Thursday, August 13, 2026

હાર્દિક પટેલ ચૂંટણી ન લડી શકે તેથી 20 ગુના નોંધ્યા

હાર્દિક પટેલ વિરુદ્ધ રાજદ્રોહના ગુના સહિત 20 ગુના નોંધી દેતાં અને 27 જેટલી FRI નોંધાયેલી છે. આ કારણે તેને લોકસભા ચૂંટણી લડવાની પરવાનગી ન મળે તે માટે ભાજપની કિન્નાખોર સરકાર પ્રયાસ કરી રહી છે. હાર્દિક પટેલે સરકાર સામે આક્ષેપો કર્યા છે કે, 28 માર્ચથી ઉમેદવારના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઇ જશે. ત્યારે સરકાર દરેક વખતે આ કેસમાં મુદ્દતો માગી રહી છે. જ...

પૂર્વ ધારાસભ્ય શામજી ચૌહાણને ટિકિટ ન મળતા કોંગ્રેસ છોડી

ચોટીલાના પૂર્વ ધારાસભ્યનું 1200 કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસમાંથી રાજીનામું કોંગ્રેસ દ્વારા સુરેન્દ્રનગર લોકસભાની બેઠક ભારતી ઋત્વિજ મકવાણાને ટીકીટ આપતા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શામજી ચૌહાણ તેમના સમર્થકોની એક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં શામજી ચૌહાણે પોતાના 1200 કાર્યકર્તાઓ અને સમર્થકો સાથે કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. સાથે સાથે ક...

રાજપુત વચન આપે પછી તે ફરતો નથી પણ ભાજપ ફરી જાય 

પરંપરાગત રીતે કારડિયા રાજપૂત ભાજપને વોટ આપતા રહ્યા છે. ભાવનગર અને જુનાગઢ લોકસભા બેઠકોમાં આ સમુદાયો નિર્ણાયક સાબિત થઇ શકે છે. ભાજપે કારડીયા રાજપુતોને વચનો આપેલા તે પૂરા થયા નછી. 2017મા રાજપુત નેતા દાનસંગ મોરી સામે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના ઈશારે થયેલા ખોટા પોલીસ કેસ પાછા ખેંચવાની ભાજપ સરકારે ખાતરી આપી હતી. કારણ વિધાનસભાની ચૂંટણી સામે હતી. હ...

રાજકોટમાં મોહન કુંડારીયા સામે ભાજપના સોમાણીનો વિરોધ

ગુજરાતમાં લોકસભામાં રાજકોટમાંથી ભાજપના મોહન કુંડારિયાને ટિકિટ આપવામાં આવતા ભાજપના નેતા જીતુ સોમાણીએ પક્ષ સામે બળવો પોકાર્યો છે. ભાજપ દ્વારા મોહન કુંડારિયાને ટિકિટ આપવાની જાહેરાત થતાની સાથે જ જીતુ સોમાણીએ વાંકાનેરના ભાજપના કાર્યકર્તાઓનું સ્નેહમિલન બોલાવ્યું હતું. સ્નેહમિલનમાં ભાજપના કાર્યકર્તાઓના મંતવ્યો લઈને જીતુ સોમાણીએ ભાજપ સાથે છેડો ફાડીને પો...

26 લોકસભા અને 5 વિધાનસભામાં પ્રથમ દિવસે કોઈ ઉમેદવારે ઉમેદવારી ન કરી

ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ અનુસાર રાજયની લોકસભાની તમામ ૨૬ બેઠકોની સામાન્ય ચૂંટણીઓ માટેનું તથા ઉંઝા, ધ્રાંગધ્રા, જામનગર ગ્રામ્ય, માણાવદર તથા તલાલા વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણીઓ માટેનું જાહેરનામું ૨૮ માર્ચ ૨૦૧૯ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવતા ચૂંટણી અધિકારીઓ પાસે ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થયેલી છે. નામાંકન સ્વીકારવાનું શ...

ગુજરાત ભાજપના ‘કમલમ’માં અબજો રૂપિયાની જુની ચલણી નોટ બદલવાન...

