Thursday, August 13, 2026

છોટાઉદેપુર બેઠક પર ભાજપ સાંસદ રાઠવાનો વિરોધ, જૈન મુનિએ ટિકિટ માગી

છોટાઉદેપુર લોકસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત ચૂંટણીની પહેલાં કરી દેવામાં આવી છે. તેની સામે ભાજપમાં આંતરિક યુદ્ધ શરૂ થયું છે. ભાજપના 2 વખતથી ચૂંટાતાં રામસિંહ રાઠવાએ આદિવાસી વિસ્તારમાં વિકાસના કોઈ કામ કર્યા નથી. પોતાનું માદરે વતન કવાંટ તાલુકાના પિપલદી ગામ વિકાસથી વંચિત છે. પીવાનું પાણી પણ અહીં મળતું નથી. તેઓ કોંગ્રેસમાથી પક્ષાંતર કરીને ભા...

પરેશ ધાનાણી અને વિરજી ઠુમર સામે ગેરશિસ્ત આચરતા પૂર્વ ધારાસભ્ય વરૃ

ગુજરાતના કોંગ્રેસના અમરેલી જિલ્લાના સાવરકુંડલાની ખેત ઉત્પન્ન બજાર સમિતિની કચેરી ખાતે કોંગ્રેસના શાંતિ ન ઈચ્છતાં બનાખોરોની બેઠક મળી હતી. જેમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને ધારાસભ્ય વિરજી ઠુમ્મર સામે બળવાના સમીકરણ આકાર લઈ રહ્યાં છે. ખાતે સહકારી આગેવાન અને વિરજી ઠુમર તથા પરેશ ધાનાણી સામે ખૂલ્લામાં વિરોધ કરીને પક્ષમાં ગેરશિસ્ત આચરવા માટે જાણીતા દિપ...

ચૂંટણીમાં કોઈ પણ ચલચિત્રની મંજૂરી ન હોય તો આ એપ પર ફરિયાદ કરો

લોકસભાની ચૂંટણીમાં પ્રચારમાં કોઇ પણ પ્રકારનાં ચલચિત્રોનું (વિડીયો કેસેટ સહિત)નું પ્રસારણ કરવામાં આવે તે પહેલા સિનેમેટોગ્રાફ એકટ-1952ની જોગવાઈ મુજબનું સેન્‍સર બોર્ડનું સંબંધિત સત્તાધિકારીનું પ્રમાણપત્ર મેળવવું જરૂરી હોય છે. ચૂંટણીના પ્રચાર સંદર્ભે કોઈપણ કેબલ ઓપરેટરો દ્વારા કોઇ પણ પ્રકારનાં ચલચિત્રો પ્રદર્શિત કરવામાં આવે તે પહેલા સેન્‍સર બોર્ડનું સંબ...

હું ચોકીદાર છું નહીં, ચોકીદાર ચોર છે, મોદી સરકારમાં રૂ.400 કરોડના ભ્રષ...

હું ચોદાકીદાર છું એવી ઝૂંબેશ ભાજપે શરૂ કરતાં ગુજરાતના રૂ.400 કરોડના કોંભાંડમાં પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં હતા એવા પ્રધાનોને અદાલતે ધરપકડ વોરંટ જાહેર કરતાં હું ચોકીદાર કેમ્પેઈનને ફટકો પડ્યો છે. લોકસભાની ચૂંટણીની ચૂંટણી પહેલા જ ભાજપાના સરકારના પ્રધાન પરસોત્તમ સોલંકીની રૂ.400 કરોડના ફીશરીઝ કૌભાંડમાં ખાસ લાંચ રૂશ્વત વિરોધી દળની અદાલ...

મોદી સામે અમદાવાદમાં ફરિયાદ નોંધાઈ

રાહુલ ગાંધીની સફળ પ્રચાર પદ્ધતિમાં ચોકીદાર ચોર અસરકારક થતાં ‘મૈં ભી ચોકીદાર’ કેમ્પેઇન ભાજપે શરૂ કર્યું છે. પીએમ મોદીએ ટ્વિટર પર એક વિડીયો પોસ્ટ કરતાં વિવાદ થયો છે. આચાર સંહિતા ભંગ થયો છે. અમદાવાદમાં આચારસંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી છે. ઇલેક્શન કમિશનને CVISIL એપ અંતર્ગત ફરિયાદ નોંધાવામાં આવી છે. વિડીયોમાં આર્મીનાં ડ્રેસ, ટેન્ક, વિસ્ફોટકોના દ્રશ્ય...

