Wednesday, August 12, 2026

મારી છાતીમાં હાથ નાંખી મારી છેડતી કરી – લોકસભાના ઉમેદવાર રેશ્મા ...

ગુજરાતનું રાજકીય વાતાવરણ અત્યંત નીમ્ન કક્ષાએ જઈ પહોંચ્યું છે. ભાજપને હાર જણાતાં તેમણે હુમલાઓ તો કરાવ્યા પણ એક મહિલા ઉમેદવારની છાતીમાં હાથ નાંખીને તેની છેડતી કરવામાં આવી હતી. જ્યારે સુરેન્દ્રનગરમાં હાર્દિક પટેલ પર હુમલો કરાયો હતો. આ બન્ને ઘટનામાં ભાજપનો હાથ હોવાનું માનવામાં આવે છે. એવા સમયે હુમલો થયો કે જ્યારે કોંગ્રેસના કપીલ છીબ્બલ અમદાવાદમાં અમ...

હાર્દિક પટેલ માટે તમામની સહાનુભૂતિ, દિનેશ મદદે દોડી આવ્યા

હુમલા બાદ હાર્દિક પટેલે કહ્યું હતું કે, પૈસા દઇને કોઇ ભાજપના લોકો આવ્યા હોય અને મારી પર આવું કર્યું છે, કોઇ ચિંતા નથી. અમે તેને ના પાડી અને ગામના લોકોને પણ અમે કહ્યું રહેવા દો, આવા લોકો તો ગુજરાતમાં છે ઘણા બધા, જે ભાજપના કહેવાથી પૈસા લઇને આવતા હોય છે. હું પોલીસને પણ કહું છું અને ગામના લોકોને પણ કહું છું કે, આવા લોકો જોડે તમે કોઇ બબાલ ન કરો. આવા ...

દેશના ચોથા નંબરના સૌથી ધનિક ઉમેદવારમાં ગુજરાત ભાજપના એક છે

ત્રીજા તબક્કાના વિશ્લેષણ કરાયેલા 1594- ઉમેદવારો પૈકી 392 (25 %) કરોડપતિ છે, જેમાં BJPના 81 (84%) સૌથી વધુ ઉમેદવાર કરોડપતિ છે. જ્યારે SP પક્ષના દેવેન્દ્રસિંહ યાદવ સૌથી વધુ એટ્લે રૂ.204 કરોડ મિલકત ધરાવે છે. જ્યારે ગુજરાત ભાજપના પોરબંદરના ઉમેદવાર દેશમાં સૌથી વધું સંપત્તિ ધરાવવામાં ચોથા નંબર પર આવીને ઊભા છે. - 11 ઉમેદવારો એવા છે જેમની પાસે કોઈ મિલક...

21 ઉમેદવારો ગુનાખોરી સાથે જોડાયેલા છે

ત્રીજા 23મી એપ્રિલના રોજ ત્રીજા તબક્કાની ચૂંટણી લડનાર ઉમેદવારોના સોગંદનામાના વિશ્લેષણનો અહેવાલ એડીઆર દ્વારા જાહેર કરાયો છે. - લોકસભાના 3 તબક્કાની ચૂંટણી કુલ 1612 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, તેમાંથી 1594ના સોગંદનામાંનું વિશ્લેષણ ADR તરફથી કરવામાં આવ્યું છે. -18 એફિડેવિટ મળ્યા નથી, વંચાય તેવી રીતે સ્કેન થયેલ નથી માટે વિશ્લેષણમાં લેવાયા નથી. (...

શંકરસિંહ વાઘેલાનો રાજકીય અસ્ત, લોકસભાની ચૂંટણીમાં કોઈ ભૂમિકા ન રહી

નેશનલ કોંગ્રેસ પક્ષ(NCP)ના નેતા શંકરસિંહ વાઘેલાએ લોકસભા ચૂંટણી 2019માં કોંગ્રેસના ગાંધીનગર બેઠક પરના ઉમેદવાર સી જે ચાવડાને પોતાનું સમર્થન આપ્યું છે. શંકરસિંહ વાઘેલા સી.જે.ચાવડાની સાણંદની સભામાં હાજરી આપવાના છે. સી.જે.ચાવડાને શંકરસિંહ વાઘેલાના નજીકના વ્યક્તિ માનવામાં આવે છે. ગાંધીનગર બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ પાર્ટીના જ અધ્યક્ષ અમિત શાહને ઉભા રાખ્...

