અડવાણીને કાપી અમિત શાહ, બધાને કેમ ટિકિટ આપી
ગુજરાતની 26 બેઠકો માટે ભાજપે 16 ઉમેદવારો જાહેર કર્યાં છે. જેમાં ઉમેદવારો પસંદ કરવાની ભાજપે કરેલી કવાયત ક્યાંય દેખાતી નથી. અમિત શાહનું નામ ક્યાંય ન હતું અને એકાએક જાહેર કરી દેવામાં આવ્યું છે. બે ઉમેદવારોને ફરીથી ટિકિટ આપવામાં આવી નથી. જ્યારે મોટા ભાગનાને ફરીથી ટિકિટ આપવામાં આવી છે. ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની ટિકિટ કાપીને તેમને સ્થાને ભાજપન...
કચ્છની સરહદે ચીનનું લશ્કર કોરીડોરમાં ગોઠવી દેવાયું
ગુજરાતના કચ્છની પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાન દ્વારા ચીનનું લશ્કર ખડકી મૂકી દેવામાં આવ્યું છે. ગુજરાતથી 90 કિલોમીટર દૂર સામે પાર પાકિસ્તાનમાં ચીને તેના લશ્કરી જવાનો તૈનાત કર્યાં છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓના અહેવાલો મુજબ ચીને સિંધ પ્રાંતના થરપારકર જિલ્લામાં થાર વિસ્તારમાં આવેલી કોલસાની ખાણની સુરક્ષા માટે પીપલ્સ લીબરેશન આર્મીના જવ...
આનંદીબેન પટેલની પુત્રી અનારના જમીન કૌભાંડમાં ચોકીદારોએ કોઈ પગલાં ન લીધ...
12 ઓગસ્ટ 2016માં ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલની પુત્રી અને સમાજ સેવક અનાર પટેલનું ગીર જંગલની જમીનું કૌભાંડ અને ભ્રષ્ટાચારના કેસની વિગતો વિજય રૂપાણી સરકારે માંગી હતી. તેના આધારે આગળ શું કરવું તેનો નિર્ણય લેવાશે એવું મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જાહેર કર્યું હતું. અનાર પટેલને ગીર અભ્યારણ્યને અડીને 400 એકર જમીન ફાળવવામાં આવી હતી. મોટું જમીન ક...
20 હજાર કરોડની સૌની યોજના છતાં બંધોમાં 17% પાણી, મત મળ્યા, પાણી નહીં
ભાજપને સૌની યોજનાથી રાજકીય ફાયદો મળ્યો પણ લોકોને પાણી ન મળ્યું નર્મદા કંટ્રોલ ઓથોરિટીએ કેન્દ્રીય જલ આયોગને 22 માર્ચ 2017માં લખેલો પત્ર જાહેર થયો છે જેમાં રીતે કહેવાયું છે કે, સૌની યોજનામાં જે પાણી વાપરવાનું છે તે ચોમાસામાં બંધમાંથી પાણી વહી જાય છે તે જ વાપરવાનું છે. નહીં કે સિંચાઈ માટે 9 મીલીયન એકર ફીટ પાણી માંથી. તેમ છતાં રૂપાણી સરકારે ખેડૂતો સ...
અમિત શાહ ગાંધીનગરના ઉમેદવાર જાહેર
ભાજપની લોકસભાની ચૂંટણીની પ્રથમ યાદી જાહેર થઈ છે. જેમાં ગાંધીનગર - અમદાવાદની બેઠક પર ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ ચૂંટણી લડશે. વારાણસી પરથી નરેન્દ્ર મોદી ચૂંટણી લડશે.
જામનગર વિધાનસભા પેટા ચૂંટણીમાં 35 દાવેદારો
જામનગર ગ્રામ્ય 77 વિધાનસભા વિસ્તારના આગામી લોકસભાની ચુંટણી સાથે જ વિધાનસભાની બેઠક માટે પેટા ચુંટણી યોજાવા જઈ રહી છે ત્યારે આજે કોંગ્રેસ પાર્ટી દ્વારા સંભવિત ઉમેદવારોની યાદી તૈયાર કરવા માટે સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં 35થી વધુ દાવેદારો ઉપસ્થિત રહેતા નિરીક્ષકો પણ મુંઝવણમાં મુકાયા હતા. કોંગી નિરીક્ષકોએ સેન્સની પ્રક્રિયાઓ પૂર્ણ કરી લઈ ...