કોંગ્રેસના લોકસભાના ઉમેદવારોની સંભવિત યાદી

કોંગ્રેસની બાકી રહેલી 22 બેઠકોના નામની યાદી અમરેલી - પરેશ ધાનાણી, જેની ઠૂમ્મર, કોકીલા કાકડિયા, પ્રતાપ દૂધાત પોરબંદર -  લલીત વસોયા અને અર્જૂન મોઢવાડિયા મહેસાણા - જી એમ પટેલ, કીરીટ પટેલ અને કીર્તિસિંહ ઝાલા વલસાડ - કિશન પટેલ, જીતુ ચૌધરી અને અનંત પટેલ કચ્છ - નરેશ મહેશ્વરી, કોકીલા પરમાર અને નૌશાદ સોલંકી બનાસકાંઠા - ગોવા દેસાઈ, લાલજી દે...

અમરેલીમાં પરેશ ધાનાણીને લોકસભા લડાવાશે

અમરેલી લોકસભા બેઠક માટે કોંગ્રેસપક્ષ છેલ્‍લી ઘડીએ પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારશે. ભાજપ પાસેથી બેઠક ઝુંટવી લેવા માટે સર્વશ્રેષ્ઠ વિકલ્‍પ પરેશ ધાનાણી જ બની શકે તેમ છે. તેવું કાર્યકરથી લઈને હાઈકમાન્‍ડ પણ માની રહૃાું છે. માત્ર ર6 વર્ષની વયે વર્ષ 2002માં ભાજપનાં કદાવર નેતા પરશોતમ રૂપાલા, ભાજપનાં દિલીપ સંઘાણીને 2012માં,  ભાજપ બાવકુ ઉંઘાડને 2017માં વિધા...

રાહુલનું અસરકારક ચોકીદાર ચોર છે રહેતાં ભાજપ પહેલી વખત કોંગ્રેસની વ્યૂહ...

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચાર દરમિયાન ચૌકીદાર ચોર હૈનું સૂત્ર વહેતું કરી દીધું અને તે લોકપ્રિય થયું છે. પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ચૌકીદાર ચોર હૈ સૂત્ર ખાસ્સુ ગાજ્યું હતું તો તેનો જવાબ આપવા માટે વડાપ્રધાન મોદી સહિત ભાજપના નેતાઓએ પોતાના ટવિટર હેન્ડલ પર ચૌકીદાર શબ્દને જોડી દીધો છે અને આ માટે સમગ્ર દેશમાં કેમ્પેઈન પણ કરવામાં આવી ર...

મોદી 7 લાખ મતથી વડોદરામાં જીતી વિક્રમ નોંધાવશે

લોકસભાની ચૂંટણીને લઇને એક તરફ સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે વડોદરામાં નિરીક્ષક તરીકે પહોંચેલા પંકજ દેસાઈનું મહત્ત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. પંકજ દેસાઈએ સંભાવનાઓ વ્યક્ત કરી છે કે, PM વડોદરાથી ચૂંટણી લડી શકે છે અને જો તેઓ વડોદરાથી ચૂંટણી લડશે તો 7 લાખ કરતા પણ વધુ વોટોથી તેઓ વિજયી બનશે. પંજક દેસાઈએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે...

ભાજપનો જાતિવાદ, સૈનિકોને પણ જાતિ પૂછી

લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે તમામ પક્ષો દ્વારા ચૂંટણી પ્રચારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે ગાંધીનગર મહાનગર ભાજપ દ્વારા ભાજપમાં જોડાવા ઈચ્છતા યુવાનો અને લોકો માટે એક ફોર્મ બહાર પાડવામાં આવ્યું છે. આ ફોર્મને લઇને હવે ભાજપ વિવાદોથી ઘેરાયું છે. આ ફોર્મમાં લખેલા એક વાક્યથી ભાજપ બેવડી નીતિનો ઉપયોગ કરી રહ્યી રહ્યું છે, તે સાબિત થાય...

