Monday, August 17, 2026

ઉમેદવાર 10 હજારથી વધુ દાન કે દેવુ રોકડમાં નહીં લઈ શકે

ચૂંટણીમાં કેટલા પૈસા ખર્ચ કરવામાં આવી રહ્યા છે, એ જાણવાના ઈરાદાથી ઈલેક્શન કમિશને કેશ ટ્રાંઝેક્શનમાં વધુ કડકાઈથી વર્તવાનુ શરૂ કર્યુ છે. ઉમેદવાર પ્રચાર માટે રોજ 10 હજાર રૂપિયાથી વધુ કેશની લેવડ-દેવડ નહીં કરી શકશે. તેનાથી વધુ રકમની લેવડ-દેવડ માટે ઉમેદવારે અથવા પાર્ટીએ ક્રોસ ચેક, ડ્રાફ્ટ, NEFT અથવા RTGSનો ઉપયોગ કરવા માટે કહ્યુ છે. 5 રાજ્યોમાં યોજાનાર...

સંસ્કાર ધામના અનંત યુનિવર્સિટી સાથેના સોદા પર વ્યંગ કરતાં શંકરસિંહ

લેખક - રાજેશ ઠાકર શંકરસિંહજી વાઘેલાના સ્નેહમિલન કાર્યક્રમ ની સફળતાએ બાપુની રાજકીય અસરકારકતા પર પ્રશ્નચિન્હ મુકનારાઓ ને વિમાસણમાં મુકી દીધા.એકલપંડે હજારો ની જનમેદની એકત્ર કરી શકવા જેટલી લોકચાહના અને રાજકીય નફા-નુક્શાન ની પરવા કર્યા સિવાય બાપુની એક હાકલે હાજર થઈ જનાર સાથીઓ અને સમર્થકો જેવી મુડી કદાચ ગુજરાતના રાજકારણમાં શંકરસિંહજી સિવાય કોઈ રાજનેતા...

કોંગ્રેસ માટે રેકોર્ડ બ્રેક મતો નીકળવા જોઈએ, જસદણ ભાજપના નેતા

જસદણમાં કુંવરજીભાઈનો પ્રચાર કરી રહેલા ભાજપના જ એક નેતા અને આ બેઠક પર ધારાસભ્ય રહી ચુકેલા ભરત બોઘરાએ કુંવરજીભાઈની હાજરીમાં જાહેર મંચ પરથી ભાંગરો વાટતા કોંગ્રેસને રેકોર્ડબ્રેક મતો આપવાની વાત કહી નાંખી હતી. લોકોને સંબોધિત કરી રહેલ ભરત બોઘરાએ કુંવરજીભાઈની હાજરીમાં એક જાહેર મંચ પર કહી નાંખ્યું કે, “કુંવરજીભાઈ બાવળિયાને જીતાડવાના છે. જેવી રીતે મને જસદણન...

સૌરાબુદ્દીન હત્યામાં અમિત શાહની સંડોવણી છે, તપાસ અધિકારી

તુલસીરામ પ્રજાપતિ બનાવટી એન્કાઉન્ટર કેસના મુખ્ય તપાસઅધિકારી સંદીપ તામગડગેએ બુધવારે 21 નવેમ્બર 2018ના રોજ વિશેષ CBI અદાલત સમક્ષ આ કેસના 210મા સાક્ષી તરીકે નવ કલાક સુધી જુબાની રેકર્ડ પર લેવામાં આવી હતી. જેમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહ, આઈપીએસ અધિકારી ડી. જી. વણઝારા, દિનેશ એમ. એન. તેમજ રાજકુમાર પાન્ડિયન આ વિવાદાસ્પદ હત્યાના મુખ્ય ષડ્યંત્રકર્તા હતા. I...

બે વખત નાયબ મુખ્ય પ્રધાન રહેલા નીતિન પટેલની રાજકીય કારકિર્દી કેવી રહી

શ્રી નીતિનભાઈ પટેલનું જીવનચારિત્ર વ્યક્તિગત માહિતી શ્રી નીતિનભાઇ પટેલ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળે છે. તે ઉપરાંત રાજ્યના નાણાં, માર્ગ અને મકાન , પાટનગર યોજના, નર્મદા , કલ્પસર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ જેવા વિભાગના કેબિનેટમંત્રી તરીકેની જવાબદારી પણ તેઓશ્રી સંભાળે છે. નૈતિક સિદ્ધાંતો સાથે સ્વચ્છ પ્રતિભા ધરાવતા રાજકીય આગેવ...

