શિક્ષક દંપતીએ લડીને ગુજરાત ભાજપના નેતા સામે ફરિયાદ નોંધાવી
ભાજપના પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પ્રજાપતિએ જમીન પર કબજો કરીને પચાવી પાડ્યો હોવાની ફરિયાદના આધારે તેમની ધરપકડ કરવામાં આવી છે. પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પૂર્વ ધારાસભ્ય અને તેમના વાહનના ચાલક અરવિંદ મોહન પ્રજાપતિ સામે ગુનો નોંધી પોલીસે બન્નેની ધરપકડ કરી જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા હતા. પાલનપુરમાં રહેતા શિક્ષિકા જાગૃતિ નરેશ ચંદાણીએ ભાજપન...
શંકર ચૌધરીનો પુત્ર વિક્રમ ગુમ થતાં ધારાસભ્યની રજૂઆત, વર્ષે 2307 બાળકો ...
પાલનપુર - ધાનેરા તાલુકાના સોતવાડા ગામનો વિક્રમ શંકર ચૌધરી નામનો બાળક બે મહિના પહેલા પાટણથી ગુમ થયો હતો. મળી ન આવતા ધાનેરા ધારાસભ્ય નથાભાઇ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી બાળકની શોધખોળ કરાવવા રજૂઆત કરી છે. પત્રમાં તેમણે લખ્યું છે કે, ગુમ થયેલો કિશોર પરિવારનો એકનો એક પુત્ર છે. સરકાર દ્વારા આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી કે પોલીસની ખાસ ટૂકડી બનાવી બાળકની ...
ગુજરાત પોલીસ વિલંબ વિના તુરંત એફઆઈઆર નોંધે – ઉપરાષ્ટ્રપતિ
ઉપ-રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ આજે મહિલાઓ અને બાળકો સામે થતાં અપરાધ સાથે સંબંધિત બાબતોમાં વધારે સંવેદનશીલ વલણ અપનાવવા પોલીસ દળને જણાવ્યું હતું. તેમણે પોલીસને આ પ્રકારની બાબતોમાં કોઈ પણ પ્રકારનો વિલંબ કર્યા વિના દરેક એફઆઇઆર નોંધવા અને આ પ્રકારનાં દરેક કેસની વિસ્તૃત તપાસ કરવા જણાવ્યું હતું.
ઉપ-રાષ્ટ્રપતિએ પોલીસને જણાવ્યું કે, મહિલાઓ અને બાળકો સામે થતા...
પ્રેમ કરવાના કારણે ગુજરાતમાં બળાત્કાર વધું – રૂપાણી સરકાર કહે છે...
ગુજરાતમાં 1 જુલાઇ 2014થી 30 જૂન 2019 દરમિયાન કુલ 6,116 બળાત્કારની ફરિયાદો નોંધાઇ છે. બેચરાજીના કોંગ્રેસી ધારાસભ્ય ભરતજી ઠાકોરે આંકડા જાહેર કર્યા છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે. બે નંબર પર સુરતમાં 759 ફરિયાદ નોંધાઇ છે જ્યારે ત્રીજા નંબર પર બનાસકાંઠામાં 420 ફરિયાદ નોંધાઇ છે. વિધાનસભામાં ભાજપ સરકારે જણાવ્યુ હતું કે, યુવાન છોક...
જામનગરમાં નળ જોડાણ ભૂત કરી ગયું ?
જામનગરમાં નળ જોડાણનું કામ મૃત્યુ પામેલી વ્યકિતના નામે મેળવીને કરવામાં આવ્યું છે. કોર્પોરેટર જેનબબેન ખફી દ્વારા નળ જોડાણ પેટે નાણા ભરનાર લોકોએ પહોંચ મેળવી લેવા માટે વિડિયો મોકલી આપ્યો છે. જે આખા જામનગરમાં ફરી રહ્યો છે. જામનગરમાં 1.09 લાખ નળ જોડાણ છે. 2013થી ભળેલા નગરસીમ વિસ્તારના કુલ 15,461 જોડાણો છે. 3 હજાર નળ જોડાણ વોર્ડ 12ના વિસ્તારમાં આવેલા છ...
