Sunday, August 9, 2026

પંજાબમાંથી લાવીને કચ્છમાં નશાના કારોબાર કરતાં પંજાબી શખ્સની ધરપકડ

ભુજ,તા.20 બોર્ડર રેન્જ આઈજી સુભાષ ત્રિવેદીએ ઓઇલ ચોરી કરતા માફિયાઓ, ખનિજચોરી કરતા માફિયાઓ, બુટલેગરોમાં ફફડાટ મચાવ્યા બાદ વધુ એક ધડાકો કર્યો છે. બોર્ડર રેન્જ પોલીસ અને એસઓજી પોલીસ સ્ટાફે મુન્દ્રા હાઇવે ઉપર વેચાતું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. મુન્દ્રા ગાંધીધામ હાઇવે ઉપરની ખાલસા પંજાબી ઢાબા ઉપર દરોડો પાડીને પોલીસે અહીં ખુલ્લેઆમ વેંચતા ડ્રગ્સ બ્રાઉન સુગરનો ...

ખાદીએ આઝાદી અપાવી, ખાદી સંસ્થાઓએ કરોડોની જમીન વેંચી

ગાંધીજીના સમયમાં જ જમીન કૌભાંડ થયા હતા એવું નથી. 2001માં આવું એક જમીન કૌભાંડ થયું હતું. તે પણ ખાદીની સંસ્થાની જમીન ઉપર. ગાંધીજીએ ખાદીના તાંતણે આઝાદી મેળવવા દેશભરમાં આંદોલન કર્યું હતું. હવે ખાદી બનાવતી સંસ્થાઓ ગાંધીજીના નામે ખંધી ચાલ ચાલતી રહી હતી. સુભાષબ્રિજ સર્કલથી ગાંધીઆકશ્રમ આવતાં પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈની સમાધિસ્થળ અભયઘાટની નજીક 4350 ચોરસ...

બરવાળા ડેરીમાં મંત્રી-ચેરમેનના ભ્રષ્ટ્રાચારને લઈ ડેરી બે મહિનાથી બંધ

ભાભર, તા.૧૭ ભાભર તાલુકાના બરવાળા ગામની સહકારી દૂધ ઉત્પાદક મંડળીમાં રોજનું 2700 લીટર દૂધ ભરાવતા 200 ગ્રાહકો પરેશાન છે. અહીં ચેરમેન અને મંત્રીના ભ્રષ્ટાચારને લઇને છેલ્લા બે મહિનાથી ડેરી બંધ રહેતા હાલાકી ભોગવી રહ્યા છે. બરવાળા ગામની સહકારી દૂધ ડેરીમાં ગેર વહીવટના કારણે છેલ્લા બે માસથી ડેરી બંધ પડી છે. ગ્રાહકોના દૂધ ભાવ વધારાના પૈસા અને એક મહિનાનો...

સામાન મેળવીને રૂ. 1.03 લાખની ચૂકવણી નહીં કરી ડિલિવરી બોય સાથે ઠગાઇ

અમદાવાદ, તા. 19. શહેરના વેજલપુર વિસ્તારમાં રહેતા મહિલાના નામે આવેલ સામાનને પહોંચાડવા માટે ગયેલા ડિલિવરી બોય પાસેથી સામાન લઈને તેના પૈસા નહીં ચૂકવીને ઠગાઇ કરીને મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ દફતરે નોંધવાઇ છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના બાપુનગર વિસ્તારમાં રહેતા અને ઈ-કાર્ટ કુરિયર કંપનીમાં ડિલિવરી બોય તરીકે નોકરી કરતાં જનાર્દનભાઈ વ...

મિત્રને મળવા ગયા અને સ્કૂટરની ડિકીમાં રાખેલા રૂ. 10 લાખ ચોરાયાં

અમદાવાદ, તા.19. શહેરના દાણીલીમડા વિસ્તારમાં મિત્રને મળવા ગયેલા વેપારીના સ્કૂટરની ડિકી ખોલીને તેમાં રહેલા રૂ. 10 લાખની રોકડ રકમ કોઈ ચોરી ગયું હતું. આ અંગે દાણીલીમડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવાઇ છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના પાલડી વિસ્તારમાં શાંતિવન પાસે આવેલ ઉદય ફ્લેટમાં રહેતા સંજયભાઈ કિશનલાલ મહિપાલ (ઉ.42) વેપાર કરે છે. સંજયભાઈ ગુરુવારે સ...

