Friday, August 14, 2026

આવસાન પામેલા 6 પૂર્વ ધારાસભ્યોને શ્રદ્ધાંજલિ આપતી ગુજરાત વિધાનસભા

૧૪મી વિધાનસભાના ત્રીજા સત્રના પ્રથમ દિવસે શોકદર્શક ઉલ્લેખોમાં ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી સ્વ. મનોહરસિંહજી પ્રદ્યુમનસિંહજી જાડેજા અને વિધાનગૃહના પૂર્વ સભ્યો સ્વ.પ્રવિણસિંહજી ગંભીરસિંહજી ગોહિલ, સ્વ. જીતસિંહ સોમસિંહ પરમાર, સ્વ.પ્રેમજીભાઇ શિવાભાઇ વડલાણી, સ્વ. ભગવાનસિંહજી રાયસિંહજી ચૌહાણ અને સ્વ. જ્યંતીલાલ પરષોત્તમભાઇ ભાનુશાળીના અવસાન અંગે શોક વ્યકત કર...

ભાનુશાળીની હત્યાની પૂરી વિગતો, ભાજપના નેતાઓના સેક્સ વિડિયો કોની પાસે ?...

બળાત્કાર અને હત્યાની ભૂમિ કચ્છ ભાજપ માટે બળાત્કાર, સેક્સ કૌભાંડ અને હત્યાની ભૂમિ બની ગયો છે. ભાજપના ટોચના નેતાઓની અંગત સેક્સ લાઈફ કેટલીક જાણકારી જયંતી ભાનુશાળી પાસે હતી. આ હત્યા જેટલી સરળ દેખાય છે એટલી નથી. ચાર બળાત્કારના બનાવો અને તેની સાથે જોડાયેલી યુવતીઓ અને ભાજપના ટોચના રાજકીય નેતાઓની હિલચાલ સમજવી પડે તેમ છે. કચ્છના નલિયા બળાત્કાર કાંડ તથા બ...

લોકસભામાં ઉમેદવાર બનવાની વાત આવતાં જ અલ્પેશ ઠાકોરસામે વિરોધ

પાલનપુરમાં ઠાકોર સમાજની ચિંતન શિબિરમાં કોંગ્રેસના રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો ઠાકોર સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે, લોકસભાની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરને ઉભા રાખવાની તેમના સમર્થકોએ માંગ કરતા વિવાદ થયો હતો, આ વાત આવતા જ તેમના વિરોધી જૂથે હંગામો કર્યો હતો, અહીના ઠાકોર સમાજના લોકોનું કહેવું હતું કે બનાસકાંઠા જિલ્લા બહારના વ્યક્તિ આ શિબિરમાં જોડા...

જામજોધપુરમાં એક જામ ભાજપ કે નામ, ભાજપ વારંવાર કેમ હારે છે

ભાજપના પૂર્વ કૃષિ પ્રધાન ચીમન સાપરીયા અને હાલના કૃષિ પ્રધાન આર સી ફળદુના જિલ્લામાં તથા ભાજપના મહામંત્રી ભીખુ દલસાણીયાના જિલ્લાના જામજોધપુર કાયમ સળગતું રહે છે. હવે જામજોધપુરનું અંદાજ પત્ર મંજૂર ન થતાં તેની ગંભીર નોંધ ગાંધીનગરમાં ભાજપના નેતાઓએ લીધી છે. જામજોધપુરમાં શું બની રહ્યું છે તેની રજેરજની વિગતો એકઠી કરવામાં આવી છે. જામનગર જિલ્લાના જામજોધપુર...

પંચાયતોની મધ્યસત્ર ચૂંટણીમાં કોઈની સામે પલગાં ન ભરાયા

અઢી વર્ષનુ શાસન પૂર્ણ થતાં 20 જૂન 2018ના રોજ રાજ્યની ૩૧ જીલ્લા અને ૨૦૦ તાલુકા પંચાયતોમાં ફરી એક વાર પ્રમુખ સહિતના હોદ્દા માટે મધ્યસત્ર ચૂંટણી યોજાઇ હતી. ચૂંટાયેલા સભ્યો વચ્ચે મારામારી થઇ હતી. મહિલા સભ્યનુ વસ્ત્રાહરણ થયુ હતું. હોર્સટ્રેડિંગ થતાં કોંગ્રેસ શાસિત જીલ્લા પંચાયતોમાં એવી બાજી પલટાઇ હતીકે,સત્તા પરિવર્તન થયુ હતું. તેમ છતાં તેમાં આજ સુધી સરક...