ભાજપના 1 લાખ કરોડના કૌભાંડ જાહેર ન થાય તેથી રેશ્મા અને હાર્દિક પર હુમલ...

ગુજરાતમાં ચૂંટણી હવે હિંસા બની રહી છે. ચોક્કસ પક્ષની બેઠકો પરથી હાર થઈ રહી હોવાથી ગુંડાગીરી પર રાજકીય નેતા ઉતરી આવ્યા છે. જેમાં પોરબંદરના ઉમેદવાર રેશ્મા પટેલ પર વંથલીમાં હુમલો થયો હોવાની ગંભીર ઘટના બની છે. જ્યારે બીજી બાજુ હાર્દિક પટેલને સુરેન્દ્રનગરમાં લાફો મારવાની ઘટના બની છે. જુનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગર બેઠક પર ભાજપનું વાતાવરણ આ બન્ને નેતાઓએ વ...

ગુજરાતના કબીર પંથ ભાજપની કિન્નાખોરીથી પરેશાન થતાં કોંગ્રેસને ટેકો આપ્ય...

આખા દેશમાં કબીર પંથીશ્રી સંત રામપાલ મહારાજના 953 અનુયાયીઓ સામે વિવિધ પોલીસ કેસ કરી ખોટી રીતે હેરાન-પરેશાન કરી ભારતના નાગરિકોને રાજદ્રોહ જેવા ખોટા પોલીસ કેસ કરી યાતનાઓ આપી છે. ભારત દેશના હિંદુ ધર્મના કબીર પંથી સંતશ્રી રામપાલ મહારાજના કરોડો અનુયાયીઓની ધાર્મિક લાગણી દુભાવી છે. ભારતીય જનતા પાર્ટીની કિન્નાખોરી સરમુખત્યાર શાસન સામે 18 એપ્રિલ 2019માં ક...

નેનો કાર અને ગીફ્ટ સિટી ઉપરાંત મોદીના 20 પ્રોજેક્ટ સદંતર નિષ્ફળ

ટેકનોક્રેટ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સામ પિત્રોડાએ અમદાવાદ ખાતે કહ્યું હતું કે, સરકારને નેનો કાર અને ગિફ્ટ સિટી જેવા આયોજનો દેખાય છે. પરંતુ મોદીના તે બન્ને પ્રોજેક્ટ નિષ્ફળ થઇ ગયા છે. ગિફ્ટ સિટીમાં 300 એકર જમીન વેરાન પડી છે. માત્ર બે ત્રણ બિલ્ડીંગો બનાવીને ફાયનાન્સિયલ હબ બની ન શકે. ગુજરાતની ભાજપ સરકારે ગિફ્ટમાં કંઇ મેળવ્યું નથી. ગુજરાતના પૂર્વ મુખ...

સુપ્રીમ કોર્ટનો વિવાદાસ્પદ ચુકાદો

14 ડિસેમ્બરના રોજ, મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈની અધ્યક્ષતા હેઠળની સર્વોચ્ચ અદાલતની પીઠે રાફેલ સોદામાં અદાલત દ્વારા દેખરેખ હેઠળ સીબીઆઈની તપાસ માટે અરજી કરી હતી. જે રદ કરી દેવામાં આવી હતી. આંશિક રીતે સરકાર દ્વારા સુપરત કરેલા સીલબંધ પરબિડીયામાં સર્વોચ્ચ અદાલતમાં સોંપવામાં આવેલી ખોટી માહિતી પર આધારિત ચૂકાદો હતો. જે અરજીઓને ચકાસવાની તક મળી ન હતી. અદાલત...

જૂની નોટો હજુ ગુજરાતમાં ફેંકી રહ્યા છે, 2018 સુધી કેમ કોઈ પકડાયું નહીં...

અમદાવાદમાં દૂધેશ્વર પાસે સાબરમતી નદીમાંથી રૂ.13 લાખની રૂ.500 અને રૂ.1000ના દરની જુની ચલણી નોટો મળી આવી હતી.  પકડાઈ જવાના ડરથી કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા આ જૂની નોટો નદીમાં ફેંકી દેવામાં આવી હોવાનું માનવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બર 2016માં નોટબંધીની જાહેરાત કરી હતી. નોટબંધીને ત્રણ વર્ષ વિતવા છતાં પણ જૂની નોટો હજું પણ મળી રહી છે. ...

