૩.૭૦ લાખ બહેનોના પોસ્ટ ખાતામાં વિધવા સહાય જમા થઈ
ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત પ૩ કરોડ રૂપિયાની સહાય
પ્રતિમાસ ડાયરેકટ બેનીફીટ ટ્રાન્સફરથી પોસ્ટ ખાતામાં સહાય મળશે
વિધવા આર્થિક સહાય યોજનાની લાભાર્થી બહેનોને આપવામાં આવતી માસિક સહાય સીધી જ લાભાર્થીના પોસ્ટ ખાતામાં જમા કરાવવાની ડી.બી.ટી કાર્યપદ્ધતિનો પ્રારંભ કરાવ્યો છે. કેન્દ્ર સરકારના નેશનલ સોશિયલ આસીસટન્સ પ્રોગ્રામ પોર્ટલ સાથે રાજ્ય સરકાર...
પ્રધાનમંત્રીએ કોરોનાવાયરસ સામે વ્યૂહરચના બનાવવા સાર્ક દેશોને અપીલ કરી
નવી દિલ્હી, તા. 13-03-2020 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાર્ક દેશોને કોરોનાવાયરસ સામે લડવાની મજબૂત યોજના બનાવવા માટે અપીલ કરી હતી. તેમણે વધુમાં સૂચન કર્યું હતું કે, વીડિયો કોન્ફરન્સથી આ યોજના પર ચર્ચા કરી શકાય અને સાર્ક દેશો એકમંચ પર આવીને દુનિયા માટે એક ઉદાહરણ સ્થાપિત કરી શકે છે તેમજ પૃથ્વીને સ્વસ્થ બનાવવામાં યોગદાન આપી શકે છે. પ્રધાનમંત્રીએ ...
કોંગ્રેસના ધારાસભ્યોને ફોડવાનો ભાજપે પ્રયાસ કરતાં જયપૂર લઈ જવા હવાઈ મથ...
રાજ્યસભાની બે બેઠકો જીતવા માટે કોંગ્રેસે તેના 35 ધારાસભ્યોને જયપુર લઈ જવામાં આવી રહ્યાં છે. સાંજે 7 વાગ્યે અમદાવાદ હવાઈ મથકથી વિમાનમાં નિકળશે. એક જૂથ ઉદેપુર જશે. ઉત્તર ગુજરાતના ધારાસભ્યોને ભરતસિંહ જૂથનું છે. શક્તિસિંહ અને ભરતસિંહના અલગ અલગ બે જૂથોમાં વહેંચી દેવામાં આવ્યા છે. 15 કે 18 ધારાસભ્યો વિધાનસભામાં રહેશે. 5 ધારાસભ્યો ભાજપ તેને તોડીને પોતા...
હવે મુખ્ય પ્રધાન નહીં બદલાય, અમિત શાહે અભયને ટિકિટ આપી રૂપાણીને અભયદાન...
દિલીપ પટેલ ગાંધીનગર, 14 માર્ચ 2020 અભય ભારદ્વાજ ભાજપના ઉમેદવાર કરતાં તેઓ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પસંદ કરેલા ઉમેદવાર છે. ગુજરાતમાં હવે અમિત શાહ અને રૂપાણી ભાજપના તમામ નિર્ણયો લઈ રહ્યાં છે. તે વારંવાર સાબિત થયું છે. એવી અફવા વારંવાર ફેલાતી રહી છે કે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પ્રજાની સાથે રહેવામાં નિષ્ફળ રહ્યા છે. તેથી તેમને બદલવામાં આવશે. તેઓ...
અભય ભારદ્વાજે ભાજપ સામે બળવો કર્યો હતો, નરહરી અમિન 25 વર્ષ ભાજપ સામે લ...