ભાજપમાં બળવાખોરીથી 10 બેઠકો ગુમાવી, હવે કોંગ્રેસ તેનો લોકસભામાં ફાયદો ...

બળવો – દિલીપ પટેલ – ખાસ અહેવાલ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપમાંથી બળવો કરીને ઉમેદવાર બન્યા હોય તે બેઠક પર કોંગ્રેસને કેટલો ફાયદો થયો હતો અને હવે 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપના બળવાખોરો કેટલો લાભ અપાવી શકે તેમ છે. તે અંગે કોંગ્રેસના કેટલાંક નેતાઓએ એક અહેવાલ તૈયાર કર્યો છે. જેમાં એક તારણ એવું બહાર આવ્યું છે કે ભાજપમાં જ્યાં બળવો થયો હત...

ભાજપના મહામંત્રી કે સી પટેલ સામે સૂત્રોચ્ચાર, ઊઝાનું રાજરાણ કે APMCનું...

ઊંઝામાં ઊંધુ પડ્યું – દિલીપ પટેલ – ખાસ અહેવાલ ઊંઝામાં આશા પટેલને કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષપલટો કરાવનારા ભાજપના મહામંત્રી કે. સી. પટેલ સામે બળવો થયો છે. મહેસાણા જિલ્લા શક્તિ કેન્દ્રમાં ભાજપના કાર્યકરોએ કે. સી. પટેલ હાયહાયના નારા લગાવી બેઠકમાં કેસરીઓ ખેસ છોડીને બહાર નિકળી જવા લાગ્યા હતા. કે. સી. પટેલના વેવાઈ દિનેશ પટેલને ઊંઝામાં મહત્વ આપવામાં...

ભાજપ માટે નબળું પડેલું સૌરાષ્ટ્ર જીતવા મોદી રાજકોટથી ચૂંટણી લડે તેવા પ...

નરેન્દ્ર મોદીએ કેશુભાઈ પટેલને ઉથલાવી દીધા બાદ તેઓ પ્રથમ ચૂંટણી રાજકોટથી જ લડ્યા હતા. જ્યાં કેશુભાઈના ખાસ એવા વજુભાઈ વાળાની બેઠક ખાલી કરાવીને તેઓ પેટા ચૂંટણી લડીને મુખ્ય પ્રધાન તરીકે ચાલુ રહ્યાં હતા. હવે સૌરાષ્ટ્રમાં ભાજપનું પ્રભુત્વ ઘટી ગયું છે. 2017માં વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના ધારાસભ્યો વધુ ચૂંટાયા છે અને ભાજપના ઓછા તેની સીધી અ...

વલસાડ લોકસભા બેઠક જીતે તે સીકંદર

ગુજરાતની 26 બેઠકો પૈકી વલસાડ બેઠકનું દેશના રાજકારણમાં આગવું મહત્વ છે. આદિવાસી પ્રભુત્વ ધરાવતી વલસાડ  લોકસભા બેઠકમાં વલસાડ, ડાંગ અને નવસારીનો વાંસદા વિસ્તારનો સમાવેશ થાય છે. કેન્દ્રમાં સરકાર બનવતી તમામ પાર્ટી એ વલસાડ બેઠક અચૂક જીતવી પડે છે. જે વલસાડ જીતે તે સીકંદર બને છે. રાજકારણમાં અંધશ્રદ્ધા ભરપુર છે. પણ વલસાડમાં તો તથ્યો અને રેકર્ડ કહે છે કે, ...

આશા પટેલને ભાજપમાં લાવવામાં રૂ.200 કરોડના ભ્રષ્ટાચારનો આરોપ જવાબદાર ?

ઊંઝાના ભાજપના પૂર્વ ધારાસભ્ય નારણ પટેલે 10 જાન્યુઆરી 2019માં કેન્દ્રીય રેલ પ્રધાન પર રૂ.200 કરોડના ભ્રષ્ટાચારનો આરોપ મુક્યા બાદ તેમના સ્થાને નવી નેતાગીરી ઊભી કરવા માટે દિલ્હીથી નરેન્દ્ર મોદીએ નિર્ણય લઈને કોંગ્રેસના ધારાસભ્ય આશા પટેલને ભાજપમાં લેવા ઝડપ કરી હતી. આમ કેન્દ્રની ભાજપ સરકાર પર ભાજપના જ નેતાએ ભ્રષ્ટાચારના આરોપો મૂકતાં કોંગ્રેસમાંથી નેતાગાર...