ભાજપના ઉમેદવારોને કેમ ભાગવું પડે છે, ચૂડાસમા પર બોટલો ફેંકી ભગાડાયા

કોડિનારમાં આવેલા ભુવાટીંબી ગામે લોક ડાયરામાં મોટી સંખ્યામાં લોકો સાંભળવા માટે આવ્યા હતા. જે સમયે ડાયરો શરૂ થવા જઈ રહ્યો હતો, ત્યારે જુનાગઢ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા ડાયરામાં હાજરી આપવા માટે આવ્યા હતા. રાજેશ ચુડાસમાની ડાયરામાં હાજરી હોવાના કારણે લોકોના રોષ જોવા મળ્યો હતો. જેના કારણે લોકોએ એકઠાં થઈને રાજેશ ચુડાસમાનો વિરોધ કર્યો હતો. ...

ભાવનગરમાં મનહર પટેલ મજબૂત થયા, ભાજપ છોડી રાજુ સોલંકી કોંગ્રેસમાં

ભાવનગરના કોળી આગેવાન અને ભાજપમાં અન્યાયનો ભોગ બનેલા રાજુ સોલંકી કોંગ્રેસમાં જોડાઈ રહ્યાં છે. આમ થતાં ભાવનગરના કોંગ્રેસના ઉમેદવાર મનહર પટેલ વધારે મજબૂત બન્યા છે. ભાજપના ઉમેદવાર ભારતી શિયાળ સામે તેઓની વધારે જીતની શક્યતા ઊભી થઈ છે. હવે તેઓ ફરી એક વખત પક્ષાંતર કરી રહ્યાં છે. રાજુ સોલંકીએ જણાવ્યું હતું કે, 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે મને અન...

પાટણ અને મહેસાણા સવા લાખની સરસાઈથી જીતીશું – હાર્દિક પટેલ

સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ ગુજરાત અને ભારતમાં 50 બેઠકો પર પ્રચાર કરી રહ્યા છે. ઉત્તર ગુજરાતની સભાઓ ગજવતાં તેમણે કહ્યું હતું કે, પાટણની સભામાં કહ્યું હતું કે, IB નો રિપોર્ટ આવી ગયો છે અને તેમાં કહેવાયું છે કે કોંગ્રેસ પાટણ અને મહેસાણાની બેઠકો 1-1 લાખથી જીતશએ. પરંતુ કોઇએ ફોર્મમાં આવી જવાની જરૂર નથી. સવા-સવા લાખથી જીતવાની છે. ભારતીય જનતા પાર્ટીને કહી ...

હાર્દિક હવે બેરોજગાર નથી, ટ્વીટર હેન્ડલ પરથી હઠાવી લીધું

કોંગ્રેસનાં સ્ટાર પ્રચારક બનેલા હાર્દિક પટેલે પોતાનાં ટ્વિટરનાં નામ પરથી ‘બેરોજગાર’ શબ્દ કાઢી નાંખવો પડ્યો છે.  ભાજપે ચોકીદાર રાખતા તેણે બેરોજગાર રાખ્યું હતું. પણ જ્યારથી તે હેલિકોપ્ટરમાં ફરીને પ્રચાર કરવા લાગ્યો છે ત્યારથી તે બેરોજગારીના મુ્દદે ટીકાનેપત્ર થઈ રહ્યા છે. તેથી તેમણે બેરોજગાર હઠાવી દીધો છે. તેને હવે રોજગારી મળી ગઈ છે. બેકાર યુવાનોની બે...

માલધારી સમાજને ટિકિટ ન મળતાં નોટામાં મત આપશે

બનાસકાંઠા લોકસભા બેઠક પર માલધારી સમાજ પડતર પ્રશ્નોને લઈ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સામે વિરોધ કરી રહ્યો છે. માલધારી સમાજની ભારે અવગણના કરવામાં આવીને એક પણ ટીકીટ ન આપતા માલધારી સમાજ વિરોધ કરી રહ્યો છે. તેથી નોટોનુ બટન દબાવી વિરોધ દર્શાવવામાં આવશે એવું નક્કી કરાયું છે. અમદાવાદના અડાલજ ખાતે વિહોતર ગૃપ ઓફ ગુજરાતના નેજા હેઠળ એક બેઠક મળી હતી. જેમાં રાજ્...