શહેરનું વસ્ત્રાપુર તળાવ ભરવામાં પ્રજાની પરસેવાની કમાણી, અમુલ્ય પાણીનો ...

અમદાવાદ,તા.19 કેન્દ્રીય ગૃહમંત્રીની સુચનાને પગલે મુખ્યમંત્રી રુપાણીએ મ્યુનિ.કમિશ્નરને શહેરના તળાવો ભરવાની કામગીરીના આદેશ કર્યા હતા. જેથી ચોમાસાની સિઝન દરમિયાન અમપા દ્વારા શહેરના તળાવો ભરવા માટેનું અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતુ. આ અભિયાન અંતર્ગત નવા પશ્ચિમઝોન, પશ્ચિમઝોન તેમજ દક્ષિણઝોનના તળાવો ભરવામાં આવ્યા હતા. વસ્ત્રાપુર, ચંડોળા તળાવમાં નર્મદા ની...

સર્વરમાં ફિંગર પ્રિંન્ટ એરર આવતાં 5 દિવસથી સસ્તા અનાજનું વિતરણ ઠપ, ગ્ર...

હિમતનગર, તા.૧૯ સાબરકાંઠા જિલ્લાની સસ્તા અનાજની દુકાનોમાં છેલ્લા પાંચ દિવસથી ઓનલાઇન સર્વરમાં સતત એરર આવતા લાભાર્થીઓને મળવાપાત્ર જથ્થાનુ વિતરણ ઠપ્પ થઇ ગયુ છે. ઓનલાઇન સોફ્ટવેર ફીંગર પ્રીન્ટ એરર બતાવી રહ્યુ છે, ગાંધીનગર જાણ કરવા છતાં એરર દૂર થઇ શકી નથી. તહેવાર ટાણે જ ગરીબ લાભાર્થીઓ મળવા પાત્ર અનાજના જથ્થાથી વંચિત રહેતા ભારે હાલાકી સર્જાઇ છે અને કાર્ડ...

ઈડર પાલિકામાં ભ્રષ્ટ વહીવટની પત્રિકા ફરતી થતાં ખળભળાટ

ઇડર, તા.૧૭ ઇડર પાલિકામાં ભ્રષ્ટ અને અંધેર વહીવટ ચાલતો હોવાની આક્ષેપવાળી પૂર્વ પાલિકા પ્રમુખના નામજોગ પત્રિકાઓ દુકાને દુકાને ફરીને વિતરણ કરવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે. જોકે પાલિકા દ્વારા આક્ષેપો પાયા વિહોણા હોવાનુ કરી નકારાઇ રહ્યું છે. ઇડર પાલિકાના પૂર્વ પ્રમુખ ડૉ. હરીશ એ. ગુર્જરે મુખ્યમંત્રીને લખેલા ખુલ્લા૫ત્રની પત્રિકાઓનુ ઇડરમાં દુકાને દુકાને ફ...

દારૂની પરમીટના મુદ્દે શાસક-વિપક્ષ આમને સામનેઃઆરોપોના મારા વચ્ચે બેઠક મ...

રાજકોટ,તા. 19 રાજકોટ મહાનગરપાલિકામાં હાકલા દેકારા અને પડકારાનો માહોલ સર્જાયો હતો.મનપાની આજે સવારે યોજાયેલી જનરલ બોર્ડની બેઠક આરોપબાજી અને એકબીજા ઉપર કિચડ ઉછાળવાનું સમરાંગણ બની ગયું હતું. શાસક પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ વચ્ચે જોરદાર બબાલ થઇ ગઇ હતી.સામાન્ય સભામાં લોકપ્રશ્નોની ચર્ચા એક બાજુ પર રહી ગઇ હતી અને તેના બદલે વાકયુદ્ધ છેડાયું ગયું હતું....

ડાયમંડ પેંડલ અને સોનાની બુટ્ટી સાથેનું રૂ. 7.14 લાખની મત્તાના પાકીટની ...

અમદાવાદ, તા. 19. શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલ એક ડાયમંડ જ્વેલરીના શો રૂમના બિલ્ડીંગના કમ્પાઉન્ડમાંથી જ તેના સેલ્સમેનના હાથમાંથી રિયલ ડાયમંડના સોના જડિત બે પેંડલ અને સોનાની બુટ્ટીઓ સહિત રૂ. 7.14 લાખની મત્તા સાથેનું પાકીટ બે ગઠિયા ઉઠાવી ગયા હતા. બકરી પોળમાં રહેતા ધર્મેશભાઈ સોની નવરંગપુરા વિસ્તારમાં સ્વતિક ચાર રસ્તા પાસે હોટલ પ્રેસિડેંટની બાજુમાં...