નારણ લ્લુએ માથું ઉંચકી ટિકિટ લીધી તેથી તેમને ખતમ કરાયા

ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં ભાજપે તેના 50 ટકા ધારાસભ્યોને ટિકિટ ન આપવાનું કર્યુ હતું. જેમાં નબળી કામગીરી કરનારા ધારાસભ્યો, લોકપ્રિયતા ગુમાવી ચુકેલા ધારાસભ્યો અને વયોવૃધ્ધ ધારાસભ્યોનો સમાવેશ કરવાની નીતિ બનાવી હતી. તેમ છતાં આવા ધારાસભ્યોને ટિકિટ આપવી પડી હતી. તેમાં અડધા હાર્યા હતા. હવે પક્ષે એવા ધારાસભ્યોનું પ્રભુત્વ ઓછું કરવા માટે દરેક વિસ્તા...

કોંગ્રેસના બંધુઓનો ઠાકોર-ક્ષત્રિય વાદ ફરી એક વખત ચરમસિમાએ

જ્ઞાતિ વાદ – દિલીપ પટેલ – વિશ્લેષણ 1985માં માધવસિંહ સોલંકીએ જે રીતે ઠાકોર અને ક્ષત્રિયવાદ શરૂ કર્યો હતો. તેવો ફરી એક વખત ભરત સોલંકી અને અમિત ચાવડાના સમયમાં ઠાકોર બાદ પરાકાષ્ઠાએ પહોંચી જતાં કોંગ્રેસ માટે આફત શરૂ થઈ છે. 1985માં જે ભૂલ માઘવસિંહ સોલંકીએ કરી હતી તે ભૂલ તેમના વંશ દ્વારા ફરી એક વખત ગુજરાતમાં થઈ છે. ગુજરાતના લોકો હવે ભાજપને ઉખેડીને ફેંક...

ગુજરાતના હિજરતી લોકોએ આખા અમરવલ્લીને વિનાશથી બચાવી લીધો

1960માં મુંબઈ રાજ્યથી ગુજરાત અલગ થયું ત્‍યારે અમરેલીના ડો. જીવરાજ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્ય પ્રધાન બન્‍યા હતા. તેમણે થોડા વર્ષોમાં જ અમરેલીને જીલ્‍લાનો દરજજો મળ્‍યો હતો. તેમણે લોકોનું આરોગ્ય સુધરે તે માટે અમરેલીને હાલની સિવિલ હોસ્‍પિટલ મળી હતી. શિક્ષણ ક્ષેત્રે અમરેલી વિદ્યાસભા નીચે કોલેજો સાથે વિશાળ કેમ્‍પસ પણ સરકારે કરી આપ્યું હતું. અમરેલીનું એરપ...

કુંવરજીના હરીફ બોઘરાનો કાંટો કાઢી માર્ગ સાફ કરવા કાવાદાવા

જસદણના ભાજપના પ્રમુખ દિનેશ હિરપરાએ પૂર્વ ધારાસભ્ય ભરત બોઘરાને સસ્પેન્ડ કરવા પક્ષની બહાર જઈને સોશ્યલ મિડીયામાં જાહેર કર્યું છે. જસદણના પૂર્વ ધારાસભ્ય બોઘરાએ પાર્ટી વિરૂધ્ધ કેટલું અને કેવું કામ કર્યું છે તેનો આ એક પુરાવો જાહેર કર્યો હતો. આવા અનેક પુરાવા તેમની પાસે હોવાનું પણ જાહેર કરવામાં આવ્યું છે. રોજ એક પુરાવો રજૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ...

સાબરડેરીમાં ચૂંટાવા રાજકારણીઓ કેમ રસ લઈ રહ્યાં છે, શંકર ચૌધરી કેમ પછડા...

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 3.50 થી લાખથી પણ વધુ પશુપાલકોની આર્થિક રીતે જીવાદોરી સાબરડેરીના નિયમક મંડળની 16 બેઠકોની ચૂંટણી આગામી 22 ફેબ્રુઆરીએ યોજવામાં આવશે. 23 ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે. ચુંટણીમાં 110 ઉમેદવારીપત્રો ભરાયા છે.  ડેરીમાં સત્તા મેળવવા માટેની લાઈનમાં ધારાસભ્ય, ડેરીના પૂર્વ અને વર્તમાન અધ્યક્ષ તથા પૂર્વ ડીરેક્ટરોએ ઉમેદવારી નોધાવ...