સોશિયલ મિડિયા કીંગ પ્રશાંત કિશોર મોદી પછી, કેજરીવાલ માટે કામ કરશે
દિલ્હીમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પૂર્વે મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે શનિવારે જાહેરાત કરી છે કે પ્રશાંત કિશોરની રાજકીય સલાહકાર કંપની 'આઈ-પેક' તેમની સાથે હાથ મિલાવી ચૂકી છે અને આ ચૂંટણીમાં તેમની સાથે કામ કરી રહી છે. કરવા જઇ રહ્યો છે આ પહેલા આઈ-પેક અનેક રાજકીય પક્ષો સાથે કામ કર્યું છે અને સફળતા પણ મેળવી છે...
ભાજપ સંગઠનમાં જૂથ, સગા અને જ્ઞાતિવાદની યાદીનું ફીંડલું વાળી દેવાયું
ઘોચમાં પડેલી નિમણૂકમાં ‘મારા-તારા’ની ગોઠવણ હવે દિલ્હીથી થશે : ભાજપ છાવણીમાં ભારે સસ્પેન્સ ભાજપના જિલ્લા પ્રમખોની નિમણૂંકો એક મહિનાથી ઘોંચમાં પડી છે. ગુજરાત ભાજપમાં જિલ્લા પ્રમુખોની પસંદગીનું ગુંચવાયેલુ કોકડું ઉકેલવા દિલ્હી દરબાર પોતાના માણસો ગોઠવી દેશે. ગુજરાત ભાજપમાં ચાલી રહેલા જુથવાદ, જ્ઞાતિવાદે ભરડો લીધો છે. અમિત શાહને પરેશાન કરેલી તેવી ચોક્...
કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરના ભત્રીજાનો ગેરેજ સંચાલક પર તલવારથી હુમલો
રાજકોટમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરના ભત્રીજાએ એક ગેરેજ સંચાલક પર તલવાર વડે હુમલો કર્યો હતો. જેથી ગેરેજના માલિક દ્વારા રાજકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. રાજકોટમાં રહેતા મયુરધ્વજ ગોંડલ રોડ પર જે.કે.મોટર્સ નામનું કાર રિપેરિંગનું ગેરેજ ચલાવે છે. 2 વર્ષ પહેલા મયુરધ્વજ કોંગ્રેસના પૂર્વે કોર્પોરેટર વિજય વાંકની માઇક્રો કારમાં બોડીકામ ...
લોકસભાની ચૂંટણીમાં 347 બેઠકો પર એક લાખ મત સુધીની ગોલમાલ, કોર્ટની નોટિસ...
2019 ની લોકસભાની ચૂંટણીમાં 347 બેઠકો પર મત ગણતરીની સમસ્યા અંગે એસસી ચૂંટણી પંચને નોટિસ મોકલે છે
અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમના સંશોધન દરમિયાન ઘણી અસંગતતાઓ મળી આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ મતભેદો એક મતથી લઈને 1,01,323 મત સુધીની છે જે કુલ પડેલા મતના 10.49 ટકા છે. સુપ્રીમ કોર્ટે 2019 ની લોકસભાની ચૂંટણીમાં મત ગણતરી અને 347 મત વિ...
પ્રીતિ પટેલ સહિત ઈંગ્લેન્ડમાં ભારતીય મૂળના 15 સાંસદ ચૂંટાયા
ભારતીય ચૂંટણીએ બ્રિટિશ ચૂંટણીમાં નવો રેકોર્ડ બનાવ્યો, ભારતીય મૂળના 15 સાંસદ ચૂંટાયા, 12 પોતાની બેઠકો જાળવી રાખ્યા
યુકેની ભૂતપૂર્વ ગૃહ સચિવ પ્રીતિ પટેલ નવા કેબિનેટમાં જોહ્ન્સનનો ટોચની ટીમમાં રહેવાની સંભાવના છે.
યુકેમાં, કન્ઝર્વેટિવ અને મજૂર પક્ષોના ભારતીય મૂળના ઉમેદવારોએ શુક્રવારે સામાન્ય ચૂંટણીના પરિણામોમાં અવિરત વિજય નોંધાવ્યો. કેટલાક નવા ચહેરાઓ...
