી શહેરીકરણ તરફ નીતિ અખત્યાર કરી રહ્...
પરસોત્તમ રૂપાલાને કોઈ પ્રમોશન નહીં, માંડવિયા આગળ વધી ગયા
પ્રધાનપ્રધાનની સલાહથી રાષ્ટ્રપતિએ કેન્દ્રીય પ્રધાનમંડળનાં નીચેનાં સભ્યોને ખાતાઓની વહેંચણી કરી છે. નરેન્દ્ર મોદી - કાર્મિક, જાહેર ફરિયાદ અને પેન્શન; પરમાણુ ઊર્જા વિભાગ; અંતરિક્ષ વિભાગ; અને તમામ મહત્ત્વપૂર્ણ નિતીગત બાબતો; અને કોઈ પણ પ્રધાનને ફાળવવામાં ન આવેલા અન્ય તમામ ખાતાઓ. કેબિનેટ પ્રધાનઓ રાજનાથ સિંહ સંરક્ષણ પ્રધાન 2. અમિત શાહ ગૃહ પ...
દ્વારકાના દરિયાની લાખો ટન સોનેરી રેતી ઉપાડી મરઘાના ખોરાકમાં વાપરી નાંખ...
દ્વારકાનાં દરિયાકાંઠા વિસ્તારમાં રેતીચોરીનું મોટું કૌભાંડ 10 વર્ષથી ચાલી રહ્યું છે. જેમાં લાખો ટન રેતી કાઢી લેવામાં આવી છે. આ રેતી મરઘા અને બતકાના ખોરાકમાં આપવા માટે કાઢવામાં આવે છે. અહીં કોઈ નદી ન હોવાથી દરિયામાં કાંપ ઠલવાતો નથી તેથી રેતી સોનેરી રંગની સ્વચ્છ હોય છે. દરિયાકાંઠાને સમાંતર 36 કિ.મી. સુધી રેતી કાઢી લેવામાં આવી છે. રાતના સમયે ટ્રેક્ટર, ...
મોદી સરકારના પ્રધાનોને ખાતાની ફાળવણી
દેશમાં ફરીથી મોદી સરકાર બની ગઇ છે અને તેમના ખાતાઓની ફાળવણી કરી દેવાઇ છે. જેમાં પહેલી જ વખત મંત્રી બનેલા ભાજપના અધ્યક્ષ અમિત શાહને ગૃહ મંત્રાલય આપવામાં આવ્યું છે. રાજનાથસિંહને રક્ષામંત્રી બનાવાયા છે. સુષ્મા સ્વરાજની જગ્યાએ એસ.જયશંકરનને વિદેશ મંત્રાલય આપવામાં આવ્યું છે.નિર્મલા સિતારમનને નાણાં મંત્રાલય આપવામાં આવ્યું છે. ટીમ મોદીને ખાતાઓની ફાળવણી
...
મોદીના પ્રધાન મંડળમાં 8 પ્રધાનો સામે ગુના
Modi Ministers with Criminal Cases: 8(38%) ministers have declared criminal cases against themselves. · Ministers with Serious Criminal Cases: 7(33%) ministers have declared serious criminal cases against themselves. Financial Background · Crorepati Ministers: Out of the 21 ministers, 13 (62%) are crorepatis. · Average Assets: The avera...
ગુજરાતમાં બાંગ્લાદેશના કપડાં માટે બજારો વધી, લોકો આયાતી કપડાં પહેરવા લ...
ગુજરાતનું ઔદ્યોગિક ઉત્પાદન એક વર્ષમાં 40 ટકા ઘટી ગયું તેની પાછળ GST, નોટબંધી ઉપરાંત બાંંગ્લાદેશ જવાબદાર છે. ગુજરાતમાંથી થતી નિકાસમાં 20 ટકાનો ઘટાડો થયો છે. ટેક્સ્ટાઈલનું ઉત્પાદન 25% ઘટ્યું, તૈયાર કપડા 30% ઘટી ગઇ છે. આનાથી ઊલટું બાંગ્લાદેશના કપડાંની નિકાસ ભારતમાં 168% વધી ગઇ છે. ગુજરાતમાં બાંગ્લાદેશી કાપડ વેચતી બજારો ગ્રામ્ય અને શહેરી ગરીબ મધ્...

English