Wednesday, August 12, 2026

સુરેન્દ્રનગરના ભાજપના સાંસદે શંભુપ્નીરસાદ અને અંગત મદદનીશને ગ્રાંટ ફાળ...

સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં 7 વિધાનસભા વિસ્તાર છે જેમાં અમદાવાદ જિલ્લાના બે વિધાનસભા વિસ્તાર આવે છે. લોકસભાની સીટ વહેચાયેલી છે સુરેન્દ્રનગરના ભાજપના સાંસદ દેવજી ફતેપરાનો 2014થી 2019માં એમ 5 વર્ષમાં અમદાવાદની વિરમગામ વિધાનસભા અને  ધંધુકા વિધાનસભા વિસ્તારમાં પોતે શું કર્યું તે અંગે સામાજિક આગેવાન કિરીટ રાઠોડે અહેવાલ તૈયાર કર્યો છે. કૂલ રૂ.25 કરોડની ગ...

સૌરાષ્ટ્રની 7 બેઠકમાંથી કોંગ્રેસને 3 અને ભાજપને 2 મળશે

2014માં કોંગ્રેસ કરતા 23 ટકા વધુ મતો સાથે ભાજપે સાતે સાત બેઠક જીતી હતી. પરંતુ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિષ્ફળ શાસનના કારણે 2017માં સૌરાષ્ટ્રમાં ભાજપનું વિધાનસભામાં ધોવાણ થયું હતું. 2017માં ભાજપને 46.8 ટકા અને કોંગ્રેસને 46.3 ટકા મત મળ્યા હતા. તેથી વિધાનસભાના 49 ધારાસભ્યોમાંથી 30 ધારાસભ્યો કોંગ્રેસના જીત્યા હતા. ભાજપે મ...

પરથી ભટોળ મજબૂત બન્યા બહુજન સમાજ પાક્ષ બનાસકાંઠામાંથી ખસી ગયો

બનાસકાંઠા લોકસભાના બહુજન સમાજ પાર્ટી-બીએસપીના તેજા નેથી રબારી નામના ઉમેદવાર છે. તેઓ ચુંટણી લડી રહ્યાં છે ત્યારે ઉમેદવારી બાજુ પર મૂકીને પક્ષપલટો કરીને યુદ્ધમાં હથિયાર હેઠા મુકી દીધા હતા. તેઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા અને કોંગ્રેસને જીતાડવા માટે તુરંત પ્રચાર પણ શરૂ કરી દીધો હતો. બનાસકાંઠા લોકસભા બેઠકમાં બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર તરીકે તેજાભાઇ નેથી...

મધ્યપ્રદેશના ગામ સાજનપુરની ચારેબાજું ગુજરાત છે

ગુજરાતની હદમાં આવેલા સાજનપુર ગામમાં 23 એપ્રિલ 2019માં લોકસભાની ચૂંટણીનું મતદાન નહીં થાય. તેની ચારેબાજુ ગુજરાતની જમીન છે. પણ આ ગામ છે મધ્ય પ્રદશમાં તેથી ત્યાં મધ્ય પ્રદેશમાં 19મીએ મતદાનના દિવસે મતદાન થશે. ભૌગોલિક રીતે સાજનપુર ગામ ભલે ગુજરાતનાં છોટાઉદેપુર જિલ્લાની હદમાં આવેલું છે, સાજનપુર ગામની ચારે બાજુ ગુજરાતનાં ગામો આવેલા છે, પરંતુ સાજનપુરની સ્થતિ...

ભાજપના 5 અને કોંગ્રેસના 3 પ્લેન અને હેલિકોપ્ટર ભાડે લીધા

ભાજપ દ્વારા લોકસભાના પ્રચાર માટે ગુજરાતમાં 3 પ્લેન અને 2 હેલિકોપ્ટર ભાડે રાખ્યા છે. કોંગ્રેસે 2 હેલિકોપ્ટર અને 1 એરક્રાફ્ટ વીમાન ભાડે રાખ્યા છે. જે ખાનગી કંપનીના છે અને તેનું ભાડુ ચોપરનું કલાકનું ભાડું રૂ.3.48 લાખ સુધી, એરક્રાફ્ટનું રૂ.5.24 લાખ સુધી ચૂકવવામાં આવે છે. ભાજપ અને કોંગ્રેસના સ્ટાર પ્રચારકો દિવસમાં 3થી 5 સભાઓ ભરી રહ્યા છે. ભાજપમાં વિજય ર...