ગુજરાત ભાજપના 'કમલમ'માં ચલણી નોટ બદલવાના કૌભાંડનું સ્ટિંગ, સિબ્બલે વીડિયો જાહેર કર્યો રિપોર્ટરઃ કમાલ હૈ, કમાલ હૈ કાર્યકરઃ કમાલ નહીં કમલ હૈ કમલ હૈ અમદાવાદઃ નોટબંધી બાદ ગુજરાત ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ચલણી નોટ બદલવાનો દેશનો સૌથી મોટો વ્યવહાર થતો હોવાના એક સ્ટિંગ ઓપરેશનને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા કપિલ સિબ્બલે જાહેર કરીને દેશના સૌથી મોટા કૌ...

અમદાવાદમાં સી વિજીલ – એપથી ચૂંટણીની 40 ફરિયાદો મળી 

લોકસભા ચૂટણીને લઈ આચારસંહિતાના ભંગ માં કોઈપણ નાગરિક સરળતાથી ફરિયાદ કરી શકે તેવી સી વિજીલ - એપથી અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધી આવેલ 40 જેટલી ફરિયાદ પૈકી ૨૫ જેટલી ફરિયાદોનો અમદાવાદ જિલ્લા ચૂટણી અધિકારી દ્વારા નિયત સમયમાં નિકાલ કરવામાં આવ્યો છે. આ એપમાં આવેલ 40 માંથી 15 ફરિયાદો સુસંગત ન હતી. સી.વિજીલ એપમા આવતી ફરિયાદનો 100 કલાકમા નિકાલ કરવાની ચૂટણી ...

21 વિધાનસભામાં 100 વર્ષથી વધું ઉંમરના 719 મતદારો, ધંધુકામાં લોકો કેમ વ...

અમદાવાદ જિલ્લામાં 100થી વધુ ઉંમરના 719 મતદારોમાંથી સૌથી વધુ ધંધુકામાં 88 તથા સૌથી ઓછા અમરાઈવાડીમાં 07 છે. અમદાવાદ શહેર-જિલ્લામાં 21 વિધાનસભા વિસ્તાર આવેલા છે. અમદાવાદના મણીનગરમાં રહેતા લીલાબેન પટેલની ઉંમર ભલે ૧૦૧ વર્ષ છેઉંમરની સદી વટાવી ચુકેલા લીલાબેન પટેલ આમ તો પથારીવશ થઈ ગયા છે, પરંતુ હજી એમનો જુસ્સો હજી પણ અકબંધ રહ્યો છે. અનેક ચુંટણીઓ તેમણે ...

કોંગ્રેસના ધારાસભ્યોને બેંગલુરું લઈ જવા રૂ.10 લાખ અહેમદ પટેલે આપ્યા હત...

રાજયસભાની ગુજરાતમાં ચૂંટણી થઈ તેમાં એહમદ પટેલની જીતને પડકારનો એક ગુનો વડી અદાલતમાં ચાલી રહ્યો છે. જેમાં એક હકીકત બહાર આવી છે કે, કોંગ્રેસના 43 ધારાસભ્યોને અમદાવાદથી બેંગ્લુરુ વિમાનમાં લઈ જવાયા હતા. કારણ કે ભાજપ દ્વારા ધારાસભ્યોની ખરીદી શરૂ કરવામાં આવી હતી. આ ટિકિટનું આરક્ષણ ટ્રાવેલ એજન્ટ ઉત્સવ ઠક્કરે કર્યું હતું. જેના નાણાં અહેમદ પટેલે કોંગ્રેસ તરફ...

મધ્ય ગુજરાત કોંગ્રેસ માટે આસાન બની ગયું

મધ્યગુજરાતની લોસભાની 5 બેઠકોમાંથી 4 બેઠકો કોંગ્રેસ માટે આસાન બની જતાં તે બેઠકો ભાજપ માટે પડકારૂપ છે. જેમાં વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને ભરૂચનો સમાવેશ થાય છે. કોંગ્રેસ માટે વડોદરા બેઠક જીતવી કપરી છે. જે ભાજપનો ગઢ રહ્યો છે. પંચમહાલ, ભરૂચ, દાહોદ અને છોટાઉદેપુરની બેઠક મોદી માટે પડકાર રૂપ રહેશે. કેન્દ્ર અને ગુજરાત સરકારની નિષ્ફળતા અને એન્ટિ...