વિધાનસભામાં મોદીની જ્યાં સભા થઈ તે 34 બેઠક ગુમાવી હતી, લોસકભામાં શું થ...

ભાજપની બે દિવસ પહેલા મળેલી બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી કે, બે લોકસભા બેઠક દીઠ PMની સભા કરાવવામાં આવે અથવા તો ત્રણ બેઠક દીઠ PMની સભા કરવામાં આવે. ત્યારે નિર્ણય લેવાયો હતો કે, ત્રણ લોકસભા બેઠક દીઠ એક રોડ-શો અને મહાસભા કરવામાં આવે તો વધારે ફાયદો મળી શકે છે. આ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ 6 સભા કરે તેવું પણ નક્કી કરવામાં આવ્યું છે. આમ ...

ધ્રાંગધ્રાથી ચૂંટણી લડવા ગીતા પટેલ કેમ તૈયાર થયા ?

હાર્દિક પટેલના સાથીદાર ગીતા પટેલે કહ્યું હતું કે, હાર્દિક પટેલ અને અમે બધા સાથે મળીને ગુજરાતની જનતા અને ગુજરાતની મહિલાઓનો અવાજ બનવાનો પ્રયત્ન કર્યો છે અને હાર્દિક પટેલ ઈચ્છતા હશે કે, ગીતા પટેલ જેવા મહિલા આગેવાન તેમની સાથે જોડાય અને લોકોનો અવાજ બનીને કામ કરે. હાર્દિક પટેલ ઈચ્છતા હશે તો હું ચોક્કસ સામે આવીશ અને ચૂંટણી લડીશ. ધ્રાંગધ્રાથી ચૂંટણી લડવ...

પાટલીબદલુઓને ટિકિટ આપવાની વાતથી ભાજપમાં ભડકો

ધારાસભ્યના પક્ષાંતર થતાં ભાજપમાં અસંતોષની જ્વાળા બહાર આવી છે. કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષપલટો કરનારા પૂર્વ ધારાસભ્યોને પેટા ચૂંટણીમાં ટિકિટ આપવાની વાત આવતાં તેમની સામે ભારે વિરોધ થઈ રહ્યો છે. પેટા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પક્ષ પલટું ઉમેદવારોને ટિકિટ આપવામાં આવશે. તેથી ત્રણ બેઠકોની પેટા ચૂંટણીમાં સ્કાયલેબની જેમ તૂટી આવેલાં હવાઈ ઉમેદવારોન...

ભાજપના ઉમેદવારો નક્કી કરવા બેઠક શરૂ, 306ની દાવેદારી, કોણ કપાશે ?

17, 18, અને 19 માર્ચ એમ 3 દિવસ  માટે લોકસભા ચૂંટણી સમિતિ બેઠક શરૂ થઈ છે. જેમાં લોકસભાના નિરીક્ષકો અને જિલ્લા સંકલન સમિતિ સહિત મુખ્ય અગ્રણીઓની હાજરીમાં ઉમેદવાર અંગે ચર્ચા શરૂ થઈ છે. ભાજપના એક નેતાએ જણાવ્યું હતું કે લગભગ 306 જેવા નેતાઓએ લોકસભાની ચૂંટણી લડવા માટે દાવેદારી કરી છે. પણ ટિકિટ નક્કી એવા ઉમેદવારો અંગે હવે જાહેરાત કરાશે. 14,15,16 માર્ચ 20...

ભાજપને ધમકી આપ્યા બાદ ચીરાગ પટેલ વિધાનસભાની ચૂંટણી લડશે ? પાસના નેતાઓન...

પાટીદાર અનામત આંદોલનમાં એક ડઝન યુવા નેતાઓ એવા હતા કે જેમની પાસે આંદોલન પૂરું થયા બાદ તેઓ રાજકારણમાં ગયા હોત તો તેઓ ધારાસભ્ય બની શકે એવી ક્ષમતા ધરાવતાં હતા. પણ તેમને ભાજપે લગભગ રાજકીય રીતે ખતમ કરી દીધા છે. તેમાં ચિરાગ પટેલ છેલ્લું ઉદાહરણ છે. તેઓ હવે ભાજપની નીતિઓથી પરેશાન છે અને પક્ષ છોડવા તૈયાર થયા છે. તેમનું રાજકીય ભવિષ્ય ભાજપમાં અંધકાર ભરેલું છે. ...