કુપોષણ મુક્ત બનાવવાના સપનાઓ વચ્ચે મધ્યાહન ભોજનના રસોડામાં બે માસથી ચણા...

હળવદ,તા ૧૯ હળવદના ચરાડવા ગામે બે માસ અગાઉ સડેલા ચણા અપતાં હોવાનો ઘટસ્ફોટ થયા બાદ તંત્ર દ્વારા સડેલા ચણાનો જથ્થો જપ્ત કરી નવો જથ્થો આપવાના વચનો આપવામાં આવ્યાં હતાં. જો કે તંત્ર દ્વારા હરહેમેશ અપાતા ઠાલા વચનોની જેમજ ચણા આપવાની ખાત્રી પણ વાતો જ સાબિત થિ છે. આજે બે માસ વિતવા છતાં પણ મધ્યાહન ભોજનમાં ચણા આપવામાં આવતા નથી અને મધ્યાહન ભોજનમાં નાસ્તો હજુ ...

ગાંધીનગર રેલ્વે સ્ટેશન પર બનનારી પંચતારક હોટેલનું કામકાજ સાત મહિનાથી ખ...

ગાંધીનગર,તા.19 પીએમ મોદીની મહત્વાકાંક્ષી યોજના એવી ગાંધીનગર રેલ્વે સ્ટેશન ઉપર બનનારી ફાઈવસ્ટાર હોટેલનું કામકાજ છેલ્લા સાત મહિનાથી ગોકળ ગતિએ ચાલી રહ્યુ છે. રૂપાણી સરકાર દ્વારા છેલ્લા દસ મહિનાથી કોન્ટ્રાક્ટરો નાણાં ચૂકવવામાં નાણાં ચૂકવવામાં આવ્યા ન હોવાના કારણે આ કામ મંદ બની ગયું છે. GARUD ની રચના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા ...

પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી ગર્ભવતી બનાવવાના કેસમાં આરોપીના જામીન ફગાવ...

અમદાવાદ, તા. 19 શહેરના ઓઢવ વિસ્તારમાં એક પરણીતાને પ્રેમજાળમાં ફસાવી તેણીને ગભર્વતી બનાવી માતા બનાવી દેવામાં કેસમાં સંડોવાયેલા આરોપી ધર્મેન્દ્રસિંહ શ્રીરામ ગર્ગની જામીન અરજી આજરોજ એડિશનલ સેશન્સ જજ વી .જે . કલોતરાએ આકરા વલણ સાથે ફગાવી દિધી હતી. સેશન્સ કોર્ટે આરોપી ધર્મેન્દ્ર સિંહ ઉર્ફે રેહાન રામનરેશ ગર્ગની જમીન અરજી ફગાવી દેતાં ચુકાદામાં નોંધ્યું...

રામોલમાં મકાન પડાવી લેનાર વ્યાજખોરના ત્રાસથી મહિલાએ ઝેરી દવા ગટગટાવી

અમદાવાદ, તા.૧૯ રામોલમાં રહેતી વિધવા મહિલાએ દીકરીના લગ્ન કરવા માટે સ્થાનિક વ્યક્તિ પાસે પોતાનું ઘર ગીરવે મુકીને વ્યાજે પૈસા લીધા હતા. જોકે વ્યાજખોરે તેનું મકાન પચાવી પાડતા શુક્રવારે મહિલાએ તેના ઘરમાં જ ઝેરી દવા પી લેતાં તેને મોડી રાતે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. રામોલ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ રા...

107 દસ્તાવેજો જોઈને રાજનેતાઓ ચૂપ થઈ ગયા,  સત્ય સામે અસત્યનો વિજય થાય ખ...

એક સમયના ગુજરાતના જાણીતા પત્રકાર દિગંત ઓઝાએ ઈલા પતિના નામથી ઈમેજ સાપ્તાહિકમાં એક અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. જે આશ્રમની અંદર કેવી પોલ ચાલતી રહી તેનો પર્દાફાશ કરે તેવો હતો. તેમણે લખ્યું હતું કે, લોકશાહીના ગાંગડે ગાંધી બની બેઠેલાં આજના ગાંધીવાદીઓ ખરેખર કેટલાં લોકશાહી વાદી છે તેનો નિર્ણય વાંચકોએ જ કરવો. આશ્રમના કૌભાંડો અંગે તે સમયના ગાંધીયનોને જાણ કરવા...