ભાજપ કોંગ્રેસના ધારાસભ્યો 2017

વિધાનસભા ચૂંટણીનું પરિણામ હવે સ્પષ્ટ થઇ ગયું છે. ગુજરાત રાજ્યમાં ભાજપે ચૂંટણી પરિણામમાં શાનદાર જીત હાંસલ કરી લીધી છે. વિધાનસભાની 182 બેઠકોમાં ભાજપે 99, કોંગ્રેસે 80 અને અન્યએ 3 સીટો હાંસલ કરી લીધી છે. 14મી વિધાનસભા રચવા માટે ગુજરાતની જનતાએ ભાજપને સળંગ છઠ્ઠી વખત બહુમતીથી જનાદેશ આપી દીધો છે. જનાદેશ-2017 મુજબ રાજ્યમાં ભાજપે 99 બેઠક પર જીત મેળવી છે ...

2017ની વિધાનસભાની ચૂંઠણીના ભાજપ કોંગ્રેસની યાદી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ અને BJPની યાદીઃ બેઠક નંબર બેઠકનું નામ કોંગ્રેસ ભાજપ 1 અબડાસા પ્રદ્યુમનસિંહ જાડેજા છબીલભાઈ પટેલ 2 માંડવી શક્તિસિંહ ગોહિલ વીરેન્દ્રસિંહ જાડેજા 3 ભૂજ આદમભાઈ ચાકી નીમાબેન આચાર્ય 4 અંજાર વી.કે.હંબલ વાસનભાઈ આહીર 5 ગાંધીધામ કિશોર પિંગોલ માલતી મહેશ્વરી 6 રાપર સંતોકબેન અરેઠિયા પકંજભાઈ મહેતા 7 વાવ ગેનીબેન ઠાકો...

ભાજપના ધારાસભ્યો સામે ગુના

ક્રિમિનલાઇઝેશન ઓફ પોલિટિક્સને ભાજપે ચૂંટણી જીતવાનું હથિયાર બનાવ્યું છે. એવો આક્ષેપ વારંવાર કોંગ્રસ કરી રહી છે. ૪૫ ભાજપી ધારાસભ્યો સામે કેસો નોંધાયેલા છે. ગુજરાતની જનતાનો આક્રોશ જાણી ભાજપના નેતાઓ કોંગ્રેસ પર આક્ષેપ કરીને છબી સુધારવા પ્રયાસો કરી રહ્યાં છે. પણ વાસ્તવમાં ભાજપે જ હત્યા-અપહરણ સહિતના કેસોમાં સંડોવાયેલાં અને ગુનાહિત ઇતિહાસ ધરાવનારાંઓને કેસ...

ભાજપ ખુટલ અને કોંગ્રેસ પોણીયા – રૂપાલા

પરશોતમ રૂપાલાએ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની આંતરિક જુથબંધીથી ભાજપનો પરાજય થયો હોવાનું સ્‍વીકાર્યુ હતું અને કોંગી નેતાઓમાં છે શું કે આપણે તેમની સામે પરાજિત થાય. કોંગી નેતાઓ માટીપગા અને પોણીયા હોવાનું ચોંકાવનારૂ નિવેદન આપ્‍યું હતું અને આગામી લોકસભાની ચૂંટણીમાં ભવ્‍યત્તમ વિજય મેળવવા હાંકલ કરી હતી. હવે પ્રશ્‍ન એ ઉદભવે છે કે, ભાજપ કરતાં વધુ જુથબંધી કો...

ચોકીદાર મોદી અને હવાલદાર રૂપાણી, બન્ને ચોર – કોંગ્રેસ

રાષ્ટ્રના ચોકીદાર અને રાજયના હવાલદાર બંને ચોર છે એવું અમે વારંવાર કહેતા આવ્‍યા છીએ. પહેલાં સત્તામાં બેઠેલા લોકો સામે ચોરીની ફરિયાદો અને આક્ષેપો થતા હતા. આજે સત્તામાં બેઠેલા લોકો ખુદ સરકારી તિજોરીને લુંટાવી રહયા છે અને એ સત્‍યહવે ધીરેધીરે પ્રજા સમક્ષ આવી રહયું છે. તેમ ધાનાણીએ જણાવ્‍યું હતું. સીબીઆઈની તપાસ સર્વોચ્‍ચ અદાલતના માર્ગદર્શન હેઠળ ચાલી રહ...

