સરદાર સ્ટેચ્યુ માટે 5 લાખ ગામડાંમાંથી એકઠા કરેલાં લોખંડનું શું થયું, હ...
દેશના પાંચ લાખ ગામડામાંથી ખેડૂતો પાસેથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા ઊભી કરવા માટેનું પ્લેટફોર્મ બનાવા માટે લોખંડ એકત્ર કરવાની જવાબદારી ગુજરાતના દરેક પ્રધાનને એક રાજ્યની આપવામાં આવી હતી. આ લોખંડ કેટલું એકઠું થયું હતું તેનો હિસાબ ગુજરાત સરકારે હજુ જાહેર કર્યો નથી. આ લોખંડ નર્મદા નદીમાં સાધુ બેટ પર પ્લેટફોર્મ બનાવવા માટે વપરાવાનો હતો. પણ તે વપરાયુ છ...
ભુજ ભાજપના આંતરિક વિખવાદો પતન નોતરશે
જયંતિ ભાનુશાળી અને નલિયા બહાર આવ્યા પછી ભાજપમાં ભારે આંતરિક વિખવાદો અને કોશિશ કરી નથી પક્ષના કાર્યકરો ચારેબાજુ આશરે કેટોની પણ વાત કરી રહ્યા છે અને એને કાર્યકરોને અંકુશમાં લેવા કે આ માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઉણા ઉતર્યા છે કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ તથા આ મંત્રી દ્વારા આંતરિક જૂથબંધી ખાળવા તેઓ નિષ્ફળ રહ્યા છે સેક્સ રેકટ હતી પરંતુ ભ્રષ...
જમીન છે પણ ભાજપ હાઉસીંગ બોર્ડના મકાનો બનાવતું નથી
ગુજરાતના જિલ્લા મથકોને 24 શહેરોમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની માલિકીની 542 એકર 21,93,396 જમીન હોવા છતાં ફાળવણી કરી છે. 22 લાખ ચોરસ મીટર પર ગુજરાતના તમામ ઘર વિહોણાં લોકોને સસ્તા મકાનો આપી શકાય તેમ છે. જેની કિંમત રૂ.4 હજાર કરોડથી રૂ.5 હજાર કરોડ થાય છે. સરકારે ખેડૂતો પાસેથી સાવ મફતમાં 40 ટકા જમીન લઈ લીધી હતી. તે આ જમીન છે. તેથી સરકારે જમીનનું ખર્ચ તો કરવા...
ગુજરાતની ચૂંટણીમાં રાજકારણીઓએ જંગી ફંડ મેળવ્યું, પણ 55 ટકા તો ખર્ચ જ ન...
વર્ષ 2017માં ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી દરમિયાન 10 રાજકીય પક્ષો દ્વારા એકત્ર કુલ ભંડોળ રૂ. 356.78 કરોડ હતું અને કુલ ખર્ચ રૂ. 163.73 કરોડ હતો. આમ ચૂંટણીમાં રૂ.193 બચાવ્યા હતા. ઉદ્યોગો પાસેથી પૈસા લેવામાં આવ્યા હતા પણ તેમાં આટલી જંગી રકમ તો ચૂંટણી માટે વાપરી જ ન હતી. રાજકીય પક્ષોએ વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયાના 75 દિવસની અંદર ચૂંટણી...
સાત લાખ ઝુંપડાઓને સ્થાને પાકા મકાનું ભાજપનું વચન ફોક
ગુજરાતના શહેરી વિકાસ વિભાગે ઈ.સ.2010માં ઝૂંપડપટ્ટી પુનઃવસવાટ અને પુનઃવસન નીતિ બનાવી હતી. જેમાં ઝુંપડામાં રહેતાં 7 લાખ લોકોને પાકું મકાન બનાવી આપવાની જાહેરાત કરી હતી. વળી 2012ની ચૂંટણીમાં ''ઝૂંપડું ત્યાં પાકું ઘર અને ઘરનું ઘર''નું ચૂંટણી ઢંઢેરામાં વચન આપ્યું હતું. જે પુરું તો ન કર્યું પણ રાજ્યભરમાં ગરીબોને ધંધાથી દૂર કરી દેવાની ઝૂંબેશ શરૂ કરી છે. ગર...
જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશ પટેલની પુત્રવધૂનું ખૂન કોણ કરવા માંગ...