મોંઘવારી વધી પણ ચૂંટણી પંચે ભાવ ઘટાડી દીધા
લોકસભા ચૂંટણીમાં ઉમેદવારો માટે મંડપ, માઈક, વીડિયો, સ્ટેજ, ખુરશી સહિતની 14 વસ્તુ માટે સૌરાષ્ટ્રમાં અગાઉ નકકી કરવામાં આવેલ વસ્તુઓના ભાવમાં 50 ટકાનો કાપ ઝીંકવામાં આવ્યો છે.
ચા, નાસ્તો, પાણી, કોફી સહિતની ખાણીપીણીના હજુ સુધી કોઈ ભાવ નકકી કરવામાં આવ્યા નથી. ચૂંટણીમાં ઊભા રહેલા ઉમેદવારોને પ્રચાર પર ખર્ચ કરવા માટે ચૂંટણી પંચે રૂ.70 લાખની મર્યાદા નક્કી કરી...
ગુજરાતમાં 40 હજાર ઘાતક હથિયારો જપ્ત
– 56890 પરવાનેદાર હથિયાર પૈકી 39915 જપ્ત – રાજ્યમાં આચારસંહિતા ભંગની 223 ફરિયાદ નોંધાઈ
– 99 હજાર બેનરો વહીવટીતંત્ર દ્રારા હટાવાયા
– 142 ફરીયાદની તપાસ, 22 અન્ય ફરિયાદનો નિકાલ
– 25 માર્ચ સુધી નવા મતદાર નોંધણી કરાવી શકશે
– સ્ટાર પ્રચારક વ્યક્તિગત ઉપયોગ માટે રૂ.1 લાખ સુધી લઈ જઈ શકશે
– 563 ફ્લાઈંગ સ્ક્વોડ, 378 વીડિયો સર્વેલન્સ ટીમ
– 207 વિડીયો ...
હાર્દિકની જાદૂયી અસર, રાજકારણમાં જઇશું તો ભાવ પૂછાશે – નરેશ પટેલ...
હાર્દિક પટેલ રાજકારણમાં જોડાયા બાદ ખોડલધામના નરેશ પટેલે કહ્યું હતું કે, 'આપણામાંથી રાજકારણમાં કોઇ આવે તો જ આપણા સમાજનો કોઇ ભાવ પૂછ્શે.' નરેશ પટેલની રક્તતુલાના કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું હતું. 'રાજકારણ વગર સમાજની પ્રગતિ શકય નથી. રાજકારણ વગર આપણી પ્રગતિ પણ નથી. કોઈપણ ક્ષેત્રમાં રાજકારણ જરૂરી છે. એટલે હું યુવા સમિતિને વિનંતી કરૂ છું કે જે સક્ષમ હોય...
વસતીના 10 ટકા જ હીજડા મતદાર કેમ ?
લોકસભાની ચૂંટણીમાં આ વખતે 1054 હીજડા મતદાર તરીકે નોંધાયા છે. 2011ની વસતી ગણતરી મુજબ ગુજરાતમાં વ્યંડળની વસતી 11544 છે. પણ મતદાર તરીકે તો 10 ટકા પણ નોંધાયા નથી. 2012થી ચૂંટણી પંચે હીજડાને અગલ મતદાર નોંધણી કરવાનું શરૂં કર્યું હતું. પહેતા તે લોકોને પુરૂષ અથના મહિલામાંથી કોઇ એક વિકલ્પ તેમને પસંદ કરવાનો રહેતો હતો. 4.47 કરોડ મતદાતામાંથી પુરૂષોની સંખ્યા...