ગરીબ એટલે દલિત અને મોદી એટલે પલીત – જીજ્ઞેશ

વડગામના અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ કહ્યું હતું કે, 2019ની ચૂંટણી દેશમાં મનુવાદી અને ફાસીવાદી તાકાતો સામેની આ લડાઈ છે. ગરીબ એટલે દલિત અને મોદી એટલે પલીત જેવા શબ્દો ઉચારતા તાલુકામાં વિવાદ ઉભો થયો હતો જ્યારે મીડિયાને આડે હાથ લઈ બિકાઉ કહ્યા હતા. આમ તેઓ ઉમેદવારના સમર્થનમાં વડગામની સભામાં મેવાણી ભાષાની મર્યાદા ચુક્યા હતા. પાટણ બેઠકના કોંગ્રેસના ઉમ...

રાફેલ કૌભાંડની CBIમાં ફરિયાદ – ભાગ 7

4 ઓક્ટોબર 2018ના રોજ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન યશવંત સિંહા અને અરુણ શૌરીએ પોતાના વકીલ પ્રશાંત ભૂષણ સાથે મળીને રાફલે સોદા અંગેની વિગતવાર ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ ભારતની અગ્રણી પોલીસ તપાસ એજન્સી (સીબીઆઈ)ના તત્કાલીન નિયામક આલોક વર્માને સોંપવામાં આવી હતી. ફરિયાદ કરનારાઓએ વડા પ્રધાન મોદી અને ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન પર્રિકર સહિત રાફેલના સોદામાં સામે...

ભાજપના મહામંત્રી કે સી પટેલને ભાગી જવું પડ્યું

ભાજપના મહામંત્રી કે સી પટેલની પાછળ ગામ લોકો દોડ્યા હતા અને તેથી તેમણે ત્યાંથી ભાગી જવું પડ્યું હતું. સમગ્ર ઉત્તર ગુજરાતમાં કે સી પટેલનો ભારે વિરોધ થઈ રહ્યો છે. તેઓ જ્યારથી આશા પટેલનું પક્ષાંતર કરાવીને કોંગ્રેસથી ભાજપમાં લાવ્યા છે ત્યારથી તેઓ રોષનો ભોગ બની રહ્યા છે. પાટણમાં ભાજપના હોદ્દેદારોએ ગામ લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો, નેતાઓના આગમન સાથે ...

અલ્પેશ ન ઘાટનો ન ઘરનો, ભાજપે ન લીધો અને કોંગ્રેસમાં ન રહ્યો

ભાજપની જાદુઈ આંગળીથી નાચતા અલ્પેશ ઠાકોર  ન તો ભાજપે સ્વિકાર્યો કે ન તો કોંગ્રેસે સ્વિકાર કર્યો. કોંગ્રેસે ઘસીને કહી દીધું કે અલ્પેશે જે દિવસે પક્ષમાંથી રાજીનામું આપી દીધું તે જ દિવસથી કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સ્વિકારી લીધું હતું. ધારાસભ્ય પદેથી હટાવવા માટે કોંગ્રેસે માસ્ટર પ્લાન ઘડી નાખ્યો છે. કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવેએ જાહેરાત કરી હતી ક...

મોદીની ભ્રામક યોજનાઓ ગુજરાતમાં કામ ન કરી શકી, હવે શું – સુદકેવ પ...

સુકદેવ પટેલ ભાજપ સાથે સહમત ન હોય (અને કોંગ્રેસને સ્વીકારતા ન હોય) તેવા મતદારો ૨૩મી મે'ના ચૂંટણી પરિણામો આવ્યા પછી ગુજરાતના રાજ(લોક)કારણમાં શું કરી શકે ?? વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી સાંસદ આદર્શ ગામ યોજનામાં તેમના પોતાના જ દત્તક લીધેલા ગામ જયાપુર (વારાણસી)ની હાલત આ વીડિયોમાં જાણવા મળે છે. છેલ્લા પાંચ વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ...