ભાજપના નેતાની પુત્રવધૂ પર બીજી વખત ખૂની હુમલો, ભાજપ કેમ હવે ક્રિમીનલોનો સમૂહ બની ગયો જામનગર જિલ્લો ભાજપનું સંગઠન માટે છેલ્લાં 7 વર્ષથી સૂત્રધાર છે. આ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશ પટેલ પોતે જ કુટુંબના વિખવાદો અને પોતાની પુત્રવધુને પરેશાન કરતાં હોવાની ફરિયાદ બાદ તેમને પક્ષના પ્રમુખ પદેથી હાંકી કાઢવામાં પ્રદેશ ભાજપના નેતાઓ ભારે વિલંબ કરી રહ્યાં હોવાથ...
મહેસાણા લોકસભા માટે બાહુબલીનો મુકાબલો
મહેસાણા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ કીર્તિ ઝાલાએ જીવાભાઈ માટે જીવ કોશ્યો હતો. તેમણે કહ્યું હતું કે, જીવાભાઈને પાંચ વખત કોંગ્રેસે ટિકીટ આપી, કોંગ્રેસમાં ગુજરાત રાજ્યના ખજાનચી બનાવ્યા, એમની ઉંમર પણ 83 વર્ષ થઈ છતાં પાર્ટીએ ઘણું બધુ આપ્યું હતું. એમનું માનસન્માન જાળવ્યું છતાં સત્તાની લાલચમાં પાર્ટી સાથે દ્રોહ કરી બીજેપીમાં ભળી ગયા છે. હવે ભાજપમાં કોંગ્રેસન...
માર્ક્સવાદી સામ્યવાદી પક્ષના અરુણ મહેતાની ધરપકડ
પેટ્રોલ ડિઝલના ભાવ વધારા મોંઘવારી પ્રશ્ન માટે ના ડાબેરી પક્ષના ભારત બંધ બાબતે ભાવનગરમાં માર્ક્સવાદી સામ્યવાદી પક્ષના કેન્દ્રીય સમિતિના સભ્ય અરુણ મહેતા, નલિની જાડેજા સહિતના 50 થી કર્યકરો ની ધારણા ની મંજૂરી ના અપાતા c division પોલીસે ટીંગાટોળી કરી ધરપકડ કરેલ છે.અરુણ મહેતા એ ગુજરાતમાં લોકશાહી નહિ તાનાશાહી હોવાનો આક્ષેપ કરેલ છે. શાંત ઘરણાની પણ મંજૂરી અ...
અમરેલી કોંગ્રેસમાં ખૂરશીનો ખેલ
અમરેલી નગરપાલિકામાં બેઠક ચાલુ હતી તે દરમિયાન એકાએક ખૂરશીઓ ઉછળી હતી. સભ્યઓ પાલાકિના ભાજપના પ્રમુખ ઉપર કોંગ્રેસના સભ્યઓએ ખૂકરશીઓ ઉછાળી હતી.
વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીનો આ વિસ્તાર હોવાથી અહીં મારામારી જેવી ઘટના બને ત્યારે તેને ગંભીર ગણવામાં આવી રહી છે.
કોંગ્રેસે અમરેલી નગરપાલિકા પ્રમુખ તરીકે બાલુબેન પરમાર અને ઉપપ્રમુખ પદે સંદીપ ધાનાણીનું નામ નક્ક...
ભરૂચ ભાજપમાં વધતો જૂથવાદ
ભરૂચ ભાજપના અનેક જૂથોમાં મજબૂત જૂથ કોનુ ?.
ભરૂચ નગર પાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો આંતરિક જૂથવાદ સપાટી પર આવ્યો છે. ભાજપમાં અનેક પ્રકારના જૂથો ઊભા થયા છે, જેમાં એક મજબૂત જૂથ ધારાસભ્ય દુષ્યંત પટેલનું છે. ઉપરાંત ભરૂચ જિલ્લા અને ભરૂચ નગર ભારતીય જનતા પાર્ટી એકમના મોવડી મંડળના સભ્યોનું એક અલગ જૂથ છે. વળી રાજય કક્ષાના ભાજપના નેતોઓ અને ગાંધીનગરના નેતાઓના...
