Wednesday, August 12, 2026

અમિત ચાવડાએ જનતા રેડ કરીને ખાતર કૌભાંડ પકડી પાડ્યું

ગુજરાત રાજ્યની ભ્રષ્ટાચારી ભાજપ સરકારના શાસનમાં મગફળી કૌભાંડ, તુવેર દાળ કૌભાંડ જેવા અનેક કૌભાંડો બાદ હવે ખાતર કૌભાંડ બહાર આવ્યું છે, જેમાં સત્તાધારીઓની મિલીભગતથી ગુજરાતના કાળી મહેનત કરીને દેવામાં ડૂબેલા ગરીબ અને ભોળા ખેડૂતોને છેતરીને ખાતરની થેલીમાં ઓછા વજનનું ખાતર આપવામાં આવે છે. જગતના તાત ખેડૂત ભાઈઓને હેરાન કરવામાં ક્યાયથી પણ બાકી ના રાખનારી ભાજપ ...

વાસણ આહિરની સેક્સ ટેપનો પ્રશ્ન પૂછાતાં જ મુખ્ય પ્રધાન રૂપાણીએ ચાલતી પક...

ગુજરાત સરકારનાં મંત્રી વાસણ આહીરની અશ્લિલ ઓડિયો ક્લિપને મામલે એક પત્રકારે પ્રશ્ન કરવાતાં રાજ્યનાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની બોલતી બંધ થયી ગયી હતી. માત્ર એટલું જ નહી પરંતું જેવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તરત જ વિજય રૂપાણી ઊભા થયી ગયા હતા. તેઓ રીતસર ભાગી જવા માંગતા હોય તેમ ઝડપથી બહાર નિકળી ગયા હતા. પત્રકારે એવો પ્રશ્ન કર્યો હતો કે તમારા પ્રવાસન પ્...

ટાઈમ મેગેજીનએ મોદીને ગુજરાતમાં સફળ અને ભારતના નિફ્ષળ વડાપ્રધાન જાહેર ક...

દુનિયાભરમાં લોક ચાહના મેળવનારા પીએમ નરેન્દ્ર મોદીનો સમય હવે બદલાઇ રહ્યો છે. એક સમયે વિશ્વ પ્રસિદ્ધ ટાઇમ મેગેઝિને તેમના વખાણ કર્યા હતા અને હવે તે જ મેગેઝિનના કવર પેજ પર મોદીને નિષ્ફળ વડાપ્રધાન બતાવવામાં આવ્યાં છે. 20 મેં ના અંકમાં વડાપ્રધાન મોદીને કવર પેજ પર જગ્યા આપી છે. મેગેઝીને મોદીને ભારતના મુખ્ય ભાગલા પાડનાર ગણાવ્યાં છે. ટાઈમ મેગેઝિને એશિયા ...

ઢોરના હવાડામાં પાણી પીતા લોકો, પાણી પ્રધાન કુંવરજીનો આ મતવિસ્તાર છે

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જાહેર કર્યું છે કે, લોકોને 30 લીટરના બદલે હવેથી 50થી 70 લીટર પાણી આપવામાં આવશે. જસદણમાં 7થી 15 દિવસે પાણી મળે છે. પાણી પુરવઠા પ્રધાન કુંવરજી કહે છે કે, મારા વિસ્તારમાં 3 કે 4 દિવસે પાણી આવે છે. ક્યાંક ખામીના કારણે વધું દિવસ પણ થતાં હથે. તેથી વિરોધ પક્ષ ખોટો પ્રચાર કરે છે. જસદણ વિસ્તાર મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના રાજકોટ જિલ્...

લોકસભાના પરિણામો બાદ નબળી રૂપાણી સરકાર બદલાશે ?

રૂપાણી સરકારના શાસનમાં ગુજરાત રાજકીય સ્થિતી ડામાડોળ બની ગઈ છે તેની પાછળ માત્ર અને માત્ર રૂપાણી સરકાર જ જવાબદાર છે. વહીવટમાં નિષ્ફળ ગયેલી રૂપાણી સરકારે પોતાની સરકાર લુઘુમતીમાં આવી ન પડે એટલે અમિત શાહના કહેવાથી સરકાર બચાવવા માટે કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાની શરૂઆત કરી હતી. જેમાં સામ દામ દંડ અને ભેદ નીતિ અપનાવી ધારાસભ્યને તોડવામાં રૂપાણી સરકારે જોર લ...

