Thursday, August 6, 2026

IAS અને BJP MLA પ્રજાની વચ્ચે જતાં કેમ ડરે છે ? સ્ટાફ કોરોનામાં ફરજ પર...

નગર પાલિકા જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા લોકોને મદદ કરવા માટે આગળ આવી રહ્યા છે તેવામાં ભાજપનાં MLA માત્ર જાહેરાતો કરીને લોકસેવાનો ધર્મ બજાવતા હોય તેવો ડોળ કરી રહ્યા છે. આ વખતે સ્થાનિક વ્યક્તિને જ ટીકીટ અપાય તેવી પણ ગોસિપ વધી ગઈ છે. રૂપાણી પોતે બંગલાથી ઘરની વચ્ચે છે. તેમ તેમના પક્ષ ભાજપના ધારાસભ્યો પ્રજાની વચ્ચે નથી જતાં. આઈએએસ અધિકારીઓ જતાં નથી. ક...

3.25 કરોડ લોકોને 17 હજાર દુકાનોએથી અનાજ વેંચાયું, મળ્યું ?

રાજ્યમાં આજથી સવા ત્રણ કરોડ લોકોને ૧૭૦૦૦ જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી વિનામૂલ્યે એપ્રિલ માસનું અનાજ વિતરણ કરી છે. આ સંદર્ભમાં રાજ્યના અંત્યોદય અને P.H.H રેશન કાર્ડ ધરાવતા ૬૬ લાખ પરિવારોના ૩.રપ કરોડ લોકોને આવતીકાલ, ૧ એપ્રિલ-ર૦ર૦થી ૧૭૦૦૦ જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી ઘઉં, ચોખા, ખાંડ, મીઠું અને દાળનું એપ્રિલ માસ પૂરતું વિના...

શુ હવે RSS દેશમાં કાયદો વ્યવસ્થા સંભાળશે ? કચ્છમાં શરૂંઆત

કચ્છમાં પોલીસની સાથે RSS કાર્યકર ડંડા સાથે, લોકડાઉનનો અમલ કરાવતા વિવાદ જયેશ શાહ .ગાંધીધામ કેન્દ્રમાં એનડીએ સરકાર આવી ત્યારથી અવાર નવાર સરકારી મશીનરીનું ભગવા કરી નાખવામાં આવ્યું છે, તેવા આક્ષેપો થતા રહ્યા છે. ગુજરાતના કચ્છ જિલ્લામાં લોકડાઉનનાં અમલ માટે કટ્ટરવાદી હિંદુ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)નો સહયોગ લેવામાં આવતા વિવાદ સર્જાયો છે. આરએ...

વિદેશમાં ફસાયેલા ભારતીયો, વિદ્યાર્થીઓ અને કામદારોને મદદ કરો

વડા પ્રધાને ભારતીય ઉચ્ચ કમિશનના વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​સાંજે પાંચ વાગ્યે વિશ્વભરના ભારતના દૂતાવાસો અને ઉચ્ચ કમિશનના વડાઓ સાથે વિડિઓ કોન્ફરન્સ કરી હતી. વિશ્વવ્યાપી ભારતીય મિશન માટેની આવી પહેલી ઘટના - આ સંમેલન વૈશ્વિક કોવિડ -19 રોગચાળાની પ્રતિક્રિયાઓ અંગે ચર્ચા કરવા યોજાયું હતું. પ્રધાનમંત્રીએ કહ...

સત્તા માટે ધારાસભ્યોને ખરીદવા કરતા કોરોના માટે વધુ પૈસા ખર્ચ કર્યું હો...

બોલિવૂડ ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપ સમાજને લગતા દરેક મુદ્દા પરના પોતાના મંતવ્યો માટે જાણીતા છે. અનુરાગ કશ્યપ દેશભરમાં ફેલાયેલા કોરોનાવાયરસના સંકટ પર પણ નજર રાખી રહ્યા છે અને સરકારના દરેક આંદોલન પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. તાજેતરમાં જ અનુરાગ કશ્યપે સરકાર પર કટાક્ષ કરતા ટ્વિટ કરીને તેમણે લખ્યું હતું કે, "જો ધારાસભ્યોએ સત્તા ખરીદવા અને ગ્લોરીં...