કોંગ્રેસનું ખેડામાં નવું માળખું

ખેડા જિલ્લા કોંગ્રસને 2019 માટે વધુ મજબૂત કરવા માટે જિલ્લા કોંગ્રેસમાં નવી નિમણુંકો કરવામાં આવી છે જેમાં છે. આ ફેરફારમાં, મરીડાના યુવાન ધારા શાસ્ત્રી દિનેશચંદ્ર રાઠોડ, નડિયાદના અયુબખાન પઠાણ, ખલાડીના વિજય ભોજાણીનો જિલ્લાના નવા માળખામાં સમાવેશ કરવામાં આવ્યો છે. ખેડા જિલ્લા કોંગ્રેસમાં છેલ્લા ઘણા સમયથી આવેલા ભુકંપ અને તેના આંચકાઓમાં કોંગ્રેસ પત્તાન...

મગફળી માટે 650 કરોડની સબસીડી આપવા 800 કરોડ રૂપિયા ખર્ચ થશે 

વેદના - ખાસ અહેવાલ રાજ્ય સરકારે વર્ષ 2018માં ટેકાના ભાવે મગફળીની ખરીદીની યોજના જાહેર કરી દીધી છે અત્યારે આ યોજનાનો લાભ લઇ મગફળી વેચવા માંગતા ખેડુતોની લાંબી લાંબી કતારો નોંધણી કેન્દ્રો  ઉપર જોવા મળે છે. 1 નવેમ્બરથી રજિસ્ટ્રેશન ચાલુ થયું છે ને 15 નવેમ્બરથી મગફળીની ખરીદી ચાલુ થશે. ત્યાં સુધીમાં તો આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ ખેડુતોને તો મજબૂરી...

કુંવરજી બાવળીયાનું મંત્રી પદ ટકશે ? 

સૌરાષ્ટ્રના જસદણની  આવી રહેલી પેટાચૂંટણીનો જંગ જીતવા  ભાજપે આજથી જ  15થી વધુ દિગ્ગજ નેતાઓની ટીમ મેદાનમાં ઉતારવાની જાહેરાત કરી છે. તો બીજી તરફ કુવરજી બાવરીયા માટે કપરા ચઢાણ બનતી જસદણ બેઠક માટે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ખરાખરીનો જંગ જામશે.  એક સમયે કોંગ્રેસમાં જેનો દબદબો હતો તેવા નેતા કુંવરજી બાવળીયા એ ભાજપ સાથે હાથમિલાવી મંત્રીપદ તો મેળવી લીધું છે. પ...

શંકર ચૌધરીની મેડિકલ કોલેજ ગૌચરની જમીન પર કેમ બની? હાઈકોર્ટ સમક્ષ હાજર ...

બનાસ મેડિકલ કોલેજ જમીન મામલે  કલેકટર સહિત બનાસ મેડિકલ કોલેજના ટ્રસ્ટીઓને ગુજરાત વડી અદાલતનું તેડું આવ્યું છે. તમામને દસ્તાવેજો સાથે 12 ડિસેમ્બર 2018ના દિવસે હાજર રહેવા આદેશ કર્યો છે. ગૌચરની જમીન મામલે હાઇકોર્ટમા જાહેર હિતની અરજી થઈ હતી. જમીનમા શરત ભંગ થતો હોઈ ગૌચરની જમીન ફાળવી શકાય નહીં. આ કોલેજ ભાજપના વિવાદાસ્પદ નેતા શંકર ચૌધરી સાથે જોડાયેલી ...

અદાણીને સરકારે આપેલી 500 હેક્ટર જમીન પરત લઈ લેવા આદેશ થતો નથી

કચ્છ જિલ્લા કલેકટર સાથે બેઠક કરીને CRZ ના નિયમોનો ભંગ કરતા માંડવી તાલુકાના ત્રગડી ગામે આવેલા બાલાજી સોલ્ટ અને વિનોદ સોલ્ટ (વિનોદ વી.દનીચા) મીઠાની લિઝ રદ કરવા  રજુઆત કરવામાં આવી હતી. આ જમીનોને  ચેરના દરીયાઇ વૃક્ષો  - મૅગ્રોવસ પ્લાન્ટેનસ માટે રાખવામાં આવી છે. અદાણી ઉપર થયેલી ફરિયાદમાં અદાણી દ્વારા પર્યાવરણના નિયમોના ભંગ બદલ ગુજરાત હાઈકોર્ટે દ્વારા બન...