પ્રજા પાણીથી પિડાય છે અને અમિત ચાવડા અને પરેશ ધાનાની એસીમાં બેસી રહે છ...

પાણી વિનાની વિજય રૂપાણી સરકારમાં ગુજરાતમાં પાણીની સમસ્યા વિકટ બની રહી છે ત્યારે સમાજ અને જનતાના પ્રશ્નોની વાતો કરવાની મોટી મોટી વાતો કરનાર તકવાદી નેતા હાર્દિક પટેલ, જીગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર કોંગ્રેસની ચાદર ઓઢીને સંતાઈ ગયા છે.ગુજરાતની જનતાની વેદનાનો અવાજ બનવાને બદલે કૉંગ્રેસ ના નેતાઓ અન્ય રાજ્યોમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે.જો કે વર્ષોથી સત્...

RTEનો કાયદો છતાં ભૂપેન્દ્ર ચૂડાસમા ચૂપ કેમ થઈ ગયા ?

RTE મુજબ શાળામાં બાળકો ને પ્રવેશ ન આપનાર શાળા સંચાલકો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે એવી જાહેરાત શિક્ષણ વિભાગે કરી હતી. ત્યારે હવે RTE ના પ્રવેશ શરૂ થતાં જ ખાનગી શાળા સંચાલકો એ પોતાનો અસલી રંગ બતાવવાનું શરુ કર્યું છે. વિધાર્થીઓને RTE મુજબ પ્રવેશ આપવાની સ્પષ્ટ ના પાડી દેવામાં આવતાં છેવટે વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે. તેમ છતાં ભૂપેન્દ્રસિંહ ચૂડા...

કામ કરે સેના જસ લે મોદી, સાર્જન્ટ અનીલ કુમાર કોંગ્રેસમાં જોડાયા

સાર્જન્ટ અનીલ કુમાર કૌશિકે ગુજરાત કોંગ્રેસમાં જોડઈને રાજકીય નિવેદન આપ્યું હતું કે, દેશના વડાપ્રધાન સેનાએ કરેલા કાર્યનો પ્રચાર પોતે કરેલા કાર્યો છે તેમ જણાવી રહ્યા છે તેનાથી શહીદ સૈનિકોના પરિવારો વ્યથિત છે. ભૂતપૂર્વ સાર્જન્ટ અનીલ કુમાર પોતે પણ સર્જીકલ સ્ટ્રાઈકના એક ભાગ તરીકે રહી ચુકેલા છે અને તેઓએ ૧૨૦૦ કલાકથી પણ વધુ ઉડ્ડયન કરેલ છે અને તેમને સાડા સત્...

વિધાનસભાના અધ્યક્ષ ત્રિવેદી પક્ષપાતી છે

કોંગી ધારાસભ્યોએ વિધાનસભા અધ્યક્ષને મળી રજૂઆત કરી હતી કે, ગુજરાત વડી અદાલતે દ્વારકા વિધાનસભા બેઠકની ચૂંટણી રદબાતલ ઠરાવતાં ભાજપના ઉમેદવાર અને ધારાસભ્ય પબુભા  માણેક હવે ધારાસભ્ય પદે ટકતા નથી. સર્વોચ્ચ અદાલતે પણ પબુભા માણેકને કોઇ રાહત આપી નથી, ત્યારે તેમને કેમ સસ્પેન્ડ ના કરવામાં આવે તે  મુદ્દે વિપક્ષો દ્વારા આક્ષેપ કરીને કહ્યું હતું કે, કોંગ્રેસના ધા...

ઉચ્ચ શિક્ષણમાં આગળ વધતું ખાનગીકરણ

હેમંતકુમાર શાહ પ્રસ્તાવનાઃ નવી આર્થિક નીતિની શરૂઆત ૧૯૯૧માં થઇ ત્યારથી જ ભારતમાં શિક્ષણ ક્ષેત્રે ખાનગીકરણનો વાયરો ફૂંકાવાની શરૂઆત થઇ. મોટે ભાગે તમામ રાજકીય પક્ષોની રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારોએ શિક્ષણને પ્રાથમિકતા આપવાને બદલે ખાનગી શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ સ્થપાય તેને જ મહત્ત્વની બાબત ગણી અને તે માટેના માર્ગો સરળ કરવામાં જ મોટે ભાગે ઇતિ...