EVM મશીન રાજકીય પક્ષોને બતાવવામાં આવ્યા

અમદાવાદ જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ. વિક્રાંત પાંડેએ વિધાનસભા મતવિસ્તાર મુજબ ઇ.વી.એમ. મશીનોની ફાળવણી કરી રવાના કરાવ્યા હતા. ગઇકાલે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે પ્રથમ રેન્ડમાઇઝેશન બાદ ચૂંટણી પ્રક્રિયાની આગળની પ્રક્રિયા માટે ઇ.વી.એમ. મશીનોને વિધાનસભા મતવિસ્તાર મુજબ રવાના કરવામાં આવ્યા હતા. જે મતવિસ્તાર માટે ઇ.વી.એમ. ઉપયોગમાં લેવાન...

નરેન્દ્ર મોદીના નિર્ણયને પડકારતા જયેશ રાદડિયા

પોરબંદર બેઠક પરથી ભાજપમાં રાદડિયા પરિવારને જ ટિકિટ મળવી જોઈએ એવી માંગ સાથે વિરોધ શરૂ થયો છે. રાદડિયાના શહેર ધોરાજીમાં વિઠ્ઠલ રાદડિયાને કે તેમના પરિવારને ટિકિટ આપવા માટે તેમના સમર્થકો દ્વારા પોસ્ટર લાગ્યા છે. જેમાં સૂત્ર છે, કે રાદડિયાને ટિકિટ નઈ તો ભાજપને મત નઇ. હાલ પોરબંદરમાં પોસ્ટર યુદ્ધ શરૂ થઈ ગયું છે. પોરબંદર લોકસભા બેઠકમાં આવતા વિસ્તારોમાં ...

ભાજપે 5 ઉમેદવારો બદલવાના કારણો શું છે ?

ભારતીય જનતા પાર્ટીએ ગાંધીનગર, બનાસકાંઠા, પોરબંદર, સુરેન્દ્રનગર અને પંચમહાલ બેઠક પરના સાંસદોની ટિકિટ કેમ કાપી તેના કેટલાંક કારણો આ રહ્યાં. તમામ પર નવા રાજકીય લોકોને ઉમેદવાર બનાવ્યા છે. બનાસકાંઠાથી પરબત ભાઇ પટેલ, પોરબંદરથી રમેશ ધડુક, પંચમહાલથી રતનસિંહ ઉમેદવાર જાહેર કર્યા છે. પહેલા હરિભાઇ ચૌધરી, વિટ્ઠલ રાદડિયા, પ્રભાતસિંહ પ્રતાપસિંહ ચૌહાણ સાંસદ હતાં. ...

સુરેન્દ્રનગરના ભાજપના ડોક્ટ ઉમેદવાર કેમ પસંદ થયા

લોકસભા 2019ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ સુરેન્દ્રનગર બેઠકના ઉમેદવાર તરીકે ડોકટર મહેન્દ્ર મુજપરાને જાહેર કર્યા છે. ભાજપે તેમને કેમ પસંદ કર્યા છે તે અંગે અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. તેમનું જન્મસ્થળ સુરેન્દ્રનગર છે. સંઘર્ષ કર્યા બાદ ગરીબીમાંથી આગળ આવીને તેઓ સમૃદ્ધ બન્યા છે. તેઓ સુરેન્દ્રનગરમાં હ્રદય રોગના નિષ્ણાંત તબિબ છે. ડોકટર બન્યા બાદ તેઓ ભા...

રાજકોટ કોનો કોટ, ભાજપ કે કોંગ્રેસનો ?

1989થી ભાજપનો ગઢ ગણાતી રાજકોટ લોકસભામાં 2004 અને 2009માં ભાજપ હાર્યો હતો. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના  મત વિસ્તારમાં 2014માં મોહન કુંડારિયા ચૂંટાયા હતા તેમને ફરીથી ટિકિટ આપવામાં આવી છે. નવા ઉમેદવારમાં આંતરિક જૂથવાદનો ભય અને સ્થાનિક નેતાગીરીમાં સર્વસંમત તરીકેની છાપના કારણે તેમને ટિકિટ અપાઈ છે. કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાના નામ ચર્ચામાં છે. કુંવરજી...