કોંગ્રેસે 11 નામો નક્કી કર્યાં ભાજપના ઠેકાણા નથી
ગુજરાતમાં લોકસભાની છ બેઠકોના ઉમેદવારોના નામોની કોંગ્રેસની સેન્ટ્રલ ઈલેક્શન કમિટીએ મંજૂરી આપી છે. તેની સામે ભાજપે હજુ સુધી કોઈ નામો નક્કી કર્યા નથી. આ વખતે કોંગ્રેસ આગળ નિકળી ગઈ છે. ભાજપમાં આંતરિક ટખા મોટા પ્રમાણમાં છે. ગાંધીનગર - સી.જે. ચાવડા, બારડોલી - તુષાર ચૌધરી, નવસારી - ધર્મેશ પટેલ, કચ્છ - નરેશ મહેશ્વરી પંચમહાલ - વી.કે. ખાંટ
...
જો કોંગ્રેસ આટલી ટિકિટો આપે તો ભાજપ 50 ટકા બેઠક હારી જાય
ગુજરાતમાં 2017ની વિધાનસભા ચૂંટણી પછી ભાજપની વિજય રૂપાણીની સરકાર બની પછી પ્રજાને ગમે તેવા કામ કર્યા નથી. ગ્રામ્ય કક્ષાએ ભાજપથી મોટાપાયે લોકો નારાજ છે, સૌરાષ્ટ્રમાં ભાજપનો સફાયો થઇ જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. કોંગ્રેસ ધારે તો 13 બેઠકો જીતી શકે તેમ છે. પણ સોલંકી યુગથી ચાલી આવતી જ્ઞાતિ વાદી વંશ પ્રથા અને પૈસા પ્રથા તથા ભાજપ સાથેના કોંગ્રેસના ટોચના ...
ચિરાગની હત્યા ભાજપના સાંસદે કરાવી હોવાનો આરોપ
શહેરના એક ખાનગી ન્યુઝ ટીવી ચેનલના કોપી એડિટર ચિરાગે પટેલનું રહસ્યમય મોત થયું તે અંગે તેમના કુટુંબ દ્વારા ઘટસ્ફોટ કરાયો છે કે, ચિરાગે બે સાંસદનું લોકલ એરિયા ડેવલોપમેન્ટ સ્કીમ હેઠળ ભંડોળ ક્યાં ક્યાં વપરાયું તેની આરટીઆઇમાં માહિતી માગી હતી. તેની હત્યા કોઇ સાંસદે કરાવી છે. બીજી બાજુ પોલીસનું કહેવું છે કે, તેણે આપઘાત કર્યો હોવાની 70 ટકા શક્યતા છે. પોલ...
દાહોદમાં 53 ટકા આદિવાસી યુવાનો પરિવર્તન લાવશે
દાહોદ લોકસભા બેઠક ઉપર આદિવાસી મતદાતાઓએ 1999માં પહેલીવાર ભાજપ જીતી હતી જ્યારે સાંસદ તરીકે બાબુ કટારા વિજેતા બન્યા હતા. ફરી 2004ની ટૂંટણીમાં ચૂંટાઇ આવ્યા હતા. 2009માં કોંગ્રેસના પ્રભા તાવિયાડની જીત થઈ અને 2014માં ભાજપ ફરી મેદાન મારી ગયો હતો, જસવંતસિંહ ભાભોર ચૂંટાયા હતા. 2017માં દાહોદ લોકસભાની બેઠક પરની વિધાનસભાની 7 બેઠક પૈકી 3 કોંગ્રેસ અને 4 પર ભાજ...
ભાજપનો જ્ઞાતિવાદ સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત પહોંચ્યો
ભાજપ હવે ખૂલ્લીને જ્ઞાતિવાદ વકરાવી રહી છે. સૌરાષ્ટ્રમાં કોળી, રાજપૂત આહિર કાર્ડ અપનાવીને ઓબીસી મતો મેળવવા માટે ખૂલ્લીને જ્ઞાતિવાદ શરૂં કરીને કોંગ્રેસના નેતાઓને ભાજપમાં પક્ષાંતર નરેન્દ્ર મોદી અને અમિત શાહે કરાવ્યું હતું. હવે દક્ષિણ ગુજરાતમાં પણ કોળી સમાજને ભાજપ તરફી લાવવા માટે કોળી કાર્ડ ખેલવામાં આવી રહ્યું છે. સુરતના અડાજણ ખાતે સુરત-મુંબઈ કોળી પ...

English