ભાજપના નેતાના વખાણ કર્યા અને વિરોધ પક્ષનું પદ ગયું
ગુજરાત કોંગ્રેસના નેતાઓએ તેના પડોશી દમણમાંથી કંઈક શીખવા જેવું છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓએ તેના પડોશી દમણમાંથી કંઈક શીખવા જેવું છે. આવું બીજા કોઈ નહીં પણ ગુજરાત પ્રદેશના એક નેતા જ કરી રહ્યા છે. ગુજરાતની અંદર આવેલા દીવ અને દમણની પક્ષની શિસ્ત માટેની કામગારીનો અભ્યાસ કર્યા બાદ તેમણે આવું નિવેદન આપ્યું છે. દમણ નગરપાલિકાના કોંગ્રેસના વિરોધ પક્ષના સલીમએ ...
નવસારીના વિજલપોર ભાજપમાં સત્તા સામે સાવકાનો જંગ
નવસારી જિલ્લાના વિજલપોર નગરપાલિકામાં જનતા પાર્ટીના આંતરિક ઝઘડાઓ વધી ગયા છે. જેના કારણે ભાજપના સત્તાધીશો સામે વિરોધ ઊઠી રહ્યો છે. ભાજપના 33 સભ્યોમાંથી 15 જેટલા સભ્યો પાલિકા ગેરવહીવટ કરી રહ્યા હોવાનો આરોપ છે. તેઓ જે અનીતિ કરી રહ્યાં છે તેની સામે વિરોધ ઉઠાવવામાં આવ્યો છે. પાલિકાના ભાજપના કાર્યકરો સામે શાસકો સતત ઓરમાયુ વર્તન દાખવતા હોવાની ગાંધીનગર ખાતે...
અધિકારીએ પુછ્યું તમે ત્રણ બાળકો પેદા જ કેમ કર્યા, નોટિસ આપી
મહેસાણા તાલુકા પંચાયત હંમેશને માટે કોઈક ને કોઈક કારણસર વિવાદમાં આવતી રહી છે હવે એક નવો વિવાદ ઊભો થયો છે. કોંગ્રેસના એક સભ્ય અને ત્યાં ત્રણ સંતાનો હોવાનું જણાતાં તેમને નોટિસ ફટકારવામાં આવી છે. નોટિસ આપનારા અધિકારીએ એવું કહ્યું છે કે ત્રણ સંતાનો તમે શા માટે જન્મ આપ્યો છે? તમારું આ કૃત્ય પંચાયતના કાયદા વિરુદ્ધ છે. તેથી તમારી સામે શા માટે પગલા ન પડવા. ...
હઠીલા હાર્દિકનું આંદોલન રાજકીય પક્ષો ઉઠાવી રહ્યા છે
રાજ્યના ખેડૂતોના દેવા માફી અને અનામતની માંગ સાથે આમરણાંત ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલ (પાસ) અને સરકાર વચ્ચે પડેલી મડાગાંઠમાં હાર્દિકનું આંદોલન પુરૂ થવા જઈ રહ્યું છે.પરંતુ આ મુદ્દો ભાજપ વિરોધી રાજકીય પક્ષો હઠીલા હાર્દિકના મુદ્દા ઉઠાવીને પોત પોતાના રાજ્યમાં આંદોલન કરવાની તૈયારી કરી છે. ગુજરાતમાં કોંગ્રેસે રાજ્યમાં 300 સ્થળે દેખાવો ધરણા અને આવેદનપત્રો...
ભાજપના નેતા સી કે પટેલના પુતળા કેમ સળગાવવામાં આવી રહ્યાં છે ?
એન.આઈ.આર. સી કે પટેલના હોમ ટાઉન હિંમતનગરમાં તેમના પૂતળા દહન કરવામાં આવી રહ્યાં છે. પાટીદાર સમાજમાં સી કે પટેલ સામે ભારે વિરોધ થઈ રહ્યો છે. તેમણે હાર્દિક પટેલ સામે વિવાદાસ્પદ નિવેદન કરવા પાટીદાર સમાજ તેમની સામે આવીને ઊભો છે. તેઓ મધ્યસ્થી કરવા માટે ભાજપ તરફથી વાત કરતાં અને હાર્દિક પટેલની ટીકા કરતાં આ હાલત થઈ છે. અનેક ગામોમાં તેમની સામે વિરોધ વ્યક્ત ક...

English