Thursday, August 27, 2026

પંચાયતી રાજમાં મહિલા રાજકારણીઓ સામે ભેદભાવ, શિવાંગીએ શરૂં કરી લડાઈ

સરપંચ શિવાંગી પટેલે લડત શરૂં કરી છે. ગુજરાતના પંચાયતી રાજમાં 50 ટકા મહિલાઓ માટે અનામત છે. પણ તેઓએ સત્તા મેળવાવ અને ટકાવી રાખવા માટે સંઘર્ષ કરવો પડે છે. તેનું ઉત્તમ ઉદાહરણ છોટાઉદેપુરનું સંખાડા ગામ છે. સંખેડા ગ્રામ પંચાયતના ઇતિહાસમાં પ્રથમ વખત મહિલા સરપંચ ચૂંટાયા બાદ પુરૃષ પ્રધાન સમાજથી તે સહન ન થયું અને ભાજપના કાર્યકરો દ્વારા પરેશાન કરીને સરપંચ ...

4000 કરોડના મગફળી કૌભાંડને છાવરવા સરકાર પ્રયાસ કરી રહી છે : પરેશ ધાનાણ...

મગફળીકાંડની તપાસ માટે રચવામાં આવેલા નિવૃત જજ એચ. કે. રાઠોડ તપાસ પંચને લઈને વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, મગફળીકાંડની નૈતિક જવાબદારી સ્વીકારી રાજ્યના કૃષિ મુખ્યમંત્રી રણછોડ ફળદુએ રાજીનામું આપવું જોઈએ. માત્ર ભીનું સંકેલવા માટે નિવૃત જજની અધ્યક્ષતાવાળા પંચની રચના કરવામાં આવી છે. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હ...

અપાજીત વિપક્ષી નેતા પરેશ ધાનાણી અમરેલીમાં પરાજીત થવા લાગ્યા છે

કોંગ્રેસમાં વર્ષો સુધી યોગદાન આપ્‍યું હોય પણ રાહ ભટકી ગયા હોય અને ભાજપમાં પસ્‍તાવો થતો હો તેવા લોકોને ફરી કોંગ્રેસમાં લેવાની જાહેરાત વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કરી હતી. આગેવાન-કાર્યકરો આવા મિત્રો સાથે સંવાદ સ્‍થાપીને કોંગ્રેસ પક્ષની વિચારધારાને મજબુતી આપવા અને ભાજપને સબક શીખવાડવા માટે કોંગ્રેસ પક્ષના પ્‍લેટફોર્મ પર એમને આવકારવાના છે. એવા જાહેરા...

બિલ્ડરો અને નેતાઓના ગેરકાયદે બાંધકામ તુટતા નથી

અમદાવાદના લોકો જે ઈચ્છતાં હતા તે આખરે થયું છે. દબાણો કરનારા રાજકીય નેતાઓ છે અને તેમના દબાણો દૂર કરાતાં નથી એવી લાગણી અમદાવાદમાં જોવા મળતી હતી. તેમ જ આખરે થયું છે. ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા દૂર કરવા માટે પોલીસ અને અમપા દ્વારા શહેરમાં બાંધકામ તોડી પાડવામાં આવી રહ્યું છે તેમાં અસારવા વિધાનસભા વિસ્તારનાં ભાજપનાં ધારાસભ્યની ઓફિસ તથા અમપાના વિપક્ષના ...

અલ્પેશ ઠાકોરના પિતા ખોડાજીને કોંગ્રેસે કેમ હાંકી કઢાયા

કોંગ્રેસના ગુજરાતના પ્રમુખ અમિત ચાવડાએ પૂરોગામી ભરત સોલંકીએ કરેલી ભૂલ આખરે સુધારી લીધી છે. અમદાવાદ શહેર અને અમદાવાદ જિલ્લા પંચાયતમાં જે કંઈ થાય છે તેની સીધી રાજકીય અસર સમગ્ર ગુજરાતમાં પડે છે. અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે કોંગ્રેસ સાથે જે રાજકીય કાવાદાવા કરીને ભાજપને ફાયદો કરાવી આપ્યો હતો તેવા પ્રમુખ ખોડાજી ઠાકોરને આખરે પડતા મૂકીને તેમની સ્થાને લ...