હાર્દિક અને જીજ્ઞેશ દેશના નેતા બન્યા, અલ્પેશ ઠાકોર હીરોથી ઝીરો બન્યા

ગુજરાતની યુવાન ત્રિપુટી માટે ફરી એક વખત રાજકીય તુલના કરવી પડે તેવી સ્થિતી ઊભી થઈ છે. જેમાં હાલમાં ઊભી થયેલી રાજકીય અને સામાજિક સ્થિતીમાં જીજ્ઞેશ મેવાળીને પ્રથમ ગુણ મળી શકે તેમ છે. બીજા નંબર પર હાર્દિક પટેલને મૂકી શકાય તેમ છે. જે દેશની 50 બેઠકો પર ભાજપને હરાવવા માટે પ્રચાર કરી રહ્યા છે. ત્રીજા નંબર પર નાપાસ જાહેર થયેલા અલ્પેશ ઠાકોર આવે છે. જે કોંગ્ર...

વિશ્વગુરૂ બનવાના હતા અને ચોકાદાર બની ગયા, સિદ્ધુએ ખેડામાં કહ્યું

કોંગ્રેસના સ્ટાર પ્રચારક નવજોતસિંહ સિદ્ધુએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહને પછાડવા માટે ગુજરાતમાં અડીંગો જમાવી દીધો છે. વટામણ ખેડાના કોંગ્રેસના ઉમેદવાર બિમલ શાહનો પ્રચાર કરતા એક સભાને તેમણે સંબોધન કર્યું હતું. સભાને સંબોધતી વખતે નવજોતસિંહ સિદ્ધુએ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. 'રાહુલ ગાંધી...

પ્રજા કંગળ બની ભાજપના સાંસદો બે ગણા સમૃદ્ધ થયા

રૂ.40 કરોડની સંપત્તિ 14 સાંસદોની 2014માં હતી. જે વધીને 2019માં રૂ.98 કરોડ થઈ ગણાશે. પાંચ વર્ષમાં 58 કરોડની સંપત્તિ વધી છે. જે લગભગ 150 ટકા વધી હોવાનું જણાય છે. પ્રજા મોંઘવારી, ગરીબી, ઓછા ભાવ, દુષ્કાળ, ઓછા પગાર, બેકારી, કૃષિમાં નીચા ભાવથી પીડાઈ રહી છે ત્યારે પ્રજાએ જેમને ચૂંટીને મોકલ્યા છે. તે ભાજપના સાંસદો સમૃદ્ધ બન્યા છે. ભાજપના 16 સાંસદોની કુલ...

રૂપાલાની સભામાં પૈસા આપતાં પકડાયાલા સામે પોલીસ ફરિયાદ

પાટણ લોકસભા બેઠકના કાંકરેજ વિધાનસભા મતવિસ્તારના તાણા ગામે ભારતીય જનતા પક્ષનો ખેસ પહેરી બાઈક સવારોને પૈસા વહેંચવા બાબતે તાલુકા પંચાયત પ્રતિનિધિ હંસપુરી ભેમપુરી ગૌસ્વામી સામે થરા પોલીસ મથકમાં આચારસંહિતા ભંગનો ગુનો નોંધવામાં  આવ્યો છે. 9 એપ્રિલ 2019માં ભાજપના નેતા અને કેન્દ્રના કૃષિ રાજ્ય પ્રધાન પુરૂષોત્તમ રૂપાલાની જાહેરસભા પછી તાલુકા પંચાયત ડેલીગે...

ચૂંટણી પંચની વાસ્તવીકતા મુકવી એ મારી ફરજ અને મારો ધર્મ છે

એન્કર - સુજલ દવે ગીતામાં કુષ્ણએ કહ્યું છે "પરીવર્તન સંસારનો નિયમ છે.. " આ હવે સરળતાથી સમજી શકાય તેવા ઉદાહરણ દેશમાં છે. દેશમાં અત્યારે ચુંટણી યોજાવા જઈ રહી છે.સ્વભાવિક હોય કે દેશમાં આચારસંહીતતા લાગેલી હોય.આચરસંહીતતા એટલેકે સરકાર કોઈ પોતાની યોજના જાહેર ન કરી શકે,કોઈ ઉદ્દઘાટન ન કરી શકાય.મતદાતાઓને ડરાવી ન શકાય,લોભાવી ન શકાય.આ તમામ બાબતનો ચુસ્તપણ પા...