જનરલ ડાયર ગો બેક – ઊંઝામાં અમિત શાહ સામે વિરોધ
ઊંઝામાં 18થી 22 ડિસેમ્બર 2019ના રોજ લક્ષચંડી મહાયજ્ઞમાં અમિત શાહના ધજાગરા ઊડી રહ્યાં છે. તેમનો ચારે બાજુ વિરોધ થઈ રહ્યો છે. ઉમિયા મંદિરના ટ્રસ્ટીઓને લેખિત આપવામાં આવ્યું છે કે, જનરલ ડાયર અમિત શાહ જો યજ્ઞને અપવિત્ર કરવા આવશે તો તેનો સામનો કરાશે. ગોધરા કાંડની કારણે સત્તા ભોગવી રહેલા ભાજપના કારણે 144 પાટીદાર લોકો જેલમાં છે. આજીવન કેદ ભોગવી રહ્યાં છે....
ભાજપના હળવદના ધારાસભ્ય બાદ તેના પત્નિ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ
ભાજપના હળવદના ધારાસભ્ય પરસોત્તમ છાબરીયાની રૂ.30 કરોડના કૌભાંડમાં ધરપકડ કરાઈ હતી હવે છાબરીયાના પત્ની સામે રૂ.1 કરોડની ગ્રાંડ અને મહાદેવ મંદિરને મેળાની આવકમાં મોટા ગોટાળા કર્યા હોવાના આરોપો મૂકવામાં આવતાં ભાજપના પત્ની અને પતિ બન્ને ભ્રષાટાચારનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચાલતાં વ્યાપક ભ્રષ્ટાચારના કારણે ભાજપની છબી હવે ભ્રષ્ટ પક...
કેશુભાઈ અને આનંદીબેનને ખતમ કરવામાં અમિત શાહની ભૂંડી ભૂમિકા
38 વર્ષ પહેલા માધવસિંહ સોલંકીએ કોંગ્રેસમાંથી પાટીદારોને ખતમ કર્યા હતા. તેવી જ રીતે ભાજપને ગુજરાતમાં સત્તા સુધી જઈ જવામાં જેનો સૌથી મોટો ફાળો છે એવા પાટીદારોને અમિત શાહે ભાજપમાંથી અને ગુજરાતના રાજકારણમાંથી ખતમ કરી દેવાનું રાજકાણ શરૂ કર્યું છે. રાજકીય રીતે મજબૂત એવા 32 પાટિદાર નેતાઓને રાજકીય રીતે ખતમ કરાયા છે. સહકારી ક્ષેત્રના 64 નેતાઓને ખતમ કરાયા છે...
(અમિત)ને અમે માર આપીને મોકલીશું – હાર્દિક પટેલ
"માં અમે તૈયાર છીએ. તારા સંતાનોને મારવા વાળા તારા કાર્યક્રમમાં આવશે તો અમે માર આપીને જ મોકલીશું." એમ હાર્દિક પટેલે છાતી ઠોકીને 12 ડિસેમ્બર 2019ના રોજ કહ્યું છે. મહેસાણાના ઊંઝામાં ૧૮થી ૨૨ ડિસેમ્બરે ઉમિયા માતાજીના લક્ષચંડી મહાયજ્ઞાનું આયોજન કરાયું છે, આ ઉત્સવમાં રાજકીય પક્ષોના આગેવાનો પણ સામેલ થવાના છે, જેમાં અમિત શાહનો વિરોધ પાટીદારો કરી રહ્યાં છે.
...
સંવિધાન બચાવો, દેશ બચાવોના નારા સાથે કોંગ્રેસનું આંદોલન
સંવિધાન બચાવો, દેશ બચાવોના નારા સાથે અમદાવાદના કોચરબ આશ્રમ ખાતે યોજાયેલા ધરણા પ્રદર્શનમાં લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. મહિલાઓ, યુવાનો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો, આગેવાનોએ ભાજપાના સંવિધાન વિરોધી પગલા સામે ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો. બંધારણ કે જે વિવિધતામાં એકતા સાથે દેશના તમામ નાગરિકોને સમાનતાના અધિકાર આપ્યો છે. ભારતીય બંધારણના આર્ટીક...

English