અમદાવાદમાં ભોજન જોઈએ છે, તો ફોન કરો, પણ કોને ?

કોરોના સામે સજ્જ ગુજરાત લૉકડાઉનના પગલે જરૂરિયાતમંદો સુધી ભોજન પહોંચાડવા માટે અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રએ કમર કસી અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રની ડ્રાય કીટ આપવા અપીલ - અમદાવાદ મહાનગરપાલિકાએ 7 ઝોનમાં ફૂડ પેકેટ્સના વિતરણ માટે અધિકારીઓની ટીમ બનાવી અમદાવાદ મહાનગરપાલિકાએ નિરાધાર વૃદ્ધોને ભોજનની સુવિધા માટે વૉટ્સએપ નંબર જારી કર્યો અમદાવાદ, 30 માર...

5124 શબ્દો બોલીને મોદીએ શું કહી નાંખ્યું ?

મન કી બાત 2.0’ની 10મી આવૃત્તિમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ નવી દિલ્હી, તા. 29-03-2020 મારા વ્હાલા દેશવાસીઓ, સામાન્ય  રીતે મન કી બાતમાં હું અનેક વિષયોને લઇને આવું છું. પરંતુ આજે દેશ અને દુનિયાના મનમાં માત્ર ને માત્ર એક જ વાત છે, કોરોના વૈશ્વિક મહામારીના કારણે ઉભું થયેલું ભયંકર સંકટ. આ સંજોગોમાં હું અન્ય કોઇ વાતો કરૂં તો તે યોગ્ય નહિં ગણાય...

લશ્કરી જવાનોએ એક મહિનાનો રૂ.500 કરોડ પગાર વડાપ્રધાનને આપી દીધો, કેમ ?

સંરક્ષણ મંત્રાલયના કર્મચારીઓ PM-CARES ભંડોળમાં તેમનો એક દિવસનો પગાર દાન પેટે આપશે રૂ. 500 કરોડનું દાન થવાની અપેક્ષા નવી દિલ્હી, તા. 29-03-2020 કોવિડ-19 સામેની લડાઇ માટે PM-CARES ભંડોળમાં સંરક્ષણ મંત્રાલયના કર્મચારીઓનો એક દિવસનો પગાર દાન પેટે આપવા માટેની દરખાસ્તને કેન્દ્રીય સંરક્ષણમંત્રી શ્રી રાજનાથસિંહે મંજૂરી આપી છે. આના કારણે આર્મી, નૌકાદળ, ...

લોકોબિઝનેસ ઇમ્યુનિટી પ્લેટફોર્મની મુલાકાત શા માટે લઈ રહ્યાં છે ?

કોવિડ-19 સામેની લડાઇમાં ભારતની પ્રતિક્રિયા અંગેની વાસ્તવિક સમયની માહિતી આ પ્લેટફોર્મ પર આપવામાં આવે છે નવી દિલ્હી, તા. 29-03-2020 વ્યાપાર અને ઉદ્યોગ મંત્રાલય અંતર્ગત રાષ્ટ્રીય રોકાણ પ્રોત્સાહન અને સુવિધા એજન્સીની ઇન્વેસ્ટ ઇન્ડિયાની વેબસાઇટ પર હોસ્ટ કરવામાં આવેલું ઇન્વેસ્ટ ઇન્ડિયા બિઝનેસ ઇમ્યુનિટી પ્લેટફોર્મ (https://www.investindia.gov.in/bip...

કોવિડ-19 વિરુદ્ધ લડાઇમાં ભારતે નેતૃત્વ લીધું

પ્રધાનમંત્રી સતત વિવિધ હિતધારકો સાથે વાર્તાલાપ કરી રહ્યા છે, દેશના વિવિધ ભાગોમાંથી આવતા પ્રતિભાવોની માહિતી સતત મેળવતા રહેવા દરરોજ 200થી વધુ લોકો સાથે વાર્તાલાપ કરે છે નવી દિલ્હી, તા. 29-03-2020 કોવિડ-19 વિરુદ્ધ ભારતની લડાઇમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિવિધ ધારકો સતત વાર્તાલાપ ચાલુ રાખ્યો છે. પ્રધાનમંત્રી દરરોજ વિવિધ રાજ્યોના રાજ્યપ...