અટલ બિહારી વાજપેયીને શ્રધ્ધાંજલી અર્પણના ભાજપના કાર્યક્રમો

તારીખ ૨૧ ઓગષ્ટના રોજ ગુજરાત યુનિવર્સીટી કન્વેન્શન હોલ ઓડિટોરિયમ (જીએમડીસી) અમદાવાદ ખાતે ૪ થી ૬ દરમ્યાન યોજાનાર સર્વદલીય સાર્વજનિક પ્રાર્થના સભામાં સંતો-મહંતો તથા રાજકિય, સામાજીક, શૈક્ષણિક, વેપારી અને વિવિધ ક્ષેત્રના આગેવાનોની ઉપસ્થિતિ પ્રાર્થનીય છે. તારીખ ૨૨ ઓગષ્ટના રોજ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી દિલ્હીથી અસ્થિકુંભ લઇ બપોરે ૩કલાકે અમદાવાદ એરપોર્...

હાર્દિકની પરની કાર્યવાહી મોદી સરકારને મુશ્કેલીમાં મૂકશે

ગુજરાતમાં ગાદી બચાવવા અને લોકસભા જીતવા માટે ભાજપ ઝનૂની બની રહ્યું છે, તો કોંગ્રેસ લોકસભામાં જીત માટે જંગ ખેલી રહ્યો છે. 2014માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે લોકસભાની તમામ 26 બેઠકો જીતી બતાવી હતી. પણ તેમના દિલ્હી ગયા પછી વિજય રૂપાણી વામણાં સાબિત થયા છે. જે 2017ની વિધાસભાની ચૂંટણીમાં સાબિત થઈ ગયું છે. તેથી હવે 2019ની ચૂંટણી જીતવા મા...

ભાજપના બાબુ બોખીયાના જંગલ જમીન કૌભાંડ શોધવા સત્ય શોધક સમિતિ

જામનગર જિલ્લાના ગાઢ જંગલો ધરાવતી જમીન પોરબંદરના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ કૃષિ પ્રધાન બાબુ બોખીરીયાને જમીન આપી દેવાના મામલે કોંગ્રેસે સત્ય શોધક સમિતિ બનાવી છે અને તેમાં જે કંઈ કૌભાંડ થયું હશે તે શોધી કાઢીને અહેવાલ કોંગ્રેસને આપશે અને કોંગ્રેસ પ્રમુખ તે અહેવાલ રાજ્ય સરકારને આપશે. જામનગર જીલ્લાના વિવિધ નાગરિકો તરફથી વન વિભાગની જમીનોમાં થયેલી ગેરરી...

રાજકારણી શકીલ અહેમદનો પુત્ર ચોરી કરતાં પકડાયો

અમદાવાદમાં કોંગ્રેસના પૂર્વ શહેરી બાવા શકીલ અહેમદનો દીકરો શરીફ ચોરી કરતાં પકડાયો છે. બહેરામપુરા વોર્ડમાં જમનાદાસની ચાલીમાં રહેતાં પારસમલ રોષન જૈનની દૂધની દુકાનની પાછળની દિવાલમાં બાકોરું પાડીને તેમાંથી ચોરી કરી હતી. પોલીસે તેની સાથે ત્રણ લોકોની ધરપકડ કરી છે. આમ તો તેની ટોળી પકડાઈ ન હોત પણ સામે જ રહેલાં એક જીવંત કેમેરામાં દુકાનમાં ચોરી થતી હોવાનું...

અમદાવાદ મહાનગર પાલિકા ભ્રષ્ટાચાર કરી પાર્કીંગમાં બાંધકામ થવા દે છે

અમદાવાદ મહાનગર પાલિકાની મળેલી સંકલન સમિતિમાં અમદાવાદાના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે અધિકારીઓ પર ગંભીર આરોપો મૂક્યા હતા કે પહેલાં પાર્કીંગની જગ્યાએ બાંધકામ કરવાની છૂટ આપીને ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. ટ્રાફિકની સમસ્યા હળવી કરવી હોય તો પહેલાં આ ભ્રષ્ટાચાર બંધ કરવો જોઈએ. જ્યાં લોરી ગલ્લા દૂર કરાય છે ત્યાં ગબોને રોજી રોટી આપવાની ફરજ સત્તધિશોની છે તેથી તેમ...

21મીએ વાજપેયીની ગુજરાતમાં અસ્થિ યાત્રા નિકળશે, વડાપ્રધાન અંજલિ આપશે

પૂર્વ વડાપ્રધાન અને ગુજરાતના પૂર્વ સાંસદ સ્વ. અટલ બિહારી વાજપેયીના અસ્થિ ૨૧મીએ ગુજરાત લાવવામા આવશે.  ભાજપ પ્પ્રરદેશ મુખ જીતેન્દ્ર વાઘાણી અસ્થિ દિલ્હીથી જઈને લાવશે. અમદાવાદ એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ ભાજપના અન્ય અગ્રણી આગેવાનો બપોરે ૩.૩૦ વાગે ઉપસ્થિત રહી અસ્થિકુંભને સ્વીકારશે. ત્યાંથી અસ્થિ કળશ યાત્રા સાબરમતી નદી ખાતે પહોંચશે અને અસ્થ...

ગુજરાતની મુલાકાતે વડાપ્રધાન આવશે

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 23 ઓગષ્ટે એક દિવસ ની ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે .ત્યારે તેમની આ એક દિવસની મુલાકાત ને સૂચક મુલાકાત માનવામાં આવી રહી છે. જોકે વિવિધ કાર્યક્રમોના લોકાર્પણ તેમજ પદવીદાન પ્રસંગે ગુજરાત આવી રહેલા નરેન્દ્ર મોદી નો કાર્યક્રમ પી એમ ઓ દ્વારા નિશ્ચિત કરવામાં આવ્યો છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આગામી ૨૩ ઓગસ્ટે સવારે ...

વાજપેઈના નિધનથી મગફળી કૌભાંડના ધરણા કોંગ્રેસે મોકુફ રાખ્યા

મગફળી કૌભાંડમાં ન્યાયિક તપાસની માગ સાથે વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ 16 ઓગસ્ટ 2018ના દિવસે સવારે અમદાવાદના ગાંધીઆશ્રમ બહાર ૭૨ કલાકના ઉપવાસ આંદોલનનો પ્રારંભ કર્યો હતો. સાંજે પૂર્વ વડાપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા અટલ બિહારી વાજપેયીના નિધનને પગલે વિપક્ષી નેતા ધાનાણી સહિતના કોંગી આગેવાનોએ ધરણાં સ્થળે બે મિનિટનું મૌન પાળીને સદ્‌ગતને શ્રદ્ધાંજલિ પાઠવી ...

બાજપેઈ ગાંધીનગરથી 1996માં લોકસભા ચૂંટણી લડ્યા હતા

બાજપેઈ બે સ્થળેથી ચૂંટણી લડ્યા હતા જેમાં એક ગાંધીનગર હતી. તેઓ ગાંધીનગરથી ચૂંટણી જીત્યા પણ પછી આ બેઠક પરથી તેમણે તરંત રાજીનામું આપી દીધું હતું. ગુજરાતમાં પ્રથમવાર ૧૯૯૫માં કેશુભાઈ પટેલના નેતૃત્વમાં જીત મેળવીને ભાજપની સરકાર શાસનમાં આવી હતી. તેના બીજા જ વર્ષે મે-૧૯૯૬માં લોકસભાની ચૂંટણી યોજાવાની હતી. જેમાં ગાંધીનગરની લોકસભાની પ્રતિષ્ઠિત બેઠક પરથી ભાજપના...

મગફળી પકવતાં ખેડૂતોએ દેશમાં ગૌરવ અપાવ્યું, ભાજપે ભ્રષ્ટાચાર કરી માથું ...

વિશ્વમાં મગફળી પેદા કરનારો ભારત બીજા નંબરનો દેશ છે અને મગફળીના ઉત્પાદનમાં ભારતમાં ગુજરાત પ્રથમ રાજ્ય છે. દેશની 50 ટકા મગફળી સૌરાષ્ટ્રના ખેડૂતો પેદા કરી રહ્યાં છે. સમગ્ર દેશમાં મગફળીનું કૂલ ઉત્પાદન 2013-14માં રૂ.34343.93 કરોડ હતું જેમાં ગુજરાતમાં રૂ.18003.72 કરોડ હતું. એટલે કે દેશની કૂલ મગફળી થઈ હતી, તેની અડધી માત્ર ગુજરાતમાં થઈ હતી. 2011-12માં ...