10 ધારાસભ્યોએ કહ્યું અલ્પેશ ઠાકોરને હાંકી કાઢો

રાધનપુરના MLA પદેથી અલ્પેશ ઠાકોરને હટાવવા કોંગ્રેસે કવાયત તેજ કરી દીધી છે. આજે વિપક્ષ નેતા પરેશ ધાનાણી, પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા સહિત કોંગ્રેસના 10 ધારાસભ્યોનું ડેલિગેશન વિધાનસભા અધ્યક્ષને મળ્યું હતુ. અને કોંગ્રેસના મેન્ડેટ પર ચૂંટાઇ આવેલા અલ્પેશનું ધારાસભ્ય પદ રદ્દ કરવા માંગ કરી હતી. પાર્ટી વિરુદ્ધ કામગીરી કરવા બદલ કાયદાકીય રીતે અલ્પેશ ઠાકોરને સસ...

85 ટકા ગુજરાતીઓને નોકરી આપવાની વાત ભૂલી રાજકારણ રમતો અલ્પેશ ઠાકોર

અલ્પેશ ઠાકોર યુવાનોની સમસ્યા ભૂલી જઈને ગંદુ રાકજારણ રમવાનું શરૂં કરી દીધું છે. તેમણે ગુજરાતના બેકાર યુવાનોને સ્થાનિક કંપનીઓમાં 85 ટકા સ્થાનિક લોકોને નોકરીએ રાખવા માટે આંદોલન શરૂં કર્યું હતું. તે આંદોલન અને તેના મુદ્દા ભૂલી જઈને એ યુવાનોના નામ પર ધારાસભ્ય બની ગયા બાદ બેકાર યુવાનોની વાત ભૂલી જઈને અને 85 ટકા સ્થાનિક લોકોને નોકરીએ રાખવા માટે શરૂં કરેલા...

અલ્પેશે પઢાવેલું ધારાસભ્ય ઝાલા બોલે છે, કોંગ્રેસ ધક્કા મારે છે 

ઉત્તર ગુજરાતની 4 અને ગાંધીનગરની બેઠકમાં કોંગ્રેસને ધક્કા મારી ગુજરાતમાંથી કાઢવાનું કામ કરનારા અલ્પેશ ઠાકોર અને તેમના સાથી ધવલસિંહ ઝાલા હવે કહે છે કે, કોંગ્રેસ અમને ગણકારતી નથી અને હાંકી કાઢે છે. એક તો તેઓએ પક્ષ વિરોધી કામ કર્યું છે અને હવે તેનો દોષનો ટોપલો કોંગ્રેસ પર નાંખી રહ્યાં છે. ખરેખર ગુજરાતનું રાજકાણ હવે છેલ્લી પાયરી પર બેસી ગયું છે. લોકસભામ...

અમિત શાહને જીતાડવા અલ્પેશ અને ખોડાજીએ ષડયંત્ર રચ્યું, હવે ફોટો જાહેર ક...

અમદાવાદ જિલ્લા કોંગ્રેસની મળેલી બેઠકમાં અલ્પેશ ઠાકોર અને તેમના પિતા ખોડાજી ઠાકોર કે જે અમદાવાદ જિલ્લાના પ્રમુખ હતા, તેમણે સાથે મળીને ગાંધીનગર લોકસભા બેઠકના ગ્રામ્ય વિસ્તારમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહને જીતાડવા માટે ષડયંત્ર કર્યું હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ભાજપના નેતા 7 લાખની લીડથી જીતવા માંગતા હોવાથી અલ્પેશ ઠાકોર સાથે ઉત્તર ગુજરાતમાં ...

જીતુ વાઘાણીના પુત્ર મિત બાદ RSSના મહેશનો પુત્ર તુષાર પણ ચોરી કરતાં પકડ...

ભાજપ અને રાષ્ટ્રિય સ્વંસેવક સંઘના નેતાઓએ વિશ્વવિદ્યાલયો સામે આત્મહત્યા કરી લેવી પડે એવી સ્થિતીનું નિર્માણ થયું છે. હિન્દુ સંસ્કૃતિની વાતો કરતી આ બન્ને રાજકીય સંસ્થાઓના નેતાઓના સંતાનો ભાવનગ વિશ્વ વિદ્યાલયમાં ચોરી કરતાં પકડાતાં હવે આ સંસ્થાઓ બેશરમીની હદ વટાવી રહી છે. મહારાજા કૃષ્ણકુમાર ભાવનગર યુનિવર્સિટીની કોલેજમાંથી સંઘના વિભાગ સરકાર્યવાહનો પુત્ર...