કોવિડ-19 સામેની લડાઇમાં ભારત વિજયી થશે, પ્રધાનમંત્રીએ કહ્યું

કોવિડ-19 સામેની લડાઇમાં સામાજિક અંતર સૌથી અસરકારક રીત હોવાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું; દેશવાસીઓને પોતાની અને પોતાના પરિવારની સુરક્ષા કરવા માટે અપીલ કરીમન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરતા પ્રધાનમંત્રીએ ખાતરી આપી કે, કોવિડ-19 સામેની લડાઇમાં ભારત વિજયી થશેપ્રધાનમંત્રીએ કહ્યું કે, મહામારીને નિયંત્રણમાં લેવા કેટલાક આકરા નિર્ણયો લેવા...

રાજ્યસભાના સંસદો કોરોના સામે લડવા માટે પગાર આપે, ઉપરાષ્ટ્રપતિ

ઉપરાષ્ટ્રપતિએ સ્વયંસેવી અને ધર્માદા સંસ્થાઓને ફસાયેલા સ્થાનાંતરિત શ્રમિકોને ભોજન અને આશ્રય પૂરા પાડવાની વિનંતી કરી, ઉપરાષ્ટ્રપતિએ નાગરિકોને પીએમ કેર ભંડોળમાં પોતાનું યોગદાન આપવા વિનંતી કરી નવી દિલ્હી, તા. 29-03-2020 ભારતના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ, શ્રી એમ વૈંકૈયા નાયડુએ તમામ સંસદ સભ્યોને કોવીડ-19 રોગચાળા સામેની લડાઈમાં સરકારના પ્ર...

પ્રધાનમંત્રીએ નાગરિકોને ઘરમાં જ રહેવા કહ્યું

નવી દિલ્હી, તા. 29-03-2020 ‘મન કી બાત’ની 10મી આવૃત્તિને સંબોધન કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોવિડ 19 સામેની લડાઈ માટે આકરાં નિર્ણયો લેવા બદલ માફી માંગી હતી તો સાથે સાથે આ રોગચાળાનો સફળતાપૂર્વક સામનો કરવા વધારે આકરાં નિર્ણયો લેવા પર ભાર પણ મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ભારતની જનતાને સલામત રાખવી મહત્ત્વપૂર્ણ છે. તેમણે વિશ્વાસ વ્યક્...

ભાજપના બે મોટા રાજકીય નેતાઓની ખટપટમાં ‘એર એમ્બ્યુલન્સ’ પ્ર...

અમદાવાદ, 29 માર્ચ 2020 એકતરફ રાજ્ય સરકાર જ્યાં ગુજરાત દેશમાં મેડીકલ ટુરીઝમમાં અગ્રેસર હોવાના બણગાં ફૂંકે છે. તો બીજીબાજુ મેડીકલ ટુરીઝમ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા 'એર એમ્બ્યુલન્સ પ્રોજેકટ'ની મોટા ઉપાડે જાહેરાત કર્યાં બાદ ત્રણ-ત્રણ વખત રજૂ થયેલી પ્રપોઝલને ખુદ સરકારે જ અભરાઈએ ચઢાવી દીધી હોવાનું જાણવા મળ્યું છે. અલબત આ પ્રોજેકટ ટલ્લે ચઢવા પાછળ બે મો...

લૉકડાઉન દરમિયાન ખેતીવાડી અને સંબંધિત સેવાઓને છૂટ મળી

નવી દિલ્હી, 28-03-2020 કોરોના વાયરસનો સામનો કરવા માટે લાગુ કરવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન દરમિયાન ખેતીવાડી અને સંબંધિત સેવામાં સંકળાયેલા લોકોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે, તેમને છૂટછાટ આપવામાં આવી છે. લૉકડાઉનનો અમલ થયા પછી કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ, ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજમંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમર ખેડૂતો સંબંધિત મુદ્દાઓ પર ...