દિલીપ પટેલ ગાંધીનગર, 14 માર્ચ 2020 ભાજપના રાજ્યસભાના 3 ઉમેદવારોનો રાજકીય છેડો કોંગ્રેસ અને બીજા પક્ષો સુધી પહોંચે છે. કૉંગ્રેસી કૂળના રમિલાબેન બારાની પસંદગી કરવામાં આવી છે. નરહરી અમીન કોંગ્રેસના અને તે પહેલાં ચીમન પટેલના જનતાદળાના કુળના છે. જ્યારે ભાજપના અભય ભારદ્વાજ વજુભાઈ વાળા સામે ચૂંટણી લડી ચૂક્યા છે. આમ ભાજપના આ ત્રણેય ઉમેદવારો બીજા પ...
ચાર બેઠકો અને 5 ઉમેદવારો, ભાજપના 3 ઉમેદવાર બાદ કોંગ્રેસની મુશ્કેલીઓ વધ...
રાજ્યસભાની ચૂંટણી માટે 5 ઉમેદવારો છે. રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન 26 માર્ચે થવાનું છે. પક્ષપલટોની આશંકાને જોતાં બંને પક્ષો પોતપોતાના ઉમેદવારોની જીતનો દાવો કરી રહ્યા છે. ભાજપના ઉમેદવારો અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરિ અમીન છે. બીજી તરફ, કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ અને ભરત સોલંકીએ ઉમેદવારી નોંધાવી છે. શુક્રવાર નોમિનેશનનો અંતિમ દિવસ હતો. બાદ...
કૃડ ઓઈલ સસ્તુ થયું પણ મોદીએ પેટ્રોલનો રૂ.3નો વધારો જીંકી દીધો
ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે ઘટાડો થયા પછી પણ સરકાર ડીઝલ અને પેટ્રોલમાં 3 રૂપિયા વધારો કરે છે સરકારે પેટ્રોલ અને ડીઝલ પર બે રૂપિયાની વિશેષ એક્સાઇઝ ડ્યુટી વધારવાનો નિર્ણય લીધો છે. એક રૂપિયાનો સેસ વધારવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. વધેલા ભાવો શનિવાર, 14 માર્ચ, 2020 થી અમલમાં આવશે. આ નિર્ણયથી સરકારને વધારાના ભંડોળ એકત્ર કરવામાં મદદ મળશે અને એવી અપેક્ષ...
રાજ્યસભામાં ભાજપ દર વર્ષે પાટીદારને ટિકિટ આપે પણ કોંગ્રેસે 40 વર્ષમાં ...
ભાજપ દર વર્ષે રાજ્યસભામાં પાટીદાર ઉમેદવારને ચૂંટીને મોકલે છે. પણ કોંગ્રેસે માધવસિંહના ખામ થિયરી અપનાવ્યા બાદ છેલ્લાં 40 વર્ષથી એક પણ પાટીદાર નેતાને રાજ્યસભામાંથી મોકલ્યા નથી. વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં મત મેળવવા હોય છે એટલે કમને કોંગ્રેસની ચંડાળ ચોકડી પાટીદાર ઉમેદવારને ટિકિટ આપે છે. પણ રાજ્યસભામાં તો કોંગ્રેસના પાટીદારો હવે ઓબીસી બની ગયા છે.
...
રાજ્યસભાની ઉમેવારી કરતાં ભાજપના 3 સભ્યો
ભાજપાના રાજ્યસભા ચૂંટણીના ઉમેદવાર અભય ભારદ્વાજ, રમીલા બારા, નરહરિ અમીને વિધાનસભા ખાતે ઉમેદવારી પત્ર ભર્યું હતું. પ્રસંગે ખૂબ જ વિશાળ સંખ્યામાં ભાજપના કાર્યકરો, શુભેચ્છકો અને સમર્થકો, ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌએ વિજયનો વિશ્વાસ વ્યકત કર્યો હતો. ત્રણેય ઉમેદવારના વિજયનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વિધાનસભા ખાતે નામાંકન પત્ર દાખલ કર્યા પૂર્વે ભાજપ...
ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેતા વેપારીઓ સામે મિલકત જપ્તી
ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેતા વેપારીઓ સામે કાયદાની મર્યાદામાં રહીને મિલકત જપ્તી અને રજિસ્ટ્રેશન રદ કરવા સુધીની કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. સરકારની તિજોરીમાં જે ટેક્સ આપવો જોઈએ તે ટેક્સ ન આપે તો તેને શોધવા અને વસૂલ કરવા અમારો જીએસટી વિભાગ સતત પ્રયત્નશીલ છે. નકલી બીલોથી ટેક્સ ક્રેડિટ લેવાના ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અમારી સરકાર સહેજ પણ ચલાવી લેવ...
કોંગ્રેસમાં ટીકીટ આપવા સાતવ પર દબાણ
રાજ્યસભાની ચૂંટણીને લઈ ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. ગુજરાતની ચાર સીટોમાંથી ત્રણ સીટો જીતવે માટે ભાજપ દ્વારા કોંગ્રેસેનાં ધારાસભ્યોને તોડવા માટેની ચર્ચાઓ પણ ચાલી રહી છે. તો ગુજરાત કોંગ્રેસમાંથી જ્ઞાતિને આધારે રાજ્યસભાની ટિકિટ આપવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. તેવામાં આ તમામ પ્રકારનાં દબાણને કારણે ગુજરાત કોંગ્રેસનાં પ્રભારી રાજીવ બરાબરનાં અકળાયા...
ભાજપે રાજ્યસભાના ત્રીજા ઉમેદવાર કેમ જાહેર ન કર્યા ?
અભય ભારદ્વાજ અને રમીલા બારાની કરી પસંદગી
અમદાવાદ, 11 ફેબ્રુઆરી 2020
ગુજરાતની રાજ્યસભાની 4 બેઠક માટે ભાજપે 2 ઉમેદવાર જાહેર કર્યા છે. પણ ત્રીજા ઉમેદવાર તરીકે કોઈનું નામ જાહેર કર્યું નથી.
ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ શરુ થઇ ગઈ છે. ભાજપ અને કોંગ્રેસે ધીરે ધીરે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી રહ્યા છે. ગુજરાતની રાજ્યસભાની ચૂં...
રિલાયન્સના પરીમલ નથવાણીને પોતાનો ખેસ પહેરાવનારા જગનમોહન રેડ્ડી કોણ છે ...
દેશના સૌથી ધનીક મુકેશ અંબાણીએ જનગમોહનના દરબારમાં હાજર થવું પડ્યું એટલી તાકાત ધરાવે છે ગાંધીનગર, 12 માર્ચ 2020 વાય. આર. એસ. કોંગ્રેસ પક્ષ - મતલબ - યુવજન શ્રમિક રાયતુ (વાયઆરએસ) કોંગ્રેસ પાર્ટી નો ખેસ પહેરીને અને જગનમોહનનો પાલવ પકડીને સાંસદ બની રહેલાં રિલાયન્સના કિંગ પરિમલ નથવાણી રાજ્યસભામાં જવા તૈયાર થયા છે. તેમણે વાય એસ આર આર પક્ષનો સહારો ...
રિલાયંસના કોર્પોટે કિંગ નથવાણીએ રાજ્યસભાનું ઉમેદવારી પત્ર આંધ્રથી ભર્ય...
અમદાવાદ, 12 માર્ચ 2020
માર્ચ 11, 2020: રાજ્યસભાના સભ્ય તરીકે 2008થી સતત બે ટર્મ સુધી ઝારખંડનું પ્રતિનિધિત્વ કરનારા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સિનિયર ગ્રૂપ પ્રેસિડેન્ટ શ્રી પરિમલ નથવાણીએ આંધ્રપ્રદેશથી રાજ્યસભાના સભ્યપદ માટે આજે ઉમેદવારી પત્ર ભર્યું હતું. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડી અને તેમના પક્ષ વાય.એસ.આર. કોંગ્